Page #1
--------------------------------------------------------------------------
________________
'
1
T
'
ધર્મ-શ્રદ્ધા છે
I
!
FAITH IN RELIGION.
a avy Raો છે
संशयात्मा विनश्यति ।
* લેખક પ. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રા-કથન
દશપૂર્વધર વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ સ્વરચિત “શ્રી અહપ્રવચન સંગ્રહ અપનામ “શ્રી તત્વાર્થાધિગમસત્રને પ્રારંભ કરતાં, પ્રથમ સૂત્રમાં જ ફરમાવે છે કે
“ સ ર્જનશનિવરિત્રાળ મોજના | -૬”
સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર, એ ત્રણની એકત્રિતતા એ મોક્ષને માર્ગ છે. મુક્તિ માર્ગમાં જેટલી જરૂર જ્ઞાન અને ચારિત્રની છે. તેટલી જરૂર દર્શનની પણ છે. જ્ઞાન અને ચારિત્રની સફળતાને આધાર, દર્શન ઉપર છે સમ્યગ્દર્શન વિનાનું જ્ઞાન એ વસ્તુતઃ જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. એ જ રીતિએ સમ્યગ્દર્શન વિનાનું ચારિત્ર, એ વસ્તુતઃ ચારિત્ર નથી પણ કાયકષ્ટ છે.
સમ્યગ્દર્શનના અનેક અર્થે થાય છે. પરંતુ સામાન્ય રીતિએ એમ કહી શકાય કે-સમ્યગ્દર્શન એટલે શ્રી વીતરાગ અને સર્વજ્ઞ ભગવન્તનાં કથને ઉપરની અવિચળ શ્રદ્ધા. એ શ્રદ્ધાથી વિહીન આત્માનું સાડાનવ પૂર્વનું જ્ઞાન અને નિરતિચાર ચારિત્ર પણ ભવની પરમ્પરાને ઘટાડી શકાતું નથી. મુક્તિ માર્ગમાં જ શ્રદ્ધાની પરિતા છે, એમ નથી,
Page #3
--------------------------------------------------------------------------
________________
હરોઈ પ્રવૃત્તિમાં શ્રદ્ધા વિનાના માણસે સફળતા મેળવી શકતા નથી. બાળક માતા ઉપર શ્રદ્ધા રાખે તે જ મોટું થઈ શકે છે. વિદ્યાથી શિક્ષક ઉપર શ્રદ્ધા રાખે તો જ વિદ્વાન બની શકે છે. નેકર શેઠ ઉપર શ્રદ્ધા રાખે તે જ સુખી થઈ શકે છે. તે જ રીતિએ પત્ની પતિ ઉપર, પતિ પત્ની ઉપર, પ્રજા રાજા ઉપર, રાજા પ્રજા ઉપર, શિષ્ય ગુરુ ઉપર, ગુરુ શિષ્ય ઉપર, એમ પરસપર શ્રદ્ધા અને વિશ્વાસના યેગે જ પરસ્પરને સુખપૂર્વક વ્યવહાર ચાલી શકે છે.
જે ક્ષણે એક બીજા ઉપર અવિશ્વાસ અને અશ્રદ્ધાની નજરે જેવું શરૂ થાય છે, તે જ ક્ષણે વ્યવહાર બગડે છે, કાર્યસિદ્ધિ અટકે છે અને અવ્યવસ્થા ઊભી થાય છે. એક જ ભવ પુરતાં અને સામાન્ય કોટિનાં કાર્યો પણ જ્યારે શ્રદ્ધા કે વિશ્વાસ વિના સિદ્ધ થતાં નથી, તે પછી–“અનેક લેવામાં ઉપયોગી નિવડે તેવાં અને કોઈ પણ ભવમાં સિદ્ધ નહિ થયેલાં એવાં આત્મિક સિદ્ધિને લગતાં મહતું કાર્યોની સાધના શ્રદ્ધા કે વિશ્વાસ વિના થઈ શકે એમ માનવું, એ પ્રત્યક્ષ અનુભવને ઈન્કાર કરવા બરાબર જ ગણાય !
આત્મયકારી લોકોત્તર ઉપકારી ધર્મસાધનાને લગતાં કાની સિદ્ધિ શ્રદ્ધા વિના થવી અશક્ય છે. એ જ કારણે, મુક્તિમાર્ગના વર્ણનમાં જ્ઞાન અને ચારિત્રની પણ પહેલાં, દર્શનની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે. જ્ઞાનાભ્યાસ ઘણે હોય અને ચારિત્રપાલન કષ્ટપૂર્ણ હેય તેપણું, જેને તેના પર શ્રદ્ધા નથી બેઠી તેને તે છાર ઉપર લીંપણું સમાન છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
અંક વિનાનાં મીંડાઓનું જેટલું મૂલ્ય છે, તેટલું જ મૂલ્ય શ્રદ્ધા વિનાના જ્ઞાનનું અને શ્રદ્ધા વિનાના ચારિત્રપાલનનું છે. આજે ધર્મ થાય છે. ધર્મનાં અનુષ્ઠાને સેવાય છે, વાન પણ ભણાય છે, ચારિત્ર પણ પળાય છે, છતાં જેવી પ્રગતિ દેખાવી જોઈએ તેવી પ્રગતિ કેમ દેખાતી નથી? ધર્મ પ્રત્યે, ધર્મસ્થાન પ્રત્યે, ધમનુષ્ઠાન પ્રત્યે. ધર્મને ધેરી ધુરંધર પુરુષ પ્રત્યે કે તેમને અનુસરનારાઓ પ્રત્યે જગતનું જેવું આકર્ષણ થવું જોઈએ તેવું આકર્ષણ કેમ થતું નથી? શું જ્ઞાનની ખામી છે? ચારિત્રની ખામી છે? કિયાઓની ખામી છે? હશે, પણ તેટલી તે નહિ જ કે જેટલી શ્રદ્ધાની છે. અને એ શ્રદ્ધાની ખામીના પ્રતાપે જ, બીજી બધી ખામીઓ તેટલા પ્રમાણમાં પુરાતી નથી.
કૃષિક્રિયાને વિકસાવવામાં મુખ્ય હેતુ જેમ પાળી છે, તેમ, જ્ઞાન ચરિત્ર કે ધર્મનિમિત્તક અનુષ્ઠાનને શોભાવનાર, દીપાવનાર કે વિકસાવનાર મુખ્ય હેતુ શ્રદ્ધા છે. શ્રદ્ધા જ્ઞાનને શોભાવે છે, ચારિત્રને દીપાવે છે અને યિાઓને વિકસાવે છે અથવા તે તે સર્વની સફલતા માટે શ્રદ્ધા એ એક અનિવાર્ય વસ્તુ છે. ઘર્મોન્નતિ અને તેને પરિણામે થતી વિશ્વોન્નતિને મેળવવી હોય, તે બીજા પ્રયત્નોને ગૌણ બનાવીને, સભ્ય શ્રદ્ધાને સુદઢ બનાવવાના પ્રયત્નોને જ સૌથી વધુ અગત્ય આપવાની જરૂર છે.
