________________
ગુણસ્થાનકમાં આયુષ્યકર્મ
આયુષ્યનો બંધ ન હોય પરંતુ દેવાયુઃ બાંધી શ્રેણી ચડે તેને દેવાયુષ્યની પણ સત્તા હોય તેથી બે ભાંગા તથા ૧૨ થી ૧૪ ગુણઠાણે અબધ્ધાયુઃ હોય તેથી ૧ ભાંગો જ સંભવે.
અહીં ૮ થી ૧૧ ગુણઠાણે દેવાયુની સત્તા ઉપશમ શ્રેણીને આશ્રયી સંભવે, કારણ પૂર્વે દેવાયુ બાંધી ઉપશમ શ્રેણી કરે છે. એ સિવાયના શેષ ત્રણ આયુષ્યનો બંધક શ્રેણી કરતો નથી તથા અબધ્ધાયુ પણ ઉપશમ શ્રેણી કરે છે. એમ ઉપશામકને આશ્રયી ૨ ભાંગા અને ક્ષપકશ્રેણી તો અબધ્ધાયુષ્ક જ કરે તેથી ક્ષપકને આશ્રયી ૧ ભાંગો જ સંભવે તથા ૧૨ થી ૧૪ ગુણ. માં અબધ્ધાયુ જ હોય એટલે ૧ ભાંગો હોય.
ગુણસ્થાનને વિષે આયુષ્ય કર્મનો સંવેધ
(૧) મિથ્યાત્વે : (૨૮)
૧લા ગુણઠાણે ચારે ગતિના જીવો વર્તતા હોય છે અને તત્પ્રાયોગ્ય દરેક આયુષ્યનો બંધ કરે છે. તેથી નારકના-પાંચ, તિર્યંચના -૯, મનુષ્યના-૯ અને દેવના-૫ એ પ્રમાણે ૨૮ ભાંગા થાય
છે.
સામાન્યથી આયુષ્ય કર્મના જણાવ્યા મુજબ ૨૮ ભાંગા અહીં જાણવા.
(૨) સાસ્વાદને ઃ (૨૬)
:
રજા ગુણઠાણે ચારે ગતિના જીવો વર્તતા હોય છે. મનુષ્ય અને તિર્યંચ સાસ્વાદને નરકાયુ ન બાંધે તેથી નીચે પ્રમાણે ૨૬ ભાંગા થાય છે.
૧
ર
૩
૪
૫
તારકના
બંધ ઉદય સત્તા
નરક
નરક-તિર્યંચ
તિર્યંચ
મનુષ્ય
નરક
નરક
નરક
નરક
નરક
બંધ
ઉદય
દેવ
તિર્યંચ દેવ
નરક-મનુષ્ય મનુષ્ય દેવ
નરક-તિર્યંચ
દેવ
નરક-મનુષ્ય
દેવ
૧૫૧
દેવના
સત્તા
દેવ
દેવ-તિર્યંચ
દેવ-મનુ.
દેવ-તિર્યંચ
દેવ-મનુ.
-
—
-
બંધકાળપૂર્વ
બંધકાળે
બંધકાળે
બંધકાળ પછી
બંધકાળ પછી