________________
ત્ર સપ્તતિકા કર્મગ્રંથ .
૬૯ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૬૮+૧૬ દેવના કુલ ૩૫૮૪ ઉદયભાંગા થાય. સંવેધ આ પ્રમાણે
૬૯ બંધભાંગાના સંવેધમાં ઉપર જણાવ્યા મુજબ સંવેધ જાણવો. પરંતુ વિશેષ એટલે કે દેવના ૧૬ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન ઘટે.
ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયે દેવના ૮ X ૨ (૯૨,૮૮)
૩૦ના ઉદયે દેવના ૮ ૪ ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ૬૯ બંધભાંગામાં જણાવ્યા મુજબ જાણવો.
પંચે. તિ. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એમ કુલ ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે –
૯૨૧૬ ભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૩૫૮૫ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૩૫૮૪+૧ નારકીનો એમ કુલ ૩૫૮૫ ઉદયભાંગા સંભવે.
સંવેધ આ પ્રમાણે
૨૪ બંધભાંગાના સંવેધ મુજબ સંવેધ જાણવો. ફક્ત વિશેષ એટલે કે નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન સંભવે.
ર૯ ના ઉદયે નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન. શેષ સંવેધ ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો.
દેવ પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૮૫ સત્તાસ્થાનઃ - ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦)
ઉપર ૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં ઉપર જણાવ્યા મુજબ ૩૫૮૫ ઉદયભાંગા હોય છે.
૩૩૦