શ્રદ્ધાને સુદઢ બનાવવાનો સહેલામાં રહેલા અને સેઉત્તમ ઉપાય અધિકારી પુરુષોના મુખે સમ્યગ જ્ઞાનના ભંડાર સમા શ્રી જિનાગનું નિયમિત શ્રવણ કરવું એ છે. એ
Page #5
--------------------------------------------------------------------------
________________
સિવાય, બીજા બધા ઉપાયે ભય ભરેલા અને જોખમી છે. પુસ્તક-વાંચનથી, કહેવાતા આધુનિક કે અન્ય શિક્ષણથી કે જેના તેના સુખેથી ધર્મવિષયક વક્તવ્યોનાં શ્રવણથી ધર્મ શ્રદ્ધા વધે, એમ માનવું મિથ્યા છે. શ્રદ્ધા શ્રદ્ધાળથી જ વધે. એશ્રદ્ધાળુથી નહિ જ. • આગમના જ્ઞાતા એવા શ્રદ્ધાસંપન્ન અને ચારિત્રપાત્ર મહષિઓનાં મુખકમલ દ્વારા સદુપદેશોના શ્રવણ વિના, શ્રદ્ધાની પ્રાપ્તિ જગતમાં દુર્લભ છે. એ કારણે એવા શ્રદ્ધાળુ મહર્ષિએને શાસ્ત્રોમાં નિશ્ચળ બેટ અને સ્થિર દીપક સમાન કહેલા છે. ચારિત્રપાલનમાં ધીર હોવાથી સ્થિર દીપક સમાન છે. જેમ દી જ બીજા દીવાને સળગાવી શકે છે, તેમ સ્થિર દીપક સમાન તેવા પુરુષો જ શ્રી જિનાગમ રૂપી પ્રકાશ પાથરીને, બીજા અશ્રદ્ધાળુ અને અજ્ઞાન હૈયાઓમાં પણ, શ્રદ્ધા અને જ્ઞાનને પ્રકાશ પહોંચાડી શકે છે.
પરંતુ સર્વ કોઈને સર્વ કાળે અને સર્વ સ્થળે સ્થિર દીપક સમા સભ્ય જ્ઞાની મહર્ષિએને સત્સંગ પ્રાપ્ત થશે સુલભ નથી. તેવા આત્માઓને પણ યત્કિંચિત ઉપકાર થાય તે ખાતર, તેવા જ જ્ઞાની મહર્ષિઓનાં મુખકમળમાંથી નીકળેલાં શ્રદ્ધાપષક વચને પુરતક રૂપે પ્રચારવા એ બીજે ઉપાય છે. એવા જ એક પ્રયત્ન રૂપે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા ઉત્પન્ન કરવાને માટે અત્યંત જરૂરી અને શ્રદ્ધા રૂપી દેહના પ્રાણસમા અગત્યના વિષયે, જેવા કે ધર્મ, આત્મા, સર્વસ, સ્યાદ્વાદ, ભક્તિ, મુક્તિ આદિનું સુગ્રાહ્ય થાય તે રીતે
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રશ્નોત્તરાત્મક વિવેચન આપેલું છે, જે વાંચનારને રસદાય થવા સાથે ઉપયોગી તત્વજ્ઞાન પૂરું પાડવું જરૂરી અને હિતાવહ છે, તે સદેહાનું નિરાકરણ કરનાર હોવાથી, શ્રદ્ધા રૂપી સરાણને પુષ્ટ બનાવે છે.
ગ્રન્થની છેવટે અને અંતિમ-કથનની પહેલાં આપેલા અગ્રેજ લેખકના ઉગારે પણ શ્રદ્ધાને સુદઢ બનાવે તથા ધર્મ અને સદાચાર પ્રત્યે સદભાવ જગાડે તેવી છે.
આ નાનકડું પુસ્તક કેવળ વાંચવા માટે નહિ કિન્તુ શ્રદ્ધા જગાડવા માટે તથા એકવાર નહિ કિન્તુ અનેકવાર વાંચવાની ભલામણ છે. ધર્મ-શ્રદ્ધાને સુદઢ બનાવવા માટે, પ્રાથમિક ભૂમિકામાં આજના સમયે જરૂરી એવી ઘણી વાતે આલેખાયેલી આમાં મળી આવશે.
આજે જ્યારે અશ્રદ્ધાનું જોર વધતું જાય છે, ત્યારે જેના ચાગે જ્ઞાનપૂર્વકની શ્રદ્ધા ઉત્પન્ન થવા પામે તેવા સાહિત્યના પ્રકાશન અને પ્રચારની ખાસ જરૂર ઊભી થઈ છે. સંવત ૧૭ના અધેરીના ચાતુર્માસ દરમ્યાન અધેરીનિવાસી સંઘવી નગીનદાસ કરમચંદ તરફની વિનંતિના પરિણામે આ એક સ્વલ્પ પ્રયાસ કરવામાં આવ્યા છે.
એમાં રહેલી ત્રુટિઓ અને અશુદ્ધિઓ વગેરે ઉપર લક્ષ્ય નહિ આપતાં, પ્રકાશક અને લેખકના આશયની શુભતા ઉપર લક્ષ્ય દઈ, સભ્ય શ્રદ્ધા રૂપી અમૂલ્ય સદ્ગુણો વિકાસ કરવા માટે જ, આને ઉપયોગ કરવામાં આવે એવી સૌ કે વાંચકને લેખકની ભલામણું છે. સં. ૧૯૯૮, મહા વદી ૫, શુક્રવાર ઘાટકોપર તા. પ--૧ } મુનિ ભદ્રંકરવિય.
