________________
શ્રી જિનાગમ
શ્રી જિનાગમની આ ઉપમાઓ.
૧ સૂર્ય, ૨ ચંદ્ર, ૩ દિપક, ૪ દર્પણુ, ૫ અગ્નિ, ૬ ઔષધ, છ આંખ અને ૮ હાટ.
૧ સૂર્ય જેમ પેાતાના પ્રકાશ વડે બાહ્ય પદાર્થોને દેખાડે છે, તેમ શ્રી જિનાગમ પણ તેનું અધ્યયન કરનારને લેાકાલેાકના ભાવને જણાવે છે.
૨ ચંદ્ર જેમ પેાતાની શીતળતા વડે જગતને આનંદ આપે છે, તેમ' શ્રી જિનાગમ પણ જગતને નિજસ્વરૂપ (જ્ઞાન દેશ'ન)માં રમણતા તન્મયતા રૂપી આન ંદને પમાડે છે.
૩ દિપક જેમ અધકારના નાશ કરે છે, તેમ શ્રી જિનાગમ પણ માન્તર તિમિર-માહાન્ધકારના નાશ કરે છે,
૪ દૃણુ જેમ તેની અંદર જોનારને પેાતાની આકૃતિ અતાવે છે, તેમ શ્રી જિનાગમ પણ તેનું અધ્યયન કરનારને પેાતાનું આત્મસ્વરૂપ અતાવે છે.
૫ અગ્નિ જેમ ઇંન્ધનને આળે છે, તેમ આગમજ્ઞાનરૂપી અગ્નિ કમ રૂપી ધનને ખાળવાનુ કામ કરે છે.