________________
500Á માર્ગણામાં મોહનીય કર્મ 500
૧નું ઉદય સ્થાન વેદોદયના વિચ્છેદ પછી સંભવે છે. માટે અહીં વેદોદય માર્ગણા હોવાથી ન સંભવે.
પુરૂષવેદીને ૫ વિગેરે સત્તાસ્થાનો ૪ વિ. બંધસ્થાનોમાં સંભવે છે. તે વખતે વેદનો ઉદય ન હોવાથી એ બંધસ્થાનોનો અભાવ છે. તેથી સત્તાસ્થાનો પણ ન સંભવે.
એક પોતાના વેદનો ઉદય હોવાથી અહીં ચોવીસી ન થતાં અષ્ટક થાય છે.
અહીં ૨૨ થી ૯ સુધીના સર્વે બંધસ્થાનો સંભવતા હોવાથી મોહનીયના સામાન્ય સંવેધમાં જણાવ્યા પ્રમાણે ૪૦ અષ્ટક અને ૨૮૮ પદ અષ્ટક થાય છે પરંતુ ચોવીશી ન હોય.
પના બંધમાં એક પુ. વેદનો ઉદય વિવક્ષવાથી ૪ ઉદયભાંગા હોય છે. (૧૨ ઉ. ભાંગા ન થાય) કુલ ઉદયભાંગા ૩૨૪ થાય.
સામાન્ય સંવેધ કરતાં માત્ર ચોવીશીના બદલે અષ્ટક અને ઉદયભાંગામાં ઉપર પ્રમાણે તફાવત છે. તેથી અહિં ૯ના બંધ સુધીનો સંવેધ સામાન્ય સંવેધ મુજબ સંપૂર્ણ સંવેધ છે. ફક્ત ચોવીશીના બદલે પુરુષવેદમાં અષ્ટક જાણવા અને ૫ ના બંધનો સંવેધ આ પ્રમાણે
* બંધસ્થાન – ૫ નું
બંધભાંગા – ૧
ઉદય ઉદય ઉદય પદ સ્થાનક અષ્ટક ભાંગા અષ્ટક
૧ (૨નું) ૦ ૪
૭
સંક્ષિપ્તમાં બધા બંધસ્થાનનો સંવેધ
બંધસ્થાન બંધભાંગા ઉદય સ્થાન ઉદય અષ્ટક પદ અષ્ટક
૨૨
૨૧
૧૭
૧૩
૯
કુલ ૬
૪
૨
૨
ર
૧
૧૭
પદવૃંદ
૧૦,૯,૮,૭
૭,૮,૯
૬,૭,૮,૯
૫,૬,૭,૮
૪,૫,૬,૭
૨
८
८
८
૪
૧૨
८
८
૪૦
ઉ.ભાં.
૪૪૬ (૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧)
૨૬૮
સત્તાસ્થાન
૨૮૮
સત્તાસ્થાન
૨૮,૨૭,૨૬
૨૮
૬૮
૩૨
૯૨
૨૮,૨૭,૨૪,૨૩,૨૨,૨૧
૫૨
૨૮,૨૪,૨૩,૨૨,૨૧
૪૪
૨૮,૨૪,૨૩,૨૨,૨૧
૦ ૨૮,૨૪,૨૧,૧૩,૧૨,૧૧
૧૦