________________
દીકરીનામ કર્મનો સંઘર્ષ
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિનનામ સહિત છે. તેના બંધક સમકિતી દેવ અને નારક છે. તેથી દેવના-૬૪ અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૬૯ ઉદયભાંગા છે.
મનુષ્ય પ્રાયોગ્ય ૩૦નો બંધ જિનનામ સહિત સમ્યગ્દષ્ટિ દેવ અને નારક કરે છે. જિનનામ સહિત હોવાથી દેવના ૬૪ ઉદયભાંગે ૯૩/૮૯ એ બે સત્તાસ્થાન સંભવે અને નારકીના ૫ ઉદયભાંગે એક ૮૯નું સત્તાસ્થાન સંભવે છે. કારણ આહા.ક્રિક અને જિનનામ એ પ્રમાણે ઉભયની સત્તાવાળો જેમ મિથ્યાત્વે ન જાય તેમ નરકમાં પણ જતો નથી. તેથી નરકમાં ૯૩ની સત્તાન સંભવે. જસ્ટ તિર્થીગરાહારગાણિ જગવં સંતિ સોનેરઇસુનઉવવજ્જઈ (ચૂર્ણિ.).
સંવેધ આ પ્રમાણે ૨૧નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન દેવતાના
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯) ૨૫નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯) ૨૭નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન દેવના
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯) ૨૮નો ઉદય
ઉદયભાંગા સત્તાસ્થાન દેવના
૧૬
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯) ૨૯નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન દેવના
૨ (૯૩,૮૯) નારકીના
૧ (૮૯). ૩૦નો ઉદય
ઉદયભાંગા
સત્તાસ્થાન દેવના
૨ (૯૩,૮૯)
દેવતાના
૧૬
૧૦૦)