________________
Sake
માર્ગણામાં આયુષ્ય કર્મ
મતિજ્ઞાનાદિ ત્રણેય જ્ઞાન ચારે ગતિના જીવોને હોય છે. પરંતુ તે જ્ઞાનવાળા દેવ અને નારક મનુષ્યાયુનો જ બંધ કરે તથા તિર્યંચ અને મનુષ્ય, દેવાયુનો જ બંધ કરે. તેથી તેઓને બંધકાળના શેષ ભાંગા ન સંભવે પણ બંધ પછીના સર્વે ભાંગા સંભવે. તેથી દેવ-નારકને તિર્યંચાયુના બંધનો ૧૧ અને તિર્યંચ-મનુષ્યને દેવાયુ વિના બંધકાળના શેષ ૩-૩ એ પ્રમાણે પૂર્વોક્ત ૨૮ માંથી ૮ બાદ કરતાં શેષ ૨૦ ભાંગા સંભવે.
(પૂર્વે કોઈ પણ આયુષ્યનો બંધ કરી પછી મતિજ્ઞાનાદિ પ્રાપ્ત કરી શકે છે. તેથી બંધકાળ પછીના સર્વે ભાંગા ઘટે. આ પ્રમાણે જ્યાં બંધકાળ પછીના સર્વ ભાંગા સંભવતા હોય, ત્યાં આ પ્રમાણે વિચારવું.)
મનઃપર્યવજ્ઞાન સંયમીને જ હોય છે અને તે દેવાયુનો જ બંધ કરે. બંધ પછીના સર્વે ભાંગા સંભવે તેમજ બંધકાળ પહેલોનો એક એમ ૬ વિકલ્પ સંભવે છે. તે આ પ્રમાણે
ઉદય
- a y so
બંધ
દેવાયુ
મનુષ્યાયુ
મનુષ્યાયુ
૮) સંયમ
મનુષ્યાયુ
મનુષ્યાયુ
મનુષ્યાયુ
મનુષ્યાયુ
સત્તા
મનુષ્યા
દેવ-મનુષ્યાયુ
નરક-મનુષ્યાયુ
તિર્યંચ-મનુષ્યાયુ
મનુ-મનુષ્યાયુ
દેવ-મનુષ્યાયુ
કેવળજ્ઞાનીને આયુ. ના બંધ કાળના અને બંધ પછીના ભાંગાનો અભાવ છે. તેથી એક ભાંગો જ સંભવે છે. તે આ પ્રમાણે
બંધ
ઉદય
સત્તા
૧)
મનુષ્યાયુ
મનુષ્યાયુ
મતિઅજ્ઞાન વિગેરે ત્રણ અજ્ઞાન ચારે ગતિના જીવોને હોય છે. તેથી પૂર્વોક્ત ૨૮ ભાંગા
સંભવે છે.
ઉત્તરભેદ
સામા. છેદો, પરિહાર
સૂક્ષ્મસંપરાય, યથાખ્યાત
દેશિવરિત
અવિરત
બંધકાળ પૂર્વે બંધકાળે
૨૪૬
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
બંધકાળ પછી
ભાંગા
૬
ર
૧૨
૨૮