________________
દર સપ્તતિકા કર્મગ્રંથ ૐ
એ પ્રમાણે કુલ ૩૫૬૧ ઉદયભાંગા થાય છે.
સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ થાય છે. ફક્ત વિશેષ એટલું કે નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન ઘટે. શેષ સંવેધ ઉપર ૨૪ બંધભાંગાના સંવેધ પ્રમાણે.
મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયભાંગા :- ૩૫૬૧
ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૬૧ ઉદયભાંગા જાણવા. સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. ફક્ત નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૯,૮૮ એ ત્રણ સત્તાસ્થાન ઘટે. એટલે ૮૯ ની સત્તા અધિક સમજવી.
(જુઓ પા. ૯૪-૯૫) દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ
ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૫૪ સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૯,૮૬)
૨૫ના ઉદયના
સામા.તિ.ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫૨, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, વૈ. મનુ.ના ૩૫ અને આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૩૫૫૪ ઉદયભાંગા સંભવે.
સંવેધ આ પ્રમાણે
૨૭ના ઉદયના
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
આહા.મનુ.ના
વૈ.તિ.ના
વૈ.મનુ.ના
આહા.મનુ.ના
ઉદયભાંગા
८
८
૧
८
८
૧
૩૨૫
x
X
జఠరుులివిడ
X
X
સત્તાસ્થાન
૨
ર
ર
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨)
(૯૨,૮૮)
(૯૨,૮૮)
(૯૨)