________________
આહારી માર્ગણામાં નામકર્મ કરી
દેવ પ્રાયો. ૩૦ ના બંધનો ૧, ૩૧ ના બંધનો , નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧ અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૪ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો.
અબંધનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૧૦૬ સત્તાસ્થાન :- ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫)
૨૦-૨૧ ના ઉદયસ્થાનો કેવલી સમુદ્ધાતમાં ૩-૪-૫ માં સમય છે. ત્યારે માત્ર કાર્પણ કાયયોગનો જ વ્યાપાર હોય છે. એટલે તે વખતે આહારીપણું ન હોય.
તથા ૮-૯ ના ઉદયસ્થાનો અયોગિના છે. તેથી ત્યાં પણ આહારીપણું ન હોય અને ૮-૯નું સત્તાસ્થાન પણ ન સંભવે. સંવેધ આ પ્રમાણે
- ઉદયભાંગા સત્તાસ્થાન ૨૬ ના ઉદયે સામા. કેવલીના ૬ – ૨
(૭૯,૭૫) ૨૭ ના ઉદયે તિ. કે. ના ૧ ૨
(૮૦,૭૬) ૨૮ ના ઉદયે સામા. કે. ના સામા. કે. ના
૧૨ ૪ ૨ ૧;
(૭૯,૭૫) ૨૯ ના ઉદયે સામા. કે. ના ૧૨ x ૨
(૭૮,૭૫) તિ. કે. ના ૧ ૪ ૨
(૮૦,૭૬) ૩૦ ના ઉદય
x ૪ (૨) (૯૩,૯૨,૮૯,૮૮) (૯૨,૮૮) ૨૩ x ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૫)
૧ ૪ ૮ (૯૩,૯૨,૮૯,૮૮,૭૯,૭૬,૭૫) તિ. કે. ના ૧ ૨
(૮૦,૭૬) ૩૧ ના ઉદય તિ. કે. ના ૧ – ૨
(૮૦,૭૬) (૬૨) આગાહારી માર્ગગાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૬ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦) બંધમાંગ - ૧૩૯૪૧ ઉદયસ્થાન :- ૪ (૨૦,૨૧,૯,૮)
ઉદયભાંગા - ૪૫ સત્તાસ્થાન :- ૧૨ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫,૯,૮).
૪૧૪ો
છ ૦