________________
દર્શન માર્ગણાનેવિશેનામકર્મ
N.
૫૬
દેવના
૭૦૭૭ ઉદયભાંગા નીચે પ્રમાણે થાય છે. ચઉરિન્દ્રિયના - ૧૬ (૨૧ના ઉદયના ૩ અને ૨૬ ના ઉદયના ૩ વિના) સા.તિના
૪૬૦૮ (૨૧ ના ઉદયના ૯ અને ૨૬ ના ઉદયના ૨૮૯ વિના) વૈ.તિ.ના - સામા. મનુ. ના. - ૨૩૦૪ (૨૧ ના ઉદયના ૯ અને ૨૬ ના ઉદયના ૨૮૯ વિના) વૈ. મનુ. ના. - ૩૫ આહા. મનુ. ના -
૪૮ (૨૧ ના ઉદયના ૮ અને ૨૫ ના ઉદયના – ૮ વિના) નારકીના
૩ (૨૧ ના ઉદયના ૧ અને ૨૫ ના ઉદયના – ૧ વિના)
કુલ ૭૦૭૭ ઉદયભાંગા ચક્ષુદર્શન બે ઉદયસ્થાન પછી જ સંભવે અને ત્યારે તેઉ-વાઉમાંથી ઉદૃવલના કરીને આવેલાને ચઉરિન્દ્રિય વિગેરેને મનુ દ્રિકનો બંધ થઈ જાય તેથી અવશ્ય સત્તમાં હોય તેથી ૭૮ ની સત્તાન સંભવે અને ૯ અને ૮ ની સત્તા ૧૪ માં ગુણઠાણે હોવાથી ન સંભવે. તેથી શેષ ૯ સત્તાસ્થાન સંભવે.
૨૩ના બંધના ૪, ૨૫ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ૮ વિના) વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિ. અને મનુ પ્રાયો. ૧-૧, વિકલે. પ્રાયો. ર૯-૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે કુલ ૬૯ બંધભાંગાનો સંવેધ સમાન છે.
૬૯ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગ - ૭૦૧૬ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦).
વૈ.મનુ. ના ઉદ્યોતવાળા ૩, આહા. મનુ. ના ૭, દેવના ૪૮ અને નારકીના ૩ એમ કુલ ૬૧ ઉદયભાંગા વિના ઉપર જણાવેલ ૭૦૧૬ ઉદયભાંગા સંભવે. સંવેધ આ પ્રમાણે –
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.તિ ના ૮
૨ (૯૨,૮૮). વૈ.મન.ના ૮ ૮ ૨ (૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.તિ.ના ૮ ૮ ૨ (૯૨,૮૮)
વૈ.મન.ના ૮ x ૨ (૯૨,૮૮)
x
X
૩૬ો .