________________
ગીચારિત્ર માર્ગણામાંનામકર્મ
(૩૯) દેશવિરતિ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૨(૨૮,૨૯)
બંધભાંગા :-૧૬ ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
ઉદયભાંગા:- ૪૪૩ સત્તાસ્થાનઃ-૪(૯૩,૯૨,૮૯,૮૮)
દેશવિરતિ સંયમ પાંચમા ગુણઠાણે જ હોય છે. તેથી સંવેધ ૫ માં ગુણઠાણાના સંવેધ મુજબ જ જાણવો. (જુઓ પા.૨૦૫ થી ૨૦૮)
(૪૦) અવિરતિ સંયમ માર્ગણાએ નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૬(૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦).
બંધભાંગા -૧૩૯૪૨ ઉદયસ્થાનઃ- ૯(૨૧,૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૭૭૩ સત્તાસ્થાનઃ-૭(૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮)
અવિરતિ સંયમ ૧ થી ૪ ગુણઠાણા સુધી હોય છે. તેથી દેવ પ્રાયો. આહારક દ્ધિક સહિતનો = ૩૦-૩૧ બંધનો ન કરે એટલે ૩૦ ના બંધનો -૧, ૩૧ ના બંધનો ૧ અને ૦ અપ્રાયો. ૧ ના બંધનો ૧, એમ કુલ ૩ બંધભાંગા ન ઘટે, શેષ ૧૩૯૪૨ બંધભાંગા સંભવે.
આહા.મન.ના ૭, વૈ. મનુ.ના ઉદ્યોતવાળા ૩ અને કેવલીના ૮ એ પ્રમાણે ૧૮ ઉદયભાંગા વિના શેષ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે.
શ્રેણીના સત્તાસ્થાન અહીં ન સંભવે તેથી ૯૩ વિગેરે ૭ સત્તાસ્થાન સંભવે.
તિર્યંચ પ્રાયો. ૯૩૦૮ બંધભાંગાનો, મનુષ્ય પ્રાયો. ૪૬૧૭ બંધભાંગાનો અને નરક પ્રાયો. ૧ બંધભાંગાનો એમ કુલ ૧૩૯૨૬ બંધભાંગાનો સંવેધ સામાન્ય (ઘ) સંવેધ મુજબ જ જાણવો.
દેવ પ્રાયો. ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૭૫૯૨ સત્તાસ્થાન - ૩ (૯૨,૮૮,૮૬). . (૫૦૦) (૫૦૭૨)
સામા.તિ.ના ૪૯૦૪, વૈ.નિ.ના ૫૬, સામા.મનુ.ના ૨૬૦૦ અને વૈ.મનુ.ના ૩૨ એ પ્રમાણે કુલ ૭૫૯૨ ઉદયભાંગા સંભવે.
અહીં પણ સામાન્ય સંવેધમાં જણાવ્યા મુજબ સંખ્યાત વર્ષવાળા તિર્યંચને અપ. અવસ્થામાં સમ્યકત્વ ન માનીએ તો સા.તિ.ના ૪૯૦૪ ના બદલે ૨૩૫ર ઉદયભાંગા ઘટે જે કાઉસમાં લખ્યા છે.
૩૫૭