________________
સત્તા
Sત્ર સપ્તતિકા કર્મગ્રંથ ઋક્ષ્મી મતિ વિગેરે ત્રણ જ્ઞાન ૪ થી ૧૨ ગુણ. સુધી હોય છે. તેથી ત્યાં નીચના બંધના ત્રણ અને ૧૪ મા ગુણઠાણાનો એક એ પ્રમાણે ચાર વિના શેષ ૩ ભાંગા સંભવે. બંધ ઉદય
સત્તા ૧ ઉચ્ચ નીચ
નીચ-ઉચ્ચ ૨ ઉચ્ચ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૩ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ
મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણ. સુધી હોય છે. તેથી ત્યાં નીચનો બંધ અને ઉદય ન હોય. અને ૧૪ મા ગુણઠાણાનો ભાંગો પણ ન સંભવે તેથી ૨ વિકલ્પ સંભવે.
બંધ ઉદય ૧ ઉચ્છ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૨ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ કેવલજ્ઞાનીને ૧૩ અને ૧૪ એ બે ગુણઠાણા છે. તેથી અબંધના ૨ વિકલ્પ સંભવે. બંધ ઉદય
સત્તા ૧ ૦ ઉચ્ચ નીચ-ઉચ્ચ ૨ ૦ ઉચ્ચ
ઉચ્ચ મતિ અને શ્રુત અજ્ઞાનીને અબંધ સિવાયના શેષ ૫ ભાંગા વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ જાણવા. આ બન્ને અજ્ઞાન ૧ થી ૩ ગુણ. સુધી દરેક જીવોને હોય છે.
વિર્ભાગજ્ઞાન ઉચ્ચ ગોત્રની ઉદ્વલના કરેલો ન પામે તેથી દેવગતિ માર્ગણામાં જણાવ્યા પ્રમાણે ૪ ભાંગા જાણવા. કારણ કે વિર્ભાગજ્ઞાન પામતાં પહેલાં ઉચ્ચનો બંધ થઈ જાય. ૮) સંયમ ઉત્તરભેદ
ભાંગા સામાં. છેદો, પરિહાર, સૂક્ષ્મ ૧ યથાખ્યાત દેશવિરત
અવિરત સામાયિક વિગેરે ચાર ચારિત્રીને નીચનો બંધ અને નીચનો ઉદય ન હોય અને બંધનો અભાવ ન હોય. તેથી એક જ ભાંગો સંભવે. કેટલાક આચાર્યના મતે દેશવિરતિમાં પણ ઉચ્ચનો જ ઉદય કહ્યો છે. તિર્યંચમાં નીચનો ઉદય હોય. (જુઓ સપ્તતિકા ભાષ્ય ગા. ૧૮ની ટીકા.)
૧)
જે
જે
૨૫૫