________________
05 ગુણસ્થાનકમાં નામકર્મ 80008
૮માં વિગેરે ગુણસ્થાનો સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તા મનુષ્યોને જ હોય છે, ત્યાં પ્રમાદ ન હોવાથી લબ્ધિ ન ફોરવે તેથી વૈક્રિય કે આહા. નો ઉદય હોય નહિ, તેથી સામા. મનુ. નું એક ૩૦ નું જ ઉદયસ્થાન હોય છે. આઠમા ગુણઠાણાથી શ્રેણી હોય છે. તેથી ત્યાં પ્રથમના ત્રણ સંઘયણ જ સંભવે.
સંઘ.
સંસ્થા.
વિહા.
સ્વર.
૩ ૪ ૬ X ર X ર =
૭૨ ઉદયભાંગા થાય છે.
આઠમા ગુ. ના છઠ્ઠા ભાગ સુધી દેવ પ્રાયો. ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ નો બંધ થતો હોવાથી અનુક્રમે ૮૮/૮૯/૯૨/૯૩ એ ચાર સત્તાસ્થાન અને આઠમાં ગુણ. ના સાતમા ભાગે અપ્રાયોગ્ય ૧ ના બંધમાં પણ આ ચારેય સત્તાસ્થાન સંભવે છે, કેમ કે પૂર્વના ચારે પ્રકારના બંધસ્થાનકવાળા ૭માં ભાગમાં પ્રવેશ કરતાં ૧ ના બંધસ્થાનકવાળા બને છે.
દેવ પ્રાયોગ્ય ૨૮નો બંધ
બંધભાંગો ૧
૩૦ના ઉદયે
દેવ પ્રાયોગ્ય
૩૦ના ઉદયે
દેવ પ્રાયોગ્ય
૩૦ના ઉદયે
દેવ પ્રાયોગ્ય
૩૦ના ઉદયે
અપ્રાયોગ્ય
૩૦ના ઉદયે
ઉદયભાંગા
સામા.મનુ.ના
૨૯નો બંધ
સામા.મનુ.ના
૩૦નો બંધ
સામા.મનુ.ના
૩૧નો બંધ
સામા.મનુ.ના
૧નો બંધ
સામા.મનુ.ના
૭૨
બંધભાંગો ૧
૭૨ (૨૪)
બંધભાંગો ૧
૭૨
બંધભાંગો ૧
બંધભાંગો ૧
૭૨
સત્તાસ્થાન
८८
૮૯
૭૨ (૨૪) ૯૩
૯૨
૨૧૫,
૧
૧
૧
૧
૯૩,૯૨,૮૯,૮૮ ૪
(૨૪ × ૪) (૪૮ ૪ ૨-૯૨,૮૮)
નીચેની વિગત સાતમા ગુણસ્થાનકમાં પણ સમજવી.
જિન નામ અને આહા. દ્વિકમાંથી જેનો બંધ હોય તેની સત્તા પણ હોય અને તે બન્નેમાંથી જેની સત્તા હોય તેનો બંધ પણ હોય જ. તેથી સત્તા હોય તેનો બંધ પણ હોય
જ. તેથી