________________
શ્રી પરમાત્મઠાત્રિ શિકા
૨૭
સંથારે નથી, લોકપૂજા કે સંઘતું મેલન, એ પણ સથાર નથી, તેથી સઘળીયે બાહ્ય વાસના છેડીને તું અધ્યાત્મમાં २. था. (२३) न सन्ति बाह्या मम केचनार्था,
भवामि तेषां न कदाचनाऽहम् । इत्थं विनिश्चित्य विमुच्य वायं, __स्वस्थः सदा त्वं भव भद्र ! मुक्त्यै ॥२४॥
બાહ્ય કોઈપણ પદાર્થો મારા નથી, હું પણું કદી તેઓનો નથી-એ પ્રમાણે નિશ્ચય કરીને તથા બાહ્ય ભાવને ત્યાગ ४रीन, ! भुति भाटे तु सहा स्वस्थ था. (२४) आत्मानमात्मन्यवलोक्यमान
स्त्वंदर्शनज्ञानमयोविशुद्धः। एकाग्रचित्तः खलु यत्र तत्र,
स्थितोऽपि साधुलभते समाधिम् ॥२५॥ આત્માને વિષે આત્માને તે એ તું વિશુદ્ધ દર્શનજ્ઞાનમય છે. એ રીતે આત્માને વિષે એકાગ્રચિત્તવાળે એવો સાધુ ગમે ત્યાં રહેલો હોય તે પણ સમાધિને પામે છે. (૫) एक: सदा शाश्वतिको ममात्मा,
विनिर्मल: साधिगमस्वभावः । बहिर्भवाः सन्त्यपरे समस्ताः,
न शाश्वताः कर्मभवाः स्वकीयाः ॥२६||