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
વિષય
પૃષ્ઠ
સર્વશ સ્યાદ્વાદ
કર્મ મુક્તિ
ભક્તિ
અહા અહિંયા .. માનવ કર્તવ્ય સુખ અધિક કે પ્રાર્થના સુષ્ટિ કર્તા ... વારસો શ્રી જિનાગમ પરમાત્મ-કાત્રિશિકા વિચાર અને વર્તન અતિમ કથન
૩–૨૮ ૨૯–૪૪ ૪૫-૬૦ ૬૧–૧૭૧ ૭૨–૭૮
-૮૯ ૯૦–૧૦૫
૧૦૬-૧૨૮ .. ૧૨૯-૧૪૪
૧૪પ-૧૫ ૧૬૦-૧૭૨ ૧૭૩-૧૮૫ ૧૮૬-૧૯૮ ૧૯૯-૨૧૩ ૨૧૪-૨૧૮ ૨૧-૨૩૦ ૨૮૧-૨૪૮ ૨૪૯-૨૧૯
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રાપ્તિ સ્થાન
૧ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય ૨ સરસ્વતી પુસ્તક ભંડાર ગાધીમાર્ગ, ફુવારા સામે રતનપોળ, હાથીખાના અમદાવાદ ૧
અમદાવાદ
૩ સેમચંદ ડી. શાહ ૪ સેવંતીલાલ વી. જૈન જીવન વિહાર સામે ર૦, મહાજન ગલી પાલીતાણા (સૌરાષ્ટ્ર) ઝવેરી બજાર મુંબઈ-૪
૫ પાનાચંદભાઈ
દ શીવલાલ ડી. શાહ ભારત મેડીકલ સ્ટોર્સ ૯/૧૦, કુંજ સેસાયટી
જૂના નાગરદાસ રેડ અલકાપુરી વડેદરા-૫ કેદારનાથ રેડ. અધેરી (ઈસ્ટ)
મુંબઈ ૪૦૦૦૬૯
૭ કાન્તીલાલ સેમચંદ ગાંધી ૮ શશીકાન્તભાઈ કે. મહેતા
મુક્તિનિલય ધર્મશાળા ૩૪ કરણપુરા–રાજકેટ ૧ તળેટી રોડ, પાલીતાણુ (સૌરાષ્ટ્ર)
પહેલી આવૃત્તિ ૧૯૪૨ બીજી આવૃત્તિ ૧૯૭૮
કિંમત રૂ. ૬-૦૦
Page #9
--------------------------------------------------------------------------
________________
| ધર્મ-શ્રદ્ધા છે
Page #10
--------------------------------------------------------------------------
________________
ધર્મને મહિમા छिन्नमलो यथा वृक्षा, गतशीर्षा यथा भटः । धर्महीनो धनी तद्वत्, कियत्काल ललिष्यति ॥१॥
મૂલરહિત જેમ વૃક્ષ તથા મસ્તકરહિત જેમ સુલટ તેમ ધર્મરહિત ધનાઢય કેટલે કાળ ટકી શકશે સમૃદ્ધ રહી શકશે?
બરાડત્ત:વરમુખ ગુણી . अष्टोऽपि तथा प्राच्यधर्मो लक्षेत संपदा ||२||
ધરતીની અંદર રહેલા મૂળ જેમ વૃક્ષની ઊંચાઈથી માપી શકાય છે, તેમ અદશ્ય એ પણ પૂર્વોપાર્જિત ધર્મ પુણ્ય સંપત્તિ વડે ઓળખી શકાય છે.
धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहन्ति यः । कथ शुभगतिर्भावी, स स्वामिद्रोहपातकी ॥३॥
ધર્મથી અશ્વને પામેલે જે ધર્મને જ હણે છે, તે વામિદ્રોહને પાતકી શુભગતિને કેવી રીતે પ્રાપ્ત કરવાને છે?
धर्मस्य फलमिच्छन्ति, धर्म नेच्छन्ति मानवाः । फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः ||
મનુષ્ય ધર્મના ફળને ઈચ્છે છે પણ ધર્મને ઈચ્છતા નથીઃ પાપના ફળન ઈચ્છતા નથી પણ પાપને આદરપૂર્વક
चला लक्ष्मीश्चलाः प्राणाश्चलं चचलयौवनम् । चलाऽचलेऽस्मिन् ससारे, धर्म एको हि निश्चलः ॥५॥
લક્ષ્મી ચંચળ છે. પ્રાણે ચંચળ છે. યૌવન પણ ચંચળ છે. ચલાચલ આ સંસારને વિષે ધર્મ એક જ નિશ્ચલ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
ધમ
પ્રશ્ન જગતમાં ધર્મ એ શું ધતીંગ નથી?
ઉત્તર૦ જગતમાં ધર્મ એ ધતીંગ નથી, પણ ધર્મની પાછળ વિચાર અને રેગ્ય છેરણ રહેલું છે. ધર્મનું આચરણ કરનારાઓમાં કે તેમના કેઈ આચરણમાં દેવ હોય, તેથી ધર્મ દેષિત કરતો નથી. જીવનમાં જેમ ખાનપાન, ઈન્દ્રિયસુખોપભોગ, નિદ્રા, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર આદિને સ્થાન છે, તેમ ધર્મને પણ અવશ્ય સ્થાન આપવું જોઈએ. માત્ર ખાનપાન આદિ બાહ્ય જીવન વ્યવહારની પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા રહેવું એ જ જે જીવનની સાર્થકતા હત તે જંગલી જાનવર કે મનુષ્યમાં કશો તફાવત ન
Page #12
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
હોત. જંગલી મનુષ્ય પણ કટેકટી વખતે ધમની પ્રેરણું. મેળવવા માટે પ્રયાસ કરતે જોવામાં આવે છે.
ધર્મ ઉપર ભાર દેવામાં જ્ઞાનીઓની જનસમાજ પ્રત્યે. હિતની દષ્ટિ છે, કિન્તુ તેમાં ગતાનુગતિકતા, અંધ અનુકરણ કે અવિચારિત–પ્રવૃત્તિ નથી પરંતુ સુખ માટે જ્યાં ત્યાં ફાંફાં મારતા માનવીને સુખ પ્રાપ્તિના સાચા માગે ચઢાવવાને જ્ઞાનીઓને એક માત્ર પ્રયત્ન છે. સદાચરણ એ ધર્મનું સ્થૂલ શરીર છે. સદ્દવિચાર એ ધર્મનું સૂક્ષ્મશરીર છે. કેટલાક નીતિને જ ધર્મનું સર્વસ્વ માને છેપણ વસ્તુતઃ નીતિ એ ધર્મનું ફળ છે.
ધર્મ વિના નીતિની ઈમારત રેતીના પાયા ઉપરઊભેલી છે. ધર્મભાવનાવડે જ નીતિ ઉપર અખંડ શ્રદ્ધા ટકી રહે છે. જવનના કટેકટીના પ્રસંગમાં સહાયભૂત થનારાં નીતિના સૂત્ર નથી, કિતુ ધર્મભાવના છે. ધર્મને સાચા. નેહથી ભેટેલે કેઈ અતૃપ્ત રહ્યો નથી. પરા કેટિની બુદ્ધિના વિદ્વાને ધર્મમાં જ શાનત થઈ ગયા છે. તેનું કારણ ધર્મ આત્મા ઉપર સીધી અસર કરે છે, અને આત્મા એ જ આ જગતમાં અમૃતતત્ત્વ છે.
પ્રશo ધર્મના જુદા જુદા વાડાઓ ઈર્ષ્યા, અસૂયા અને અસહિષ્ણુતાદિને ફેલાવી અધમની વૃદ્ધિ નથી કરતા ?'
