________________
૨૦૨૦ સપ્તતિકા કર્મગ્રંથ છીએ.
દેવ પ્રાયો. ૩૦ અને ૩૧ ના બંધનો ૧-૧ બંધભાંગો, નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧ બંધમાંગો અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ બંધભાંગાનો એ પ્રમાણે કુલ ૪ બંધભાંગા ન સંભવે. કારણ કે આણાહારીપણામાં આ બંધસ્થાનકોનો બંધ ન થાય. સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ પૂર્વોક્ત ૪ બંધભાંગાનો બંધ થાય અને તે સમયે આણાહારીપણું ન હોય પરંતુ આહારીપણું હોય છે, તેથી ૧૩૯૪૧ બંધભાંગા સંભવે.
આહારી માર્ગણામાં જણાવેલ ૭૭૪૬ ઉદયભાંગા વિના શેષ ૨૧ ના ઉદયના ૪૨, ૯ ના ઉદયનો ૧, ૮ ના ઉદયનો ૧ તથા ૨૦ના ઉદયનો ૧ એ પ્રમાણે કુલ ૪૫ ઉદયભાંગા સંભવે.
૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. વિના) વિકલે. પ્રાયો. ૩ અને અપર્યા. તિ. પ્રાયો. ૧ એ પ્રમાણે કુલ ૧૬ વિકલે પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણેઉદયસ્થાન :- ૧ (૨૧ નું)
ઉદયભાંગા:- ૩૨ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના ૫ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
વિકલે.ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. તિ. ના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
સામા. મનુ. ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) બાદર પર્યા. એકે. પ્રાયો. ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ પ્રમાણે કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન છે.
૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૧ (૨૧ નું)
ઉદયભાંગા:- ૪૦ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮).
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના
૫ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકલે.ના
૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. લિ. ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુ. ના ૯ ×
(૯૨,૮૮,૮૬,૮૦). દેવના
(૯૨,૮૮).
X XX X.
X
X
X
૪૧૫