________________
લ્પચ્છ
હaછત્ર સપ્તતિકા કર્મગ્રંથ
(૧૬) મનોયોગ માર્ગણાને વિશે નામકર્મનો સંવેધ બંધસ્થાનઃ- ૮ (૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧) બંધભાંગા:-૧૩૯૪૫ ઉદયસ્થાનઃ- ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
ઉ.ભાંગા:- ૩પ૭ર સત્તાસ્થાન -૯ (૯૩,૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૯,૭૬,૭૫)
મનોયોગીને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થાના ઉદયસ્થાન અને ઉદયભાંગા સંભવે તેથી સામા. તિ. ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદય ૧૧૫ર, વૈ. તિ. ના ૫૬, સામાં. મન. ના ૩૦ ના ઉદયના ૧૧૫ર, વૈ. મનુ. ના ૩૫, આહા. મનુ. ના ૭, તીર્થકર કેવલીનો ૩૧ ના ઉદયનો ૧, દેવના ૨૯ ના (સ્વરવાળા) ઉદયના ૮, ૩૦ ના ઉદયના ૮ અને નારકીનો ૨૯ ના ઉદયનો ૧ એ પ્રમાણે કુલ ૩૫૭૨ ઉદયભાંગા સંભવે.
એકે ૪૨, વિકસેન્દ્રિયના ૬૬, અપ.તિ.૨૬૦૨, અપ. મનુ. ૧૧૫૦, દેવ.ના અપર્યાવસ્થાના ૪૮, નારકીના ૪, તીર્થ.-૭, કુલ – ૪૨૧૯ ઉદયભાંગા ન હોય.
૨૩ના બંધના ૪, ૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. ના ૮ ભાંગા વિના) વિકલે. પ્રાયો. ૩, અપર્યા. તિ. પ્રાયો. ૧, અપર્યા. મનુ. પ્રાયો. ૧૭,૨૯ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ અને ૩૦ ના બંધના વિકલે. પ્રાયો. ૨૪ એમ કુલ ૬૯ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
૭૮ની સત્તા શરીરથી અપ. તિર્યંચને હોય ત્યારે મનયોગ હોય નહીં અને ૮, ૯ની સત્તા અયોગીમાં હોય માટે ન હોય.
૬૯ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉ.ભાંગા:- ૩૫૪૪ સત્તાસ્થાનઃ- ૪ (૯૨,૮૯,૮૬,૮૦)
સામા.તિ.ના ૩૦-૩૧ ના ઉદયના ૧૧૫૨+૧૧૫૨, વૈ.તિ.ના પ૬, સામા. મનુ. ના ૩૦ ના ઉદયના ૧૧૫ર અને વૈ. મનુ. ના ૩ર એ પ્રમાણે કુલ ૩૫૪૪ ઉદયભાંગા સંભવે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૫ના ઉદયે વૈ.તિ.ના
(૯૨,૮૮). વૈ.મનુ.ના
(૯૨,૮૮) ૨૭ના ઉદયે વૈ.નિ.ના
(૯૨,૮૮).
(૯૨,૮૮) ૨૮ના ઉદયે વૈ.તિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના
(૯૨,૮૮) ર૯ના ઉદયે વૈ.તિ.ના
(૯૨,૮૮) વૈ.મનુ.ના
(૯૨,૮૮)
x
x
વૈ.મન.ના
x
ع ع ع ع ع ع ع
x
x
x
x
ع
૩૨૩