Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪: અંક ૧-૨ ચતુર્થ વર્ષારંભ વિશેષાંક :
: ૧૦૧
ઉપાર્જન કરેલ દ્રવ્યની હાનિ કરવાવાળ બંને દિકરાઓને લગ્નગ્રંથીથી જોડી દીધાં. થાશે અને દુઃખી દુઃખી થશે, પણ ધન સંસ્કારી કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. કમાવવામાં કુશળ થશે અર્થાત્ વેપાર કર- દુનિયાનો નિયમ છે કે “એ પગમાંથી ચાર વામાં હોંશીયાર થશે, લક્ષ્મી તેના ઘરમાં પગ થાય એટલે લાતમલાતી શરૂ થઈ વાસ નહી કરે.
જાય.” તે નિયમ અનુસાર ઘરમાં રગડાઆવું અણગમતું સાંભળવાથી શેઠનું ઝઘડા શરૂ થઈ ગયા. બંને ભાઈઓ પણ મેટું વિલખું પડી ગયું. કેટકેટલાં અરમાને સામસામે આવી જતા. રાજ કંકાસ જોઈ પત્તાના મહેલની જેમ તુટી પડયા, સાચું માતા-પિતા પણ કંટાળ્યા. તેઓ પણ ખેદ ખોટું કરીને પુત્ર માટે ધન ઉપાર્જન કર્યું કરવા લાગ્યા. આપેલી સમજણ પણ એળે અને પુત્રેતો નિર્ધની બની બેસવાના. આ જતી હતી, આથી પિતાશ્રીએ બંનેને ૧૨બંને મારી આબરૂનું દેવાળું કાઢશે. આ ૧૨ કેટી સુવર્ણ વહેચી આપ્યું. બંને પુત્ર તે કુપુત્ર નીવડશે. આ બુઢાને જરા અલગ-અલગ મકાનમાં રહેવા લાગ્યા. વખતે જરાપણ કામમાં નહી આવે. આવા સંસારની વિચિત્રતા જોઈને શેઠને પાછો પુત્રથી તે સર્યું. પુત્રો ઉપરનો સ્નેહ તો વૈરાગ્ય આવી ગયે. જેને માટે ભેગું કર્યું. ક્ષણભર માટે ઉતરી ગયે, પરંતુ પાછું તેઓ જ આવી ગાળાગાળી કરે. નથી રહેવું તેઓનું હસતું મેટું જોઈને શેઠ મોહ- આ સંસારમાં. પત્નીને પણ વૈરાગ્ય માર્ગે રાજાની જાળમાં ફસાઈ ગયા. વૈરાગ્ય ઓશરી જેડી બંનેએ સંયમ ગ્રહણ કર્યું. ગ. મહારાજાનું સામ્રાજ્ય જેર કરી ગયું. હવે લક્ષ્મીની પાછળ પાગલ બનેલ નિમિત્તીઆને યોગ્ય સામાન્ય બક્ષીસ આપી કર્મચારે વેપાર કરવો શરૂ કર્યો. વિચિત્ર ૨વાના કર્યો.
વેપારમાં તેણે હાથ નાખે. સ્વજને એ પઠન-પાઠન યોગ્ય ઉંમર થતાં શેઠે તેને સમજાવ્યો, પરંતુ તે કેઈનું માનતે પાઠક પાસે ભણવા મુક્યા વિદ્યા મેળવવા નથી. એક વખતના ધંધામાં સઘળું દ્રવ્ય મોટાભાઈ કમસારે ઘણા-ઘણા ઉપાય કર્યા રોકી દીધું. ધંધાની ફાવટ ન આવવાથી છતાં પણ કિંચિત્ પણ જ્ઞાન મેળવી શકયા સ્વ૫ કાળમાં કર્મસારે બાર કેટી સુવર્ણ નહી. અરે ! લખવા વાંચવાની કળા પણ નાશ કર્યું. શીખી શકયા નહી. આથી, પાઠકે તેને પૂન્યસાર પૂન્ય વિચિત્ર હતું. છુટા થયા ભણાવવાનું છોડી દીધું, ત્યારે પૂન્યસારે પછી તાજેતરમાં ખાતર પડવાથી તેનું પણ કાંઈક વિદ્યા ઉપાર્જન કરી. ભણીગણી તૈયાર બાર કેટી સુવણ લુટાઈ ગયું. આથી તે થઈ ગ. કર્મ સાર તે સર્વથા પશુ જેવો પણ નિર્ધની બની બેઠો. સ્વાથી વજન રહ્યો.
વર્ગ પણ હવે વેગળા થઈ ગયે. ઘરના પરણવાને યોગ્ય જણાતા માતા-પિતાએ વાસણ પણ કુરતી કરવા લાગ્યા. સુધાથી