________________
5 સપ્તતિકા કર્મગ્રંથ 600
કૃષ્ણાદિ ત્રણ લેશ્યાને ૧ થી ૪, તેજો પદ્મને ૧ થી ૭ ગુણ હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ
સંભવે.
શુક્લ લેશ્યાને ૧ થી ૧૩ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ ભાંગા જાણવા.
૧૧) ભવ્ય
ઉત્તરભેદ
ભાંગા
૧)
ર
૨)
૧
(૫ - ૫ - ૫)
ભવ્યને સર્વ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો જાણવા. અભવ્યને પ્રથમ જ ગુણ. હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ જાણવો.
૧૨) સમ્યકત્વ
૧)
૨)
ભવ્ય
અભવ્ય
ઉત્તરભેદ
ઉપ. ક્ષાયિક
ક્ષાયો. મિશ્ર, સાસ્વા., મિથ્યા
(૫ - ૫ - ૫)
ઉપ. સમ. ને ૪ થી ૧૧ અને ક્ષાયિક સમ. ને ૪ થી ૧૪ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો
જાણવા.
૧
૨)
ક્ષાયો. વિગેરે ચારને ૧૧ વિ. ગુણઠાણાનો અભાવ હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ જાણવો. ૧૩) સંજ્ઞી ઉત્તરભેદ
ભાંગા
ર
33
૧
સંશી
અસંજ્ઞી
ભાંગા
૨
૧
(૫ - ૫ - ૫)
સંશીને સર્વ ગુણઠાણા હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પ જાણવા. અસંજ્ઞીને પ્રથમના બે ગુણ. હોવાથી પ્રથમનો ૧ વિકલ્પ જાણવો.
૧૪) આહારી
ઉત્તરભેદ
આહારી
અણાહારી
૨૩૧
ભાંગા
૨
૧
(૫ - ૫ - ૫) આહારીને ૧ થી ૧૩ ગુણ. હોવાથી પૂર્વોક્ત ૨ વિકલ્પો જાણવા. અગાહારીપણું વિગ્રહગતિમાં હોય ત્યારે ૧લું, ૨ જું અથવા ૪થું એ ત્રણમાંથી કોઈ પણ એક ગુણઠાણું હોય છે. તેથી ત્યાં પ્રથમનો ૧ ભાંગા સંભવે. અણાહારીપણું ૧૩ મે કેવલી સમુ. વખતે અને ૧૪ મા ગુણઠાણે પણ હોય છે અને ત્યાં વિકલ્પનો અભાવ છે.