________________
ઈ
ભવ્ય અભવ્ય માર્ગણામાંનામકર્મ
૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ - ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૬૮ સત્તસ્થાન -૪ (૮૮,૮૬,૮૦,૭૮).
૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૦૪+૬૪ દેવના એટલે કુલ ૭૭૬૮ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે –
૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ થાય છે. ક્ત વિશેષ એટલે કે દેવના ૬૪ ઉદયભાંગે ૮૮ નું એક સત્તાસ્થાન જ સંભવે.
સત્તાસ્થાન
x
x
x
x
૨૧ ના ઉદયે દેવના ૨૫ ના ઉદયે દેવના
૮
૧ (૮૮) ૨૭ ના ઉદયે દેવના
૮
૧ (૮૮) ૨૮ ના ઉદયે દેવના
૧૬ * ૧ (૮૮) ૨૯ ના ઉદયે દેવના
૧૬ x ૧ (૮૮) ૩૦ ના ઉદયે દેવના
૮ ૧ (૮૮) શેષ સંવેધ ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જ જાણવો.
અપર્યા. મન. પ્રાયો. ૨૫ ના બંધના ૧ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૦૧ સત્તાસ્થાન - ૩ (૮૮,૮૬,૮૦)
૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૦૪ ઉદયભાંગામાંથી વૈ. વાયુના ૩ ઉદયભાંગા વિના શેષ સર્વ ભાંગા સંભવે છે.
અને સત્તાસ્થાન પણ ૭૮ વિના સંભવે છે. સંવેધ આ પ્રમાણે –
(૩૮૦),
૩૮૦