ઉત્તર૦ વાડા, વંડીઓ કે સંપ્રદાચની અનિષ્ટતા જેમ આગળ કરવામાં આવે છે, તેમ તેની અનિવાર્યતા તરફ પણ લક્ષ્ય આપવું જોઈએ. જંગલના પશુઓની
Page #13
--------------------------------------------------------------------------
________________
ધર્મ
જેમ કુદરતના નૈસર્ગિક મહેલમાં વિચરવાને વિચાર ઘણે સુંદર લાગે છે, તે પણ માનવીઓ રહેવા માટે ઘર સજે છે, રાજકીય કે સામાજિક પક્ષમાં જુસ્સાભેર ભળે છે, જુદા જુદા દેશે અને રાષ્ટ્રોના વાડાઓ બાંધે છે અને તેની રક્ષાના નામે લા મનુષ્યોની આહુતિઓ મણ આપે છે. એ બધા વાડાઓને બાંધવા, પિષવા અને ટકાવી રાખવા અને કેવળ ધર્મના વાડાઓ ઉપર જ કટાક્ષ કરે, એ વાડાને કંટાળે નથી પણ ધમને ધક્કે ચઢાવવા માટેનો પ્રયત્ન છે.
પ્રત્યેક ક્ષેત્રમાં વાડાઓ બાધવા તરફ મનુષ્યનું સ્વાભાવિક વલણું છે અને એ વાડાની મમતા જ મનુષ્યમાં ઉત્સાહ અને ઉમંગને પ્રેરે છે. એનાથી અનિષ્ટ નિપજે છે, પણ એ અનિષ્ટને આગળ કરી વાડાબંધી નાબૂદ કરવાને પ્રયાસ કરનાર ધમથી સર્વથી વંચિત રહી જાય છે.
ધર્મ એ માનવીને મન એક શાકભાજી જેવી ચીજ નથી કે જે હોય તે ચાલે. પ્રેમ એ જેમ સવંયભૂ છે, તેમ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એ પણ સ્વયંભૂ છે. ધર્મના વિષયમાં સર્વનાં મન એક જગ્યાએ કરતાં નથી. ભૌતિક પ્રેમની -જેમ ધર્મશ્રદ્ધામાં પણ જેનાં મન જ્યાં ઠર્યા ત્યાં જ કરે છે. ધર્મના સંબંધમાં બધા વાડાઓનું ઐક્ય કરવાને મથતા આદમી એક નવા જ વાડાને ઊલે કરનારે થાય છે, અથવા કોઈ પણ પ્રકારના ધર્મથી સર્વથા વાંચિત રહી જાય છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
પ્રશ્ન ધર્મ પ્રત્યે આજે આટલી બેદરકારી શાથી છે?'
ઉત્તર ધર્મ પ્રત્યેની અત્યારની બેદરકારીના કારણે અનેક છે. જડવાદની વૃદ્ધિ અને એને પોષતું જ શિક્ષણ પ્રચાર પામવાથી આવી કેળવણી પામેલા ઘણાઓની. ધર્મશ્રદ્ધા પડી ભાંગી છે. વિલાસપ્રિયતા વધવાના કારણે સંયમના માર્ગો સાથે વર્તમાનના જીવેને ફાવટ આવતી નથી. ધર્મ એ આરેહણ અને સંયમને માર્ગ છે, તેથી અઘરે છે જડવાદના અંગે પ્રદિપ્ત થયેલી બાહ્યા અહંતા પણ ધર્મ પ્રત્યેનાં રીસામણાનું કારણ છે. અહંતાના
ગે કેટલાકે એમ માને છે કે – માનવું એટલે પાળવું અને જે પાળવું નહિ તે માનવું નહિ માન્યા પછી નહિ પાળવામાં અહંતા ઘવાય છે. એ કારણે સ્વયં સ્વીકારેલી અહંતાને જાળવી રાખવા માટે પણ ધર્મ પ્રત્યે આંખમીંચામણ કરવામાં આવે છે.
વસ્તુતઃ માનવું અને પાળવું, એ બે એક વસ્તુ નથી, માનવું એટલે પાળવાની હાર્દિક ભાવના રાખવી. પાળવું એટલે તે અખલિત જીવન ગાળવું. પણ એ તે માનવીનું અભિલષિત છે, લક્ષ્ય છે. સત્યને, દયાને કે શીલને સંપૂર્ણ ન પાળી શકીએ, ત્યાં સુધી તેને માનવા, પૂજવા અને વદવાને પણ શું માનવીને અધિકાર નથી ? અવશ્ય છે.
ધર્મની મુખ્ય પ્રવૃત્તિ મનુષ્યના વિકારેને મર્યાદિત કરવા પ્રત્યે છે. ધર્મમાં મર્યાદાના ગીત ગાન છે, પણ સ્વચ્છંદતાને
Page #15
--------------------------------------------------------------------------
________________
ઉમર
નહિ. મનુષ્યના મોટા ભાગને બંધને ગમતાં નથી. તે કહે છે કે–મનુષ્ય થયા પછી તે બંધને શા માટે ?મનુષ્યને. દરેક વાતમાં સ્વાતંત્ર્ય કેમ નહિ? પણ એ પ્રશ્નો કરનારા ભૂલી જાય છે કે એવું વાતચ તે પશુ અવસ્થામાં ઘણું છે, એથી પશુઓને કેટલી શાંતિ છે ? ઈન્દિની. નિરંકુશ પ્રવૃત્તિ તે અશાંતિને ઢસડી લાવનારી છે. એ. જાતિના નિરંકુશ અને સ્વચ્છેદ વર્તનમાંથી માનવીને મુકત કરવા માટે તે ધર્મની જરૂર છે.
ધર્મના પ્રત્યેક આદેશ માનવીના વિલાસને મર્યાદિત બનાવે છે, દયા, હિંસાને મર્યાદિત કરે છે. સત્ય, વાણીને મર્યાદિત કરે છે. બ્રહ્મચર્ય, ઈન્દ્રિાને મર્યાદિત કરે છે? તપ, વિકારેને વશ કરે છે અને પાપકાર, લોભ અને પ્રમાદને હઠાવે છે. એ મર્યાદાઓની સાધનામાં જ મનુષ્ય
જીવનનું ગૌરવ છે. ઇન્દ્રિયજન્ય સુખથી પર એવી કોઈ દિવ્ય શાન્તિ અને સુખ માટે મનુષ્યનું હૃદય હંમેશાં તલસે છે. તે તરફ મનુષ્યને લઈ જ, એ ધર્મનું કાર્ય છે. બાહા ઇન્દ્રિયની ગુલામીમાં જેઓની બુદ્ધિ વ્યાહિત થયેલી છે, તેઓના અંતરમાં ઉન્નત ભાવનાઓને ઉત્પન્ન કરનાર અનેક પ્રકારની મર્યાદા અને અંકુશવાળું ધાર્મિક જીવન કદી પણ સ્થાન પામી શકતું નથી. અહંકારના ઉન્માદમાં એવા આત્માઓને પિતાને કે પરના કલ્યાણભાર્ગ ધ્યાનમાં આવી શકો જ નથી. ,
Page #16
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
પ્રશ્ન ધર્મની સર્વસાધારણ ભૂમિકા શું?
