________________
સર્વજ્ઞ
• આ વિશ્વમાં કોઈ સર્વાંગ થયુ' હશે કે નહિ ? ? એ જાતિની શ'કા આજે કેટલાકેાના હૈયાને ધના નિશ્ચિત પથ પરથી ચવિચળ કરી રહી છે, સજ્ઞના અસ્તિત્વ સખશ્રી નિશ્ચત શ્રદ્ધા અને તેઓ દ્વારા પ્રકાશિત તત્ત્વ ઉપર અચળ વિશ્વાસ, વિશ્વના સમગ્ર માનવીઓની ઉન્ન તિનુ બીજ છે. વિશ્વ અન'ત છે, માનવીની શક્તિ અલ્પ છે. અલ્પ શક્તિ અને અલ્પ બુદ્ધિને વરેલા માનવીઆથી વિશ્વના ત્રિકાલવતિ સમગ્ર પદાર્થોની શેાધખેાળ થવી કે તેનુ' સાચું જ્ઞાન મેળવવુ' અસ’ભવિત છે, ત્રિકાલવૃતિ વિશ્વના સમગ્ર ભાવાનુ સંગીન જ્ઞાન મેળવવા માટે તા શ્રી સજ્ઞનાં વચનાના જ એક આધાર છે. પરંતુ તે પહેલાં સ`જ્ઞા થયા છે કે નહિ, તે ખાખતના અવિચળ વિશ્વાસ હૈયામાં સ્થિર થવા જોઈએ. નિશ્ચિત સજ્ઞની હયાતી સિદ્ધ કરનારાં પ્રમાણે અને યુક્તિએ અહી` નીચે આપવામાં આવે છે. વિષય ગહન હાવા છતાં તેને મની શકે તેટલી સરળ ભાષામાં ઉતારવાના પ્રયાસ કરવામાં આન્યા છે.