________________
વિચાર અને વર્તન
(વિચારેની જીવન પર થતી અસર)
“મનુષ્ય હૃદયમાં જેવા વિચાર કરે છે, તે જ તે હોય છે.” આ કહેવત જેટલી મનુષ્યને લાગુ પડે છે, તેટલીજ તેની દરેક અવસ્થા તેમજ તેના દરેક સગને લાગુ પડે છે. ખરેખર ! મનુષ્યનું વર્તન પિતાના વિચારને સરવાળે જ છે.
જેમ છેબીજમાંથી ઊગે છે પરંતુ બીજ વિના નથી ઊગતે, તેમ મનુષ્યનું દરેક કાર્ય છૂપાઈ રહેલા વિચાર રૂપી બીજમાંથી ઉદભવે છે. વિચારપૂર્વક થતાં કાર્યને આ કાયદો જેટલે લાગુ પડે છે, તેટલે જ વિચાર વિનાનાં અને આપઆપ સ્વાભાવિક થતાં કાર્યોને પણ લાગુ પડી શકે છે.
વર્તન, એ વિચારનું મુખ્ય છે અને સુખ-દુખ, એ ફળ છે. માણસ પિતે જ પિતાના માટે કડવાં તથા મીઠાં ફળ પિતાની માલિકી નીચેના બગીચામાં રેપે છે. આથી નકકી થાય છે કે શુભ વિચારોથી સુખ થાય છે અને દુષ્ટ વિચારાથી દુખ આવે છે. આના માટે મનુષ્યની છાયા દષ્ટાંત છે, કેમકે-છાયા પણ મનુષ્યની સાથે જ રહે છે.