________________
ર્ગ માર્ગણામાં આયુષ્ય કર્મ
સંશી જીવો ચારે ગતિમાં તત્તપ્રાયોગ્ય દરેક આયુ. નો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા.
અસંજ્ઞી તિર્યંચ અને મનુષ્યો જ હોય છે. તેમાં પણ અસંજ્ઞી પર્યાપ્તા તિર્યંચો ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. તેથી ત્યાં તિર્યંચગતિવાળા ૯ ભાંગા જાણવા તથા
મનુષ્યો અસંજ્ઞી અપર્યાપ્તા જ હોય. તેઓ તિર્યંચ અને મનુષ્યનું જ આયુ. બાંધે તેથી તેઓને દેવ-નરકાયુના બંધકાળના અને બંધકાળ પછીના ૨-૨ એ પ્રમાણે ૪ ભાંગા વિના શેષ ૫ ભાંગા સંભવે એમ અસંજ્ઞીને કુલ ૧૪ વિકલ્પો સંભવે છે.
૧૪) આહારી ઉત્તરભેદ
૧)
આહારી
અણાહારી
આહારી ચારે ગતિના જીવો તત્તપ્રાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરતા હોવાથી પૂર્વોક્ત ૨૮ ભાંગા જાણવા.
%o
૪)
૨)
અણાહારીપણું વિગ્રહગતિમાં, ૧૩ મા ગુણઠાણે કેવલી સમુ. માં અને ૧૪ મા ગુણઠાણે હોય છે. ત્યાં આયુ. નો ધંધકાળ પૂર્વેનો ચારેય આયુષ્યનો ૧-૧ ભાંગો હોય છે. આમ ૪ ભાંગા સંભવે છે. તે આ પ્રમાણે –
બંધ
ઉદય
૦ ૦ ૦
૧) ગતિ
૧)
૨)
૪)
નરકાયુ
તિર્યંચાયુ
નરક
તિર્યંચ
સત્તા
નરકાયુ
તિર્યંચાયુ
મનુષ્ય
દેવ
ભાંગા
૨૮
૪
મનુષ્યાયુ
દેવાયુ
૬૨ માર્ગણાને વિષે ગોત્રકર્મનો સંવેધ
ઉત્તરભેદ
ભાંગા
ર
મનુષ્યાયુ
દેવાયુ
૨૫૦
૩
૬