ઉત્તર ધર્મની સર્વસાધારણ ભૂમિકા સર્વશની બુદ્ધિ છે. સર્વજ્ઞબુદ્ધિ જ મૌલિક મહાન સત્યને યથાર્થ નિર્ણય આપી શકે. સર્વજ્ઞપ્રેરિત શાસ્ત્રો, એ ધમને મુખ્ય આધાર છે. એ શાસ્ત્રો સદાચાર, ઈશ્વરભક્તિ અને તત્વનાં વર્ણનથી ભરપુર હોય છે. સત્ય, દયા, તપ, બ્રહ્મચર્ય અને પવિત્રતાના અનેકવિધ માર્ગોનું તે સંગ્રહસ્થાન છે. આવા સર્વજ્ઞકથિત શાસ્ત્રોમાં દર્શાવેલા ધર્મના ત્યાગ પછી માનવની કાંઈ જ વિશિષ્ટતા નથી. કામવાસનાઓના અનિયંત્રિત વ્યવસાયવાળી પશુતા તે પશુમાં પણ નથી.
ધર્મનું અમુક અંગ મનુષ્યને ફાવતું ન આવ્યું, તેટલા ઉપરથી તે ધર્મ ઉપર જ ઘા કરવા બેસી જાય, તે જે ડાળ ઉપર તે બેઠે છે, તેના ઉપર જ ઘા કરનાર તે બને છે. નેહ, સદ્દગુણ કે સજજનતાના આદર્શો ધર્મ ઉપર નહિ તે બીજા શાના ઉપર રહેલા છે? ધર્મ એ કિઈ હવાઈ બંધારણ નથી, પણ જગતના સર્વશ્રેષ્ઠ માનવિાથી ઘડાયેલું, પળાયેલું અને જીવનમાં સર્વત્ર ઓતપ્રોત થએલું મહા સત્ય છે.
પ્રશ્ન. જિનશાસ્ત્રોમાં ધર્મને કયા કયા વિશેષણથી સંબોધવામાં આવ્યો છે?
ઉત્તર૦ જેનેના શ્રી મહાનિશીથ નામના અતિગહન છેદસૂત્રમાં કહ્યું છે કે
ઉમે જો દે, પિત્ત, શક્તિ, સ્મથસુધી, સય-–- -परिवग्गो, धम्मे य ण दिडिकरे, धम्मे य णपुष्टिकरे, धम्मे य ण बलकरे,
Page #17
--------------------------------------------------------------------------
________________
धम्मे ये ण उच्छाहगरे, धम्मे य ण निम्मलकित्तीपसाहगे, धम्मे य णं माहप्पजणगे, धम्मे य ण सुठुसोक्खपरंपरादायगे । से य णं सेवणिज्जे, से य णं आराहणिज्जे, से य ण पासणिज्जे, से य ण पालणिज्जे, से य ण चरणिज्जे, से य ण अणुष्ठिज्जे से य ण उवइसणिज्जे, से य गं બાળજો, તે જ માળેિ , તે જ quotવળિજો, સેક જ વારગિન્ના સે ાઁ gવે, સાસણ, અવા, અવુ, સ નિી ઘમે છે”
“ધર્મ ઈષ્ટ પ્રિય અને મને હર છે. ધર્મ જ પરમાર્થસુખી, સ્વજન, મિત્ર, બંધુ અને પરિવાર છે. ધર્મ દૃષ્ટિકર છે, ધમ પુષ્ટિકર છે, ધર્મ બળકર છે તેમ જ ધર્મ ઉત્સાહકર છે. ધર્મ નિર્મળ કીર્તિ પ્રસાધક છે, ધર્મ માહાત્મ્ય જનક છે. તથા ધર્મ એ સુહુ સુખની પરંપરાને દેનાર - છે, ધર્મ જ સેવવા ગ્ય છે, આરાધવા યોગ્ય છે, પિોષવા રોગ્ય છે, પાળવા ચગ્ય છે, આચરવા ચોગ્ય છે, અનુષ્ઠાન કરવા ચોગ્ય છે, ઉપદેશવા છે, કરવા ચોગ્ય છે, ભણવા રોગ્ય છે, પ્રરૂપણ કરવા ચગ્ય છે અને કરાવવા ચોગ્ય છે. તે ધર્મ ધ્રુવ છે, શાશ્વત્ છે, અક્ષય છે, અચળ છે અને સકલ સુખનું નિધાન છે.”
પ્રશ્ન ધર્મને સૌથી વધુ અગત્ય શા માટે આપવામાં આવે છે?
ઉત્તર પ્રાણી માત્રની પહેલી જરૂરિયાત આહાર છે. આહાર મળે એટલે પહેલી જરૂરિયાત પૂરી થાય છે, પણ આહાર લીધે તેની સાથે શરીર બંધાય છે. એ શરીરને ટાઢ, તાપ, વરસાદ અને હિંસક પશુઓ આદિથી રક્ષવા માટે ચગ્ય સ્થાનની જરૂર પડે છે. સ્થાન મળ્યા
Page #18
--------------------------------------------------------------------------
________________
ધર્મ ગ્રહ
બાદ એ શરીરની મર્યાદાની રક્ષા, સભ્યતા કે શોભા માટે વસ્ત્ર જોઈએ છે. એ મળ્યા પછી કામવાસનાની પૂર્તિ માટે અને દરેક ઈન્દ્રિયોની વિષયેચ્છા પૂર્ણ કરવા માટે તેને ધનની અને એવી જ બીજી સામગ્રીઓની જરૂર પડે છે. એ જરૂરિયાતને પહોંચી વળવા માટે માણસ ગામડાં વસાવે છે, શહેરે બંધાવે છે, રાજ્ય ચલાવે છે અને એ. માટે સઘળો પરિશ્રમ ઉઠાવે છે.
મુખ્યતયા માનવીઓને પૈસાની જરૂર ખાવા, પહે રવા, રહેવા અને વિષય ભેળવવા માટે પડે છે, પણ માણસને તે સિવાય નૈતિક વલણ પણ હોય છે. નૈતિક કાર્યો માટે પણ તે પિતાના ધનને ઉપયોગ કરે છે. પૈસાનો ઉપયોગ તેને વારંવાર કરવો પડતો હોવાથી તે. ૌસાન સંચય કરે છે, એટલું જ નહિ પણ બીજી પણ કિંમતી ચીજોને સંગ્રહ કરે છે. મુશ્કેલીના પ્રસંગે એ. સંગ્રહમાંથી પૈસાથી ચાલે તેમ હોય તે તે રૂપિયે. ઘરમાંથી કાઢતે નથી. રૂપિયાથી ચાલે તેમ હોય તે તે. સોનામહેર કઢતા નથી અને સેનામહેરથી ચાલે તેમહોય ત્યાં સુધી ઝવેરાતને તે તે અડતા જ નથી. કુદરતી. રીતે જ મનુષ્યમાં આ જાતની વૃત્તિ રહેલી છે.
