________________
% સપ્તતિકા કર્મગ્રંથ દેવ પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન -૫ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦)
ઉદયભાંગા :- ૨૩૪૬ સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯)
દેવ પ્રાયો. ૨૯ ના બંધક ફક્ત મનુષ્યો જ છે. તેથી સામા. મનુ. ના ૨૩૦૪, વૈ. મનુ. ના ૩૫ અને આહા. મનુ. ના ૭ એ પ્રમાણે કુલ ૨૩૪૬ ઉદયભાંગા સંભવે.
સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તે ભવમાં તીર્થકર થનારને દેવ પ્રાયોગ્ય ર૯નો બંધ હોય. તેઓને શુભ પ્રકૃતિઓનો જ ઉદય હોય. તેથી સા. મનુ. ના ૨૩૦૪ ના બદલે ૧૯૪ ઉદયભાંગા ઘટે તે પ્રમાણે ગણતાં કુલ ૨૩૬ ભાંગા ઘટે જે કસમાં બતાવ્યા છે. સંવેધ આ પ્રમાણે
ઉદયભાંગે સત્તાસ્થાન ૨૫ ના ઉદયે વૈ. મનુ. ના ૮ x ૨ (૯૩,૮૯)
આહા. મનુ. ના ૧ X ૧ (૯૩) ૨૭ ના ઉદયે વૈ. મનુ. ના ૮ x ૨ (૯૩,૮૯)
આહા. મનુ. ના ૧ x ૧ (૯૩) ૨૮ ના ઉદયે સામા. મનુ. ના ૫૭૬(૧) x ૨ (૯૩,૮૯)
વૈ. મનુ. ના ૯ × ૨ (૯૩,૮૯)
આહા. મનુ ના ૨ x ૧ (૩) ર૯ ના ઉદયે સામા. મનુ. ના ૫૭૬(૧) x ૨ (૯૩,૮૯)
વૈ. મનુ. ના ૯ × ૨ (૯૩,૮૯)
આહા. મનુ. ના ૨ x ૧ (૯૩) ૩૦ ના ઉદયે સામા. મનુ. ના ૧૧૫૨(૧૯૨) x ૨ (૯૩,૮૯)
વૈ. મનુ. ના ૧ ૪ ૨ (૯૩,૮૯) આહા. મનુ. ના ૧
૧ (૯૩)
૨૩૪૬ (૨૩૬) દેવ પ્રાયો. ૩૦ અને ૩૧ના બંધનો ૧-૧ નરક પ્રાયો. ૨૮ના બંધનો ૧ અને અપ્રાયોગ્ય ૧ના બંધનો ૧ એ પ્રમાણે કુલ ૪ બંધભાંગાનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ જ જાણવો.
x
x
x
x
x
x
૩૬૫