________________
500ર્ગ માર્ગણામાં મોહનીય કર્મ
બંધસ્થાન ૯ નું બંધ ઉદયસ્થાન ઉદય ષોડ.
ભાંગા
ર
0‘$‘h‘&
પદ ઉદય ષોડ. ભાંગા
પદવૃંદ
૪૪ ૧૨૮ ૭૦૪ ૨૮,૨૪,૨૩, ૨૨,૨૧
૩૭) સૂક્ષ્મસંપરાય
=
બંધસ્થાન :- ૦ ઉદયસ્થાન :- ૧ - (૧નું) સત્તાસ્થાન :- ૪ - (૨૮,૨૪,૨૧,૧)
ઉદયસ્થાન
૧
८
સ્ત્રીવેદીને પરિહાર ચારિત્ર ન હોવાથી અહીં ષોડશક થાય છે.
ઉદયભાંગા ઉપર સત્તાસ્થાન ઓઘસંવેધની જેમ. (જુઓ પા. ૨૮)
બંધભાંગા :ઉદયભાંગા :
ઉદયભાંગા
૧
૭-ઃ
ఊరిలో
:- 9
સૂક્ષ્મ સં. ચારિત્ર ૧૦મા ગુણઠાણે હોવાથી બંધનો અભાવ છે અને એક સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી ૧નું એક ઉદયસ્થાન સંભવે છે.
ઉપશમ શ્રેણીવાળાને આશ્રયી ૨૮, ૨૪ અને ૨૧ એ ત્રણ સત્તા અને ક્ષપક શ્રેણી આશ્રયી ૧નું એક સત્તાસ્થાન એ પ્રમાણે કુલ ચાર સત્તાસ્થાન સંભવે છે. ૧નું સત્તાસ્થાન ક્ષેપકને ૧૦ માના ચરમ સમય સુધી જ હોય.
બંધસ્થાન – ૦
૨૭૬
સત્તાસ્થાન
સત્તાસ્થાન
૨૮,૨૪,૨૧,૧
૩૮) યથાખ્યાત
યથાખ્યાત ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણ. સુધી હોવાથી ૧૧મા ગુણઠાણે બંધ અને ઉદયના અભાવે ઉપશામકને ૨૮, ૨૪ અને ૨૧ એ ત્રણ સત્તાસ્થાન સંભવે છે.
અહીં બંધસ્થાનક, બંધભાંગા, ઉદયસ્થાનક, ઉદયભાંગા, પદવૃન્દ ન હોય. ૩૯) દેશિવરિત
બંધસ્થાન :- ૧ - (૧૩ નું)
ઉદયસ્થાન ઃ
:- ૪ - (૫,૬,૭,૮) સત્તાસ્થાન :- ૫ - (૨૮,૨૪,૨૩,૨૨,૨૧)
બંધભાંગા :- ૨
ઉદયભાંગા :- ૧૯૨
દેશવિરતિ ચારિત્ર ૫મા ગુણઠાણે હોવાથી ૧૩નું એક બંધસ્થાન ૫ વિગેરે ચાર ઉદયસ્થાન અને ૨૮ વિ. પાંચ સત્તા. સંભવે.