નૈતિક જીવનમાં આગળ વધ્યા પછી પણ મનુષ્યને શાંતિ, આશ્વાસન કે માનસિક સંતોષ માટે કોઈ અન્ય. વસ્તુની જરૂર પડે છે. જે વખતે તેને સગાં-સંબંધીભાઈ-ભાંડુ, ધાન્યનો કેકારે કે ધનના ભંડારે, વજન
Page #19
--------------------------------------------------------------------------
________________
ધર્મ
–પરિવાર કે નેહી–ભાર્યા ઘર-બાર, કપડાં લતાં કે દર-દાગીના, કિંમતી જવાહીર કે નૈતિક સિદ્ધાંત આશ્વાસન નથી આપી શકતા અથવા તે નાશ પામી જાય છે, ત્યારે તેને શાંતિ અને સંતોષ આપનાર જે કઈ બાકી રહે છે, તેનું જ નામ ધર્મ છે. દીલને ગુપ્ત ઘા રૂઝવનાર અને ધર્મ સિવાય અન્ય કોઈ નથી.
એવા ખાસ પ્રસંગોએ માનવીઓને કામ આવે. એ માટે ધર્મની કે અધ્યાત્મની શેબે ઉપગી છે. એ શોધો પૂરી પાડનારી વ્યક્તિઓ અને સંસ્થાઓની પણ તેટલી જ ઉપયોગિતા છે. કેઈક જ પ્રસંગે આ આધ્યાત્મિક જીવનની જરૂર પડે છે, તે પણ તેને જે પહેલેથી જ મેળવ્યું કે સંગ્રહ્યું ન હોય તે નિરાશ થવું પડે છે. જગતની સર્વશ્રેષ્ઠ વસ્તુઓ કવચિત જ કામ આવે છે, તે પશુ તેને સંગ્રહ, સ ચય અને સંરક્ષણ તે હરહંમેશાજ કરવાં. પડે છે.
હીરા, માણેક, પન્ના, મોતી કે સુવર્ણ આદિ પદાર્થોની માણસને જ જરૂર પડતી નથી, ચાલુ ખાનપાનમાં, શરીર–રક્ષામાં કે લાજ-આબરૂ ઢાંકવામાં તેની' આવશ્યકતા રહેલી નથી, અથવા ઘી તેલ, ગેળ-ખાડ કે અનાજ વગેરે ખરીદવામાં પણ તેને સીધી રીતે ઉપયોગ થતો નથી; તોપણ દીર્ઘદ્રષ્ટિવાળા પુરુષે તેને સંચય, સંગ્રહ અને સંરક્ષણ કરવામાં લેશ પણ બેદરકારી. દર્શાવતા નથી, એટલું જ નહિ પણ તેની સંભાળ માટે
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨
ધમ–પ્રહા અસાધારણ કાળજી ધરાવે છે. તે જ રીતિએ ધાર્મિક જીવન કહે કે આધ્યાત્મિક જીવન કહે, એ પૌગલિક કે નૈતિક જીવન કરતાં અતિ ઉચ્ચ કેટિનું જીવન છે અને બીજા બધાં જીવને જ્યારે નિષ્ફળ નિવડે છે, ત્યારે આત્માને શાંતિ, સંતોષ અને આશ્વાસન તે જ આપે છે. તેથી તેવું જીવન જીવવા માટે સહાયક બને તેવી સામગ્રીને સિંચય અને સંગ્રહ પણ પહેલાંથી જ ચાલુ રાખવે જોઈએ,
આધ્યાત્મિક જીવન, એ ઉચ્ચપ્રકારની જ્ઞાનશક્તિથી થયેલી માનવજાતની કલ્યાણકર એક અદ્ભુત શોધ છે. અધ્યાત્મિક જીવન એ આત્માની વિકાસવાળી સ્થિતિ છે. -અને જીવનમાં એ અનિવાર્ય છે. કેઈને પણ એ સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના ચાલી શકે તેમ જ નથી. તેને નિષેધ કરનારા પણ બીજી રીતે તેને જ કબૂલે છે, કારણ કે– તે આત્માની રવાભાવિક અવસ્થા છે, તે પછી તેના પ્રત્યે બેદરકારી કે ઉપેક્ષા ક બુદ્ધિમાન માણસ સેવે? એની પ્રત્યે ઉપેક્ષા વૃત્તિથી શાંતિ નહિ પણ અશાંતિ જ મળે છે. અશાતિને ટાળી આપનાર અને સાચી શાતિને લાવી આપનાર એવા આત્મવિકાસને સિદ્ધ કરનાર ધર્મ જ છે, એ વાતમાં કઈ પણ વિચારકના બે મત છે જ નહિ.
પ્રશ્ન ધર્મની જરૂરિયાત સ્વીકાર્યા પછી પણ કયા ધર્મને સાચે માન ધર્મમાં કલહ, કંકાશો અને મતમતાંતરે એટલા બધા છે કે તેમાં સત્ય ધર્મ કર્યો તે કઈ રીતિએ નક્કી કરવું ?
Page #21
--------------------------------------------------------------------------
________________
ધર્મ
૧૩
ઉત્તર ધર્મના મતમતાંતરે, ભેદ-પ્રભેદે કે કલહ-કંકાશે જેઈને ધર્મથી ઉભગી જવાની જરૂર નથી. માનવપ્રકૃતિ જ જુદી જુદી વિકાસભૂમિ ઉપર સ્થિત થયેલી હોય છે. તેથી તે તે પ્રકૃતિને અનુકૂળ ધર્મને તે સ્વીકારી જ લે છે. દરેકે દરેક મનુષ્ય એક જ ધર્મ કે એક જ રીત સ્વીકારે એ કદી બન્યું નથી અને બનવાનું પણું નથી. જુદા જુદા માણસને જુદાં જુદાં સાધને વિના ચાલે જ નહિ. પરંતુ એ સાધને બધાં જે એક જ માગે લઈ જનારાં હેય તે તેથી ડરવાની જરૂર નથી.
ધર્મ જગતમાં એક જ છે. માત્ર તેની જુદી જુદી શાખાઓ જુદા જુદા ધર્મ રૂપે ભાસે છે. એક મોટી
વ્યાપારી પેઢી કે જન-સમાજને ઉપગી એક મેટી સંસ્થાને જેમ મુખ્ય મથક ઉપરાંત શાખા-પ્રશાખાઓ હિોય; છતાં એ બધી મળીને એક જ પેઢી કે એક જ સંસ્થા ગણાય છે, તેમ આત્માના વિકાસ સાધક જેટલા રસ્તાઓ છે તે બધા જે મહાવિકાસ–મેક્ષરૂપ મથકને મળનારા હોય, તે તે બધા તેને જ ભેદ-પ્રભેદે હોવાથી એક જ છે. એ બધા ભેદો પ્રભેદની સેવાથી મુખ્ય ધમની જ સેવા થાય છે.
