Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ અંક ૧-૨ ચતુર્થ વર્ષારંભ વિશેષાંક :
: ૧૦૩
આવી સાષ્ટાંગ પ્રણામ કર્યા. મુનિએ ધર્મ. દ્રવ્ય પાછું ન આપ્યું. આ પાપમાંથી કઈ લાભ આપે. બને ભાઈઓ દીન બની છેડાવવા પ્રયત્ન કરે છે, તેઓ તેને ખેટે જ્ઞાની ગુરુભગવંતના ચરણે આગળ બેસી બચાવ કરતા, આવું દુષ્કર્મ કરવાથી તમે ગયા. દ્રારિદ્રપણુનું વર્ણન શરૂ કરી દીધું. બન્ને જણા મરીને પહેલી નરકે ગયા, આ સુણતાં ગુરુભગવંત બોલ્યા હે પૂન્ય- ત્યાંથી બે ઈદ્રિયપણામાં આવ્યા. ત્યાંથી વાને, મારી વાત શાંત ચિત્તે સાંભળો. મારી બીજી નરકે ગયા, ત્યાંથી ગધાદિ
ચંદ્રપુર નગરને વિષે જિનદાસ અને પક્ષીઓ થયા, ત્યાંથી ત્રીજી નરકે ગયા, જિનદત્ત નામના બે શ્રેષ્ઠિઓ હતા. જેને એવી રીતે એક એક ભવ તિર્યંચને અને ધર્મના પરમ ઉપાસક હતા. અનેક ગુણેથી ' નરકગતિને કરી અનુક્રમે સાતમી નરક સુધી શોભતા અને ધન-ધાન્યથી ભરેલા તેઓના ગયા. ત્યારબાદ એકેદ્રિય, બેઈદ્રિય તેઇદ્રિય, ગૃહ હતા. મહાજનના મેવડી થઈને પાંચ રિઇન્દ્રિય વિગેરેમાં દસ હજાર ભવેને વિષે પ્રકારના દ્રવ્યની સુંદર વ્યવસ્થા કરતા હતા. જઈને બહુ જ દુઃખ પામ્યા. - આરાધનાના દિવસોમાં શ્રાવકોએ સારી
અનુક્રમે ભ્રમણ કરતાં તમારા કર્મો એવી સાધારણ તથા જ્ઞાનદ્રવ્યની ટીપ કરી.
કાંઈ હળવા થવાથી તમે આ ભવે મનુષ્ય બન્નેના રક્ષણની જવાબદારી શ્રી સંઘે
જન્મ પામ્યા. ભરયુવાનીમાં બાર કેટી તેઓ ઉપર નાખી. તે બન્નેનું રક્ષણ તેઓ કરવા લાગ્યા. દિન પ્રતિદિન વૃદ્ધિ થાય
સુવર્ણ ગુમાવ્યું. દેશાટન કરતાં અગીયાર
વખત ઉપાર્જન કરેલું ધન પણ નષ્ટ કર્યું. તેની ચિંતા તેઓ કરતા હતા.
આ રીતે બાર-બાર વખત નિર્ધની બન્યા. સમય જતાં એક દિવસ જિનદતે એક લહિયા પાસે પુસ્તક લખાવ્યું. તેને ઉપ
કર્મસારે જે જ્ઞાનદ્રવ્ય ભગવ્યું તેના ભોગ પણ પિતે જ કરતા હતા. દ્રવ્ય પ્રતાપે તેમને અજ્ઞાનપણુ તેમજ દાસ્યાદિકના ચુકવવાના દિવસે અન્ય કઈ દ્રવ્યના અભાવે દુઃખે પ્રાપ્ત થયા. ગુરુ મુખથી પિતાને આ પણ જ્ઞાન છે, તેમ ચિંતવી જ્ઞાન- પૂર્વભવ સાંભળવાથી તે બન્નેને જાતિ દ્રવ્યમાંથી બાર દ્રમ લહિયાને આપ્યા. મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ગુરૂદેવ પાસે
તે જ પ્રમાણે જિનદાસે સાધારણ આનું પ્રાયશ્ચિત માગવા લાગ્યા. દ્રવ્યના બાર દ્રમ સાતક્ષેત્રની યોગ્યતાથી બાર-બાર દ્રમના પ્રાયશ્ચિત પદે હજાર આ શ્રાવકને પણ ગ્ય છે અને હું પણ હજારગણું દ્રવ્ય ઉત્પન્ન થાય ત્યારે જ્ઞાન પરમ શ્રાવક છું એવું વિચારી બીજા ખાતે તથા સાધારણ ખાતે તરત જ આપી દ્રવ્યના અભાવથી પોતાના ગાઢ કારણે દેવું તે નિયમ ગ્રહણ કર્યો. તે જ અવબાર દ્રમને ઉપયોગ કર્યો.
સરે લાભાંતરાય કર્મ દૂર થયું. નગતમે બને એ ઉપભોગમાં લીધેલું રમાં જઈ વેપારાદિ કરવાથી ધનની