________________
૧૦૦ સપ્તતિકા કર્મગ્રંથ છWW.
પર્યાપા થતાંની સાથે તેજલેશ્યા આવે તો તે વખતે ઉપરના બંધસ્થાનોનો બંધ ચાલુ હોય તેજલેશ્યા હોય, તેથી ૮૬,૮૦ની સત્તા પણ હોય. (પછી અંતર્મુહૂર્ત ગયા પછી પણ તેજલેશ્યા રહે તો દેવ પ્રાયો. બંધ કરે એટલે પછી ૮૦,૮૬ ની સત્તા ન ઘટે.
સંવેધ આ પ્રમાણે –
બાદર પ્રર્યા. એકે. પ્રાયો. ૨૫ ના બંધના ૮, ૨૬ ના બંધના ૧૬, પંચે. તિ. પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮, પંચે. તિ. પ્રાયો. ૩૦ ના બંધના ૪૬૦૮, મન. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ એમ કુલ ૧૩૮૪૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે
૧૩૮૪૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન:-૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૬૬૦ સત્તાસ્થાન -૪ (૯૨,૮૮,૮૬,૮૦)
પૂર્વોક્ત ૭૬૭૦ માંથી વૈ. મનુ. ના ઉદ્યોતવાળા ૩ અને આહા. મનુ. ના ૭, કુલ ૧૦ વિના શેષ ૭૬૬૦ ઉદયભાંગા સંભવે અને ૮૬, ૮૦ની સત્તા માત્ર ૩૦-૩૧ ના ઉદયે જ સંભવે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ ના ઉદયે બા. પર્યા. એકે. ના ૨
(૯૨,૮૮) સામા. લિ. ના ૮
(૯૨,૮૮) સામા. મનુ. ના ૮
(૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) ૨૪ ના ઉદયે બા. પર્યા. એકે. ના ૨
(૯૨,૮૮) ૨૫ ના ઉદયે વૈ. તિ. ના
(૯૨,૮૮) વૈ. મનુ. ના
(૯૨,૮૮) દેવના
(૯૨,૮૮) ૨૬ ના ઉદયે સામા. મનુ. ના
(૯૨,૮૮) સામા. લિ. ના ૨૮૮ ૪ ૨ (૯૨,૮૮) ૨૭ ના ઉદયે વૈ. તિ. ના
(૯૨,૮૮) વૈ. મનુ. ના ૮ ૮ ૨ (૯૨,૮૮) દેવના
૮
૨
(૯૨,૮૮)
ه
ه
ه
ه
ه
ه
X XXX X_X XX XX XX X
ه
ه
ه
ه
ه
ه
-૩૭૧ =
૩૭૧