________________
૩૦ના ઉદયના સામા. તિર્યંચના
વૈક્રિય તિર્યંચના
સામા. મનુષ્યના
૩૧ના ઉદયના સામા. તિર્યંચના
જીવસ્થાનકમાં નામકર્મ
ઉદયભાંગે
૧૭૨૮
८
૧૧૫૨
૧૧૫૨
સત્તાસ્થાન
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૨ (૯૨,૮૮)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
૪ (૯૨,૮૮,૮૬,૮૦)
એકે. પ્રાયોગ્ય ૨૫ના બંધના ૮ (બાદર પર્યાપ્તના)અને ૨૬ના બંધના –૧૬ એ પ્રમાણે કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે.
કારણ કે ચોવીસે બંધભાંગા તિર્યંચ, મનુષ્યો અને દેવો પણ બાંધે છે.
૨૪ બંધભાંગાનો સંવેધ
બંધસ્થાન : ૨ (૨૫,૨૬) બંધભાંગા : ૨૪
ઉદયસ્થાન : ૮ (૨૧,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧)
ઉદયભાંગા : ૭૬૫૬
સત્તાસ્થાન : ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮)
૨૫અને ૨૬ એ બે બંધસ્થાન અને ૨૪ બંધભાંગા ઉપર જણાવ્યા મુજબ છે. તેમાં આ પ્રમાણે ઉદયભાંગા અને સત્તાસ્થાન હોય છે.
:
આ ૨૪ બંધભાંગા તિર્યંચ મનુષ્યો અને દેવો બાંધે છે. તેથી સામા. તિર્યંચના : ૪૯૦૪ વૈક્રિય તિર્યંચના – ૫૬ સામા. મનુ. ના ૨૬૦૦, વૈક્રિય મનુષ્યના ૩૨ (ઉદ્યોતના - ૩ વિના) અને દેવના-૬૪ એ પ્રમાણે કુલ ૭૬૫૬ ઉદયભાંગા સંભવે. (પૂર્વોક્ત સંજ્ઞીના ૭૬૭૧માંથી વૈ. મનુ. ના ઉદ્યોતવાળા -૩, આહા, મનુ. ના – ૭ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૧૫ ઉદયભાંગા ન સંભવે)
૬૮ બંધભાંગામા જણાવ્યા પ્રમાણે ૭૫૯૨ ઉદયભાંગામાં સત્તાસ્થાન હોય અને દેવના ૬૪ ઉદયભાંગે ૯૨૨૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે છે.
૧૩૭
ઉપર મુજબ સત્તાસ્થાનો તે પ્રમાણે છે.
તિર્યંચ અને મનુષ્યના ઉદયભાંગે સત્તાસ્થાન ૬૮ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા પ્રમાણે જાણવા. ફક્ત અહીં દેવના ૬૪ ઉદયભાંગે ૯૨/૮૮ એ બે સત્તાસ્થાન જાણવાં.
સંવેધ આ પ્રમાણે –