Book Title: Saptatika Karmgranth
Author(s): Rasiklal Shantilal Mehta
Publisher: Aatmshreya Charitable Trust

View full book text
Previous | Next

Page 410
________________ 5 સપ્તતિકા કર્મગ્રંથ (૬૧) આહારી માર્ગણાને નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :- ૧૩૯૪૫ ઉદયસ્થાન :-૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૮૭ સત્તાસ્થાન :-૧૦(૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫) ૨૧ નો ઉદય વક્રગતિવાળાને ઉત્પત્તિ સ્થાનમાં આવે ત્યારે હોય અને ત્યાં અહારીપણું હોવાથી ૨૧ના ઉદયભાંગા સંભવે. પરંતુ તીર્થંકર ભ.ને કેવલી સમુ.ઘાતમાં આહાર ન હોય તેથી ૨૧, ૨૦, ૯, અને ૮ ના ઉદયસ્થાને અણાહારીપણું હોવાથી તેના પણ ઉદયભાગા ન સંભવે સંભવિત અસંભવિત S એકે. ના વિકલે. ના પંચે. તિ. ના વૈ. તિ. ના સામા. મનુ. ના વૈ. મનુ. ના આહા. મનુ. ના કેવલી મનુ. ના દેવના નારકીના કુલ - - ૪૨ ૬૨ ૪૯૦૬ ૫૬ ૨૬૦૨ ૩૫ ૭ ૪ ૬૪ ૫ ૭૭૮૭ 5600 ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા ઉદયભાંગા થાય ૪ કુલ ભાંગા ન ઘટે ન ૨૧ ના ઉદયના ૧ અને ૨૦,૯ અને ૮ એ ત્રણ ઉદયના ૧-૧-૧ એ પ્રમાણે કુલ ૪ ઉદયભાંગા વિના શેષ ૭૭૮૭ ઉદયભાંગા સંભવે. ૯ અને ૮ ની સત્તા ૧૪ મા ગુણઠાણે હોય છે. ત્યાં અણાહારીપણું હોવાથી તે બે વિના શેષ ૧૦ સત્તાસ્થાન સંભવે. પ્રશ્ન : ૠજુગતિ વડે કે એક વક્રા વડે ભવાંતરમાં જનારને ૨૧ના ઉદયભાંગા કેમ ન ગણ્યા ? જવાબ ઃ ૧ થી વધારે વક્રા કરનારને વિગ્રહગતિમાં ૨૧ નો ઉદય હોય છે. તે વખતે અણાહારીપણું હોય છે. પણ ઋજુગતિ વડે અથવા ૧ વક્રા વડે જનારને આહારીપણું હોય છે તેથી ૨૧ નો ઉદય હોવાથી ભાંગા. ગણ્યા છે. નોંધ : અહીં બધા સંવેધ ૨૧ના ઉદયસ્થાનના ૪૧ભાંગા સહિત સામાન્ય સંવેધની જેમ લોકપ્રકાશ સર્ગ ૩ ગા.૧૧૧૪ છે. તે ધ્યાનમાં લેવું. જો કે ૨૧ નો ઉદય વિગ્રહગતિમાં પણ હોય અને ત્યારે આહારીપણું ન હોય તે વિવક્ષાએ બધા સંવેધ લખ્યા છે. ૪૦૫

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466