________________
5 સપ્તતિકા કર્મગ્રંથ
(૬૧) આહારી માર્ગણાને નામકર્મનો સંવેધ
બંધસ્થાન :- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા :- ૧૩૯૪૫ ઉદયસ્થાન :-૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :- ૭૭૮૭ સત્તાસ્થાન :-૧૦(૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૮,૭૬,૭૫)
૨૧ નો ઉદય વક્રગતિવાળાને ઉત્પત્તિ સ્થાનમાં આવે ત્યારે હોય અને ત્યાં અહારીપણું હોવાથી ૨૧ના ઉદયભાંગા સંભવે. પરંતુ તીર્થંકર ભ.ને કેવલી સમુ.ઘાતમાં આહાર ન હોય તેથી ૨૧, ૨૦, ૯, અને ૮ ના ઉદયસ્થાને અણાહારીપણું હોવાથી તેના પણ ઉદયભાગા ન સંભવે
સંભવિત
અસંભવિત
S
એકે. ના
વિકલે. ના પંચે. તિ. ના
વૈ. તિ. ના
સામા. મનુ. ના વૈ. મનુ. ના આહા. મનુ. ના
કેવલી મનુ. ના દેવના
નારકીના
કુલ
-
-
૪૨
૬૨
૪૯૦૬
૫૬
૨૬૦૨
૩૫
૭
૪
૬૪
૫
૭૭૮૭
5600
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા
ઉદયભાંગા થાય
૪ કુલ ભાંગા ન ઘટે
ન
૨૧ ના ઉદયના ૧ અને ૨૦,૯ અને ૮ એ ત્રણ ઉદયના ૧-૧-૧ એ પ્રમાણે કુલ ૪ ઉદયભાંગા વિના શેષ ૭૭૮૭ ઉદયભાંગા સંભવે.
૯ અને ૮ ની સત્તા ૧૪ મા ગુણઠાણે હોય છે. ત્યાં અણાહારીપણું હોવાથી તે બે વિના શેષ ૧૦ સત્તાસ્થાન સંભવે.
પ્રશ્ન : ૠજુગતિ વડે કે એક વક્રા વડે ભવાંતરમાં જનારને ૨૧ના ઉદયભાંગા કેમ ન ગણ્યા ? જવાબ ઃ ૧ થી વધારે વક્રા કરનારને વિગ્રહગતિમાં ૨૧ નો ઉદય હોય છે. તે વખતે અણાહારીપણું હોય છે. પણ ઋજુગતિ વડે અથવા ૧ વક્રા વડે જનારને આહારીપણું હોય છે તેથી ૨૧ નો ઉદય હોવાથી ભાંગા. ગણ્યા છે.
નોંધ : અહીં બધા સંવેધ ૨૧ના ઉદયસ્થાનના ૪૧ભાંગા સહિત સામાન્ય સંવેધની જેમ લોકપ્રકાશ સર્ગ ૩ ગા.૧૧૧૪ છે. તે ધ્યાનમાં લેવું. જો કે ૨૧ નો ઉદય વિગ્રહગતિમાં પણ હોય અને ત્યારે આહારીપણું ન હોય તે વિવક્ષાએ બધા સંવેધ લખ્યા છે.
૪૦૫