________________
Sobre medeell hiperai olasal best choice
(૪૮) તેજોલેશ્યા માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાન :- ૬ (૨૫, ૨૬,૨૮,૨૯,૩૦,૩૧)બંધભાગ - ૧૩૮૭૪ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)ઉદયભાંગા:- ૭૬૭૦ સત્તાસ્થાન:- ૬ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦) ગુણ. ૧ થી ૭
૭૬૭૫ એકે. પ્રા. ૨૩ ના બંધના ૪, ૨૫ના બંધના ૧૨ વિક. પ્રાયો. ૫૧, નરક પ્રાયો ૧, અપર્યા. તિર્યંચ અને અપ. મનુષ્ય પ્રાયો. ૨૫ ના બંધનો ૧-૧=૨, અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ એમ કુલ ૭૧ બંધભાંગા ન સંભવે. કારણ કે તેઓલેશ્યાવાળા ઉપરોક્ત બંધ ન કરે તેથી શેષ ૧૩૮૭૪ બંધભાગા સંભવે.
ઉદયભાંગા નારકીના વિકલે. ના અર્પયા, તિ. અને મનુ. ના ૨-૨= ૪ એકેન્દ્રિયના
૩૮ (બાદર પર્યા. એકે. ના ૨૧ અને
૨૪ ના ઉદયના ૨-૨=૪ વિના) કેવલી ભગવંતના
કુલ ૧૨૧ ઉદયભાંગ ન સંભવે કારણ કે ઉપરોક્ત જીવભેદોને તેજલેશ્યાનો સંભવ નથી તેથી ૧૨૧ વિના શેષ ૭૬૭૦ ઉદયભાંગા સંભવે. નારકીને ભાવથી તેજોલેશ્યા માનીએ તો નરકના ૫ ભાંગા બાદ ન કરવા. એટલે ૧૧૬ બાદ કરતા ૭૬૭૫ ઉદયભાંગા હોય.
૭૮ નું સત્તાસ્થાન મનુ. દિકની ઉવલના કરેલાને હોય છે. ત્યાં તેજોલેશ્યાને સંભવ નથી અને ૮૦,૭૯,૭૬,૭૫,૯ અને ૮ આ સત્તાસ્થાનો ક્ષપકશ્રેણીમાં જ સંભવતા હોવાથી અને ત્યાં તેજોલેશ્યાનો અભાવ હોવાથી સંભવે નહી. તેથી શેષ ૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦ એ છે સત્તાસ્થાનો સંભવે.
એકે. પ્રાયો. ૨૫, ૨૬ તિર્યંચ પ્રા. ર૯,૩૦ અને મનુ. પ્રા. ૨૯ નું બંધસ્થાન બાંધતી વખતે પર્યા. મનુ. ને ૩૦ ના ઉદય અને પર્યા. તિર્યંચ ને ૩૦-૩૧ ના ઉદયે ૮૬-૮૦ નું સત્તાસ્થાન અપેક્ષાએ ઘટી શકે. કારણ કે એકેન્દ્રિય કે વિકસેન્દ્રિયમાંથી ૮૬,૮૦ની સત્તા લઈને આવેલાને
૩૭૦