પ્રશ્ન બધા ધર્મો એક જ મહાધર્મની શાખાઓ હિય, તે પરસ્પર લડે છે શા માટે?
ઉત્તર૦ લડાઈ થવાનું કારણ ભેદ-પ્રભેદ હતા
Page #22
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
નથી, પણ તેને અનુસરનારી વ્યક્તિઓની વિપરીત સમજણ કે અન્ય નિર્બળતાઓ હોય છે. વળી તિપિતાની મર્યાદાઓ સાચવવા ખાતર પ્રસંગે લડવું પડે, તે તેમાં વાધ લેવા જેવું પણ શું છે? રેલવે, પિસ્ટ કે પોલિસખાતું એક જ ગવર્મેન્ટની માલિકીનું હોવા છતાં, એક બીજાની મિલ્કત એક-બીજાની ઓફિસમાં ઉટા-સુલ્ટી જમાઉધાર થઈ ગઈ હોય અને તેને સીધી રીતે નિકાલ આવતે ન હોય, તે નુકશાનીનો દાવો માંડી કેટે ચઢે કે ઉપરી અમલદાર ઉપર ફરિયાદ લઈ જાય, તેમાં તેઓ ખે હું શું કરે છે ?
વહીવટની વ્યવસ્થા વધો ન પડે તેવી હેવી જોઈએ. પરંતુ દરેક બાબતમાં એવી વ્યવસ્થા પહેલેથી જ થઈ જાય, એવી આશા શી રીતે રાખી શકાય ? અને પહેલેથી એવી વ્યવસ્થા ન થઈ શકે તે અથડામણી ઊભી થવાને પ્રસંગ પણ કેમ ન આવે? પ્રસંગે પરસ્પરની ભૂલ નભાવી લેવી અને વહીવટને ગોટાળે દબાવી રાખવો એ સારું કે તેની ચોખવટ કરવા માટે જરૂરી ઝઘડે કરે એ સારું? જેઓ ઝઘડાથી ડરીને એ ચોખવટ કરવા પ્રયાસ નથી કરતા, તેઓ મુખ્ય સંસ્થાને જ નુકશાન કરનારા છે અને જેઓ ઝઘડા વહોરી લઈને પણ ચેખવટ કરે છે, તેઓ જ મુખ્ય સંસ્થાની સેવા કરનાર છે.
લડાઈ, મતમતાંતરો કે ભેદ-પ્રભેદથી નુકશાન જ થાય છે અને મૂળ વસ્તુને ધકો જ પહોંચે છે, એવી
Page #23
--------------------------------------------------------------------------
________________
માન્યતા એકતરફી અને ગેરસમજવાની છે. ધારો કે લડાઈઓએ જનસમાજને નુકસાન કર્યું હોય તે પણ કેટલું કર્યું છે? જ્યારે બીજી બાજુ ધમેં માનવસમાજનું ભલું કેટલું કર્યું છે? એ બેને હિસાબ મેળવવામાં આવશે તે નુકશાન તે બહુ જૂજ અને મોટે ભાગે કપિત અને આરેપિત જણાઈ આવશે અને ફાયદે અનન્તગુણે દેખાઈ આવશે. સર્વત્ર પતનના અસાધારણ દબાણ નીચે પણ મંગલ અશવાળી જે કાંઈ સ્થિતિ જગતમાં નજરે દેખાય છે, તે એક ધર્મરાજની મહાસેવાનું પરિણામ છે.
એ મોટા પરિણામ સામે ઈતિહાસના પાને છેડી લડાઈઓ, બેટી કે સાચી રીતે નોંધાઈ હોય, તેની શું કિંમત છે? જે કે એટલું પણ નુકશાન ન હોય તે સારું, પણ કુદરતના કાનુનમાં એવું સંભવિત ક્યાં છે? એક જ કપડું હોય તેવી કટોકટીની સ્થિતિમાં તે કપડું એકાદ-બે સ્થળે ફાટેલું છે, એમ માનીને તેને ફેંકી દેવું, એ શું યુક્તિયુક્ત છે કે ઉઘાડા કે નાગા ફરવા કરતાં, સાંધી લેવાની સગવડ ન હોય તે પણ, તે ફાટેલા કપડાથી શરીરનું ટાઢ-તડકા સામે રક્ષણ કરવું અને લાજ ઢાંકવી એ જ ડહાપણભર્યું છે. તદન કારણ વિના કદી લડાઈઓ ઉત્પન્ન
થતી નથી અને કવચિત કારણ વિના પણ ઉત્પન્ન થાય , તે ધર્મ સિવાયના પ્રસંગોમાં પણ એવી માનવ વ્યક્તિઓ કે સંસ્થાઓ નથી લડતી?
Page #24
--------------------------------------------------------------------------
________________
ધમ શ્રહા
માનવસ્વભાવની ભિન્ન રૂચિએ, અનેક નિખળતાઓ, સ્વા', ઉંતાવળીયાપણુ' વગેરે ઝઘડાઓનું મૂળ છે. એ. માનવપ્રકૃતિ મૂળથી ન બદલાય ત્યાં સુધી ઝઘડાએ સવ થા અધ થઈ જાય, એ કેવી રીતે શકય છે ? પશુ કે રાક્ષસ કરતાં મનુષ્યસમાજમાં લડાઈએ આછી થતી હાય તા એ ધર્માંના જ પ્રભાવ છે, એમ માનવુ' જોઈ એ, લડા ઈએ અને મત-મતાન્તા રૂપ ક્ષુદ્ર દૂષણે જોઈ ધમની સેવાથી પરાડમુખ બનવું, એમાં જાણતાં-અજાણતાં પણ. ધર્મના મહાન ઉપકાર તળે દખાયેલા માનવીએ કૃતઘ્રતા આચરે છે.
૧૬
આત્માના મહાવિકાસ જે મેાક્ષ, તેને સાથે તે ધ છે, જગતમાં વિકાસમાગ એક જ છે. તે તરફ લઈ જનાર જુદા જુદા કાંટાએ તે એક જ ધમના પેટાભેદો છે. એ પેટાલે જો આત્માના મહાવિકાસ -મેાક્ષને સહાયક હાય, તે! તેથી નુકશાનના લેશ પણ સંભવ નથી. મેાક્ષને આધક માર્ગોને ધના પેટાભેદો ગણી શકાય નહિ, એટલે અહી એ વાત અસ્તુત છતાં ધ્યાનમાં રાખવાની છે.
પ્રશ્ન શુ' મધા ધર્મો મટીને એક જ ધર્મ ન અની શકે?
