________________
000માર્ગણામાં ગોત્ર કર્મ 50
બંધ
ઉદય
સત્તા
ઉચ્ચ
ઉચ્ચ
નીચ-ઉચ્ચ
યથા. ચારિત્ર ૧૧ થી ૧૪ ગુણ. સુધી છે. તેથી કેવલજ્ઞાન માર્ગણામાં જણાવ્યા મુજબ ૨
ભાંગા જાણવા.
દેશવિરતિ ચારિત્રે નીચનો બંધ નથી. અને અબંધ પણ નથી. તેથી ઉચ્ચના બંધના બે વિકલ્પ
સંભવે.
૧
૧
4142
૨
બંધ
ઉચ્ચ
ઉચ્ચ
ઉદય
નીચ
ઉચ્ચ
અવિરતિ ચારિત્રે વેદ માર્ગણામાં જણાવ્યા પ્રમાણે ૫ ભાંગા જાણવા (૧ થી ૪ ગુણ. સુધી અવિરતિ દરેક જીવોને હોય છે.)
૯) દર્શન
ઉત્તરભેદ
અચક્ષુદર્શન
ચક્ષુદર્શન
અવધિદર્શન
કેવલદર્શન
સત્તા
નીચ-ઉચ્ચ (મનુષ્યને ન હોય) નીચ-ઉચ્ચ
અચક્ષુદર્શન ૧ થી ૧૨ ગુણ. સુધી દરેક જીવોને હોય છે. તેથી કાયયોગમાં જણાવ્યા મુજબ ૬ ભાંગા સંભવે છે.
ભાંગા
૬
૫
૩
ચક્ષુદર્શનને વિષે મનોયોગ અને વચનયોગમાં જણાવ્યા મુજબ પહેલા અને છેલ્લા ભાંગા વિના ૫ ભાંગા જાણવા.
અવધિદર્શન ૪ થી ૧૨ ગુણ. સુધી હોવાથી મતિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાનમાં જણાવ્યા મુજબ ત્રણ ભાંગા સંભવે છે.
ઉત્તરભેદ
કૃષ્ણ, નીલ, કાષોત
તેજો પદ્મ શુકલ
કેવલદર્શનને કેવલજ્ઞાનમાં જણાવ્યા મુજબ ૨ વિકલ્પો જાણવા.
૧૦) લેશ્યા
ભાંગા
૨૫૬
૫
૪
૫