________________
૨૮
Sા
૬૪
હકીર્થ સપ્તતિકા કર્મગ્રંથ
કષાય ૪ x ૨ યુગલ ર વેદ = ૧૬ બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય ષોડ. ૫દ ષોડ. સત્તાસ્થાન
૨૨ ૬ ૭,૮,૯,૧૦ ૮ ૬૮ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ ૪ ૩૨ ૧૭ ૨ ૬,૭,૮,૯ ૧૨ ૯૨ ૨૮,૨૭,૨૪,૨૨, ૨૧ કુલ ૩ ૧૨ ૫ ૨૪ ૧૯૨
અહીં વિસ્તૃત સંવેધ નરક ગતિ પ્રમાણે છે. પણ અષ્ટકની જગ્યાએ ષોડશક સમજવા.
(૫) એકે. (૬) બેઈ (૭) તેઈ (૮) ચઉ (૯) પૃથ્વી (૧૦) અપ. (૧૧) વન. બંધસ્થાન :- ૨ – (૨૨, ૨૧,) બંધમાંગ - ૧૦ ઉદયસ્થાન - ૪ - (૭,૮,૯,૧૦) સત્તાસ્થાન :- ૩ – (૨૮,૨૭,૨૬)
એકે વિગેરે ૭ માર્ગણામાં પ્રથમના બે ગુણ હોવાથી ૨૨ અને ૨૧ એ પ્રમાણે બે બંધસ્થાન સંભવે છે.
સામાન્યથી ૨૨ના બંધમાં ૭નું ઉદયસ્થાન જે અનં. રહિતનું છે. અનં. ની વિસંયોજના કરીને આવેલા છે. તે એકે. વિગેરેને ન સંભવે. કારણ ત્યાં અનં. ની વિસંયોજના કરતો નથી અને મિથ્યાત્વ ગુણઠાણે અનં. ના ઉદય વિના જીવ મરે નહિં. તેથી પૂર્વભવમાંથી આવેલો પણ ન સંભવે તેથી ૨૨ના બંધમાં ૮, ૯ અને ૧૦ એ ત્રણ ઉદયસ્થાન સંભવે.
૨૨ અને ૨૧ નો બંધ હોવાથી ૨૮, ૨૭, ૨૬ એ ત્રણ સત્તા. સંભવે એકે. વિ. ૭ને એક નપું. વેદનો જ ઉદય હોવાથી ચોવીશીને બદલે અષ્ટક થાય.
૨૨ના બંધમાં ૮ વિ. ત્રણ ઉદયસ્થાન હોવાથી ૪ અષ્ટક થાય.
સામાન્ય સંવેધ બંધસ્થાન બંધભાંગા ઉદયસ્થાન ઉદય અષ્ટક પદ અટક સત્તાસ્થાન ૨૨ ૬ ૮,૯,૧૦ ૪ ૩૬ ૨૮,૨૭,૨૬ ૨૧ ૪ ૭,૮,૯ --૪ ૩૨ ૨૮ કુલ ૨ ૧૦ ૪ ૮ ૬૮ ૩
૨૬૫)