Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે ધર્મદ્રવ્યનું ભક્ષણ મહાપાપ
– શ્રી વિસેના –
શકુ
મવત વહ્ય પરિથી મળ ચા અને સમાચિત થતા તેણીએ જોડીયા બે સત્તમં જરાં નંતિ, સત્ત દ્વારા જોયT | પુત્રને જન્મ આપ્યો. ખુશખુશાલ થયેલ
શેઠે આખાય નગરમાં પ્રસાદી વંચી. એકી ચરમ તીર્થપતિ મહાવીર મહારાજા સાથે જન્મેલા બંને પુત્રોની નામકરણ વિધિ ગૌતમ સ્વામીને કહે છે “હે ગૌતમ! દેવ
પણ શેઠે ધામધૂમ પૂર્વક કરી. ઝુલે ઝુલાદ્રવ્યનું ભક્ષણ કરવાથી તથા પરસ્ત્રી પ્રત્યે વતા ફઈબાએ ક્રમશ: કર્મસાર તથા પૂન્યગમન કરવાથી સાત વાર સાતમી નરકને સાર નામના હુલામણા નામથી બેલાવવા વિષે ગમન કરે છે.
લાગ્યા. તેવી જ રીતે જ્ઞાન દ્રવ્ય, સાધારણ દ્રવ્ય અનુક્રમે બંને પુત્ર મોટા થવા લાગ્યા અને ધર્મ દ્રવ્યને બગાડો કરનારા માણસે પા પા પગલી માંડવાની શરૂઆત કરી હશે બહુ જ દુઃખી થાય છે. વિશ્વનું ભક્ષણ ત્યાં એક દિવસ કેઈ નિમિત્ત શાસ્ત્રને કરીને મરણ પામવું સારું છે, કારણ કે તે જાણકાર ઘર આંગણે આવી ઉભું રહ્યો. એક જ ભવમાં દુઃખ આપનારૂં થાય છે, આગતા-સ્વાગતા કરી મીષ્ટ ભોજન કરાવ્યું. પરંતુ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય, ગુરૂદ્રવ્ય, સાધા- ઘેડે આરામ કરાવી સેજ તલાઈ ઉપર રણ દ્રવ્ય અને ધર્મ દ્રવ્યનું ભવભવને બેસાડી, શેઠ બંને સુકુમારનું ભવિષ્ય વિષે દુખ આપનાર ભક્ષણ કરવું સારું પુછવા લાગ્યા. ભવિષ્યમાં કેવા થશે તે મને નથી. જેઓએ ભક્ષણ કર્યું તેની શું નિમિત્તશાસ્ત્રમાં જઈને કહો ? દશા થઈ છે તે જાણવા માટે આપણે આ ઉત્તર આપતાં નિમિત્તિયાએ કહ્યું “આ રૂપક જોઈએ.
માટે કર્મસાર છે. તેના કર્મો ભારે છે. તે ભોગપુર નામનું નગર હતું. તેમાં નિબુદ્ધિ, અજ્ઞાની વિપરીત બુદ્ધિવાળો અનેક ધનાઢયે રહેતા હતાં. અનેક ધના- સમગ્ર ધનનાશ કરનાર, ધન ઉપાર્જન ઢામાં ચોવીસ કેટી દ્રવ્યને ધનવાહ કરવામાં શક્તિ-હિન તથા બહુકાળ સુધી નામને એક શ્રેષ્ઠી હતું. તેને ધનવતી નામે દરિદ્રી રહેશે. સ્ત્રી હતી. હવશ થયેલો ધનવાહ ધન. પરંતુ, આ તરવૈયાની માફક હાથપગ વતી સાથે વિષયસુખ ભોગવવા લાગ્યો. હલાવતે પુન્યસાર છે, તે આંશિક પૂન્યવાન દિવસે પસાર થતાં ધનવતી ગર્ભિણ બની. છે. કર્મો બળવાન છે તેથી તે પણ પૂર્વે