________________
x
(૮૮)
x
x
x
x
એઋર્ષ સપ્તતિકા કર્મગ્રંથ ૭૯૮૫ સંવેધ આ પ્રમાણે –
અપર્યા. મનુ. પ્રાયો. ૨૫ ના બંધમાં જણાવેલ ૭૭૦૧ ઉદયભાંગાના સંવેધ મુજબ અહીં ૭૭૭૨ ઉદયભાંગાનો સંવેધ થાય છે. વિશેષ એટલે કે દેવના ૬૪ અને નારકીના ૫ ઉદયભાંગે એક ૮૮ નું જ સત્તાસ્થાન સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે દેવના નારકીના
(૮૮) ૨૫ ના ઉદયે દેવના
(૮૮) નારકીના
(૮૮) ૨૭ ના ઉદયે દેવના
(૮૮) નારકીના
૧ x ૧ (૮૮) ૨૮ ના ઉદયે દેવના
૧૬ x ૧ (૮૮) નારકીના ૧ ૪ ૧ (૮૮)
(૮૮) ૨૯ ના ઉદયે દેવના
(૮૮) નારકીના
1 x ૧ (૮૮) ૩૦ ના ઉદયે દેવના
૮ x ૧ (૮૮) દેવ પ્રાયો. ૨૮ના બંધના બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧). ઉદયભાંગાઃ- ૩૫૪૪ સત્તાસ્થાન:- ૨ (૮૮,૮૬)
અભવ્યને પહેલું ગુણઠાણું જ હોવાથી દેવ પ્રાયોગ્ય બંધ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ કરે. તેથી સામા. લિ. ના ૩૦, ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫ર અને વૈ. તિર્યંચના ૫૬ તથા સામા. મનુ. ના ૩૦ ઉદયના ૧૧૫ર અને વૈ. મનુ. ના ૩૨ એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા થાય. વૈ. તિ. અને વૈ. મનુ. ના દરેક ઉદયભાંગે ૮૮ ની સત્તા જ સંભવે. તથા સામાં. મનુ. અને સા. વિ. ના ઉદયભાંગે ૨ સત્તાસ્થાન ૮૮,૮૬ સંભવે.
સંવેધ આ પ્રમાણે –
x
૩૮૩