ઉત્તર૦ તકરાર મીટાવવા ખાતર કદાચ મદ્યા of ધર્માંની એકતાના સ્વીકાર કરવામાં આવે તે પણ તે ધર્મ લાકાપાગી તે નહિ જ અને. ધમને લેાકેાપયેગી બનાવવામાટે તે તેની જુદી જુદી શાખા-પ્રશાખાએ ઊભી
Page #25
--------------------------------------------------------------------------
________________
ધર્મ : કરવી જ પડશે. જગતનું બધું જ પાણી નદી-નાળાં વગેરેમાંથી લઈને એક જ સમુદ્રમાં ભરી દેવામાં આવે તે સમુદ્ર માટે તે જરૂર લાગશે, પરંતુ તે પાણી કેનાં. ઉપગમાં આવતું અટકી જશે. લેકે તેને ઉપગ કરી. શકશે નહિ.
સરોવરનું પાણી પણ ઘેર ઘેર પહોંચાડવા માટે જુદી જુદી ટાંકીઓ અને નળીઓ દ્વારા જ લઈ જવું પડે છે. તેમ એક જ ધર્મને સર્વ મનુષ્ય પાસે પહોંચાડવા માટે જુદાં જુદાં સાધને વિના ચાલી શકવાનું નથી. એ સાધનને ને પછી સંપ્રદાય, પંથ, મત, સંસ્થા કે ખાતું કઈ પણ નામ આપે. એ ખાતાઓ તરફ સૂગ ધરાવવી એ ' વસ્તુસ્થિતિનું અજ્ઞાન છે.
ધર્મના વાડાઓ મીટાવવાની વાત કરનારા આજના સુધારકે પણ એ વાડાએ મીટાવવાને બદલે નવા જ વાડાઓ ઊભા કરે છે. મનુષ્યસમાજમાં વસીને સર્વત્ર એક જ રીત દાખલ કરી શકાતી જ નથી. વિદ્યમાન વસ્તુઓ ઉપર અણગમે ઉત્પન્ન કરાવવા માત્રથી તે નાબૂદ થતી નથી પણ એના બદલે તેની જગ્યાએ બીજી આવીને ઊભી રહે છે.
દાખલા તરીકે–નાના જમણવાર સામે અણગમે બતાવનારાએ ટીપાટ, ઈવનીંગ પાર્ટી અને ગાર્ડન પાર્ટીઓ ગોઠવે જ છે, વરઘોડાઓના બદલે સરઘસો કાઢે જ છે, નાતે.
ધ. ૨
Page #26
--------------------------------------------------------------------------
________________
ધર્મ શ્રદ્ધા
૧૮
અને પાળાના વિરોધ કરનારાએ મ'ડળા અને સાસાયટીએ સ્થાપે જ છે. યુવકોને માબાપે તથા ગુરુઓના અંકુશાથી છેડાવી શિક્ષકા, પ્રિન્સિપાલે કે કાયદાના અકુશ તળે મૂકવા જ પડે છે. શ્રીએના કામના આજો એછે કરવા જતાં ઘાટીઓ અને રસાઈયાઓને તે કામ સોંપવુ. જ úકે છે. ભરત, ગૂંથણુ અને શિવણ વગેરે ઘુસાડવાથી પાપડ, સેવ અને અથાણુ' વગેરે ઘરગથ્થુ ચીજો માટે અજારા ઉપર આધાર રાખવા જ પડે છે.
કુટુંબ-કલાને વધારે પડતું મહત્ત્વ આપી જુદા રહેવાનું શીખવવાથી સુવાવડ આદિ પ્રસગાએ ડોક્ટરા, મ્યુનિસિપૅલિટીએ અને સુવાવડખાતાંઓને આધીન રહેવુ જ પડે છે. સાદું જીવન ગાળી માત્ર નાત-જાત કે ધાર્મિક પ્રસંગામાં જ ખચ કરનારા પૂર્વજોની ટીકાએ કરનારાએ, ખર્ચ' ટૂંકું કરવાના બદલે, તેના કરતાં અનેકગણું ખચ માજ-શેખ, કપડાંલત્તાં, નાટક-સિનેમા તથા અન્ય ટાપટીપમાં વધારતા જ જાય છે. ભાટ-ચારણા, ભાંડ લખૈયા અને ભટ-બ્રાહ્મણાના ઠેકાણે સાચા-ખાટા સમાચારા ફેલાવનારા અને કૃત્રિમ ઉશ્કેરણી કરનારા છાપા ગેાઠવાઈ જાય જ છે. પુરાણુ કે ધમશાસ્ત્રોની કથાઓના સ્થાને નાવેલા દ્વારા એ નાની-મોટી કલ્પિત કથાઓના વરસાદ વરસી રહ્યો છે. સ્વગ'ની લાલચ અને નરકની ખીક દેખાડનારા યાચકાના બદલે, ઉન્નતિ અને સ્વરાજ્યની લાલચેા દેખાડી
Page #27
--------------------------------------------------------------------------
________________
કિમ
સંસ્થાઓનાં ફડે માટે રીતસર માંગનારાઓને ઢગલે થઈ પડયો છે. જ્ઞાતિ–પંચાયત અને મહાજન-પંચાયતના લાંબા ઝઘડાઓથી કંટાળીને તેનાથી દૂર ભાગવા જતાં, કેટમાં વર્ષો સુધી ચાલતા કેસોમાં ફસાઈ જવાનું થયું છે. ઝગડાળ સમાજ પાસેથી હજુરિયા ખુશામતખરે કે
વટિયાઓ રળી ખાતા હતા, તેના બદણે વલે, સેલીસીટરે અને બેરિસ્ટરેએ પિતાનું સ્થાન જમાવી લીધું છે. ડોસીઓ અને હજામેના ઉંટૌદાની ટીકા કરવા જતાં, તેના કરતાં પણ ભયાનક-બીનઅનુભવી-ડીગ્રીધારી ડોકટરના હાથે પારાવાર નુકશાન સહવું પડે છે.
સાફ જાજરૂઓના બદલામાં ગટરની ગંદકી અને રેગનું પ્રમાણ વધી ગયું છે. મંદિરમાં આદર્શ પુરુષોનાં દર્શન બંધ કરવા જતાં નમાલી ચોપડીઓ અને છાપાના પિકચર્સે જોવામાં આંખ ખુવાર થતી જાય છે. ગુરુ -દર્શનથી કંટાળીને દૂર ભાગવા જતા ઓફિસરો અને
અધિકારીઓના દર્શન તથા નમન માટે પડાપડી કરવી પડે છે.
એ રીતે એક વસ્તુ છેડી, તે તેને લગતી બીજી -વસ્તુમાં ગોઠવાયા સિવાય માણસથી રહેવાતું જ નથી. સર્વ ધર્મ- એક્યની વાત કરવા જતાં, દરેક ધર્મમાં નવા નવા ભેદ ઉલટા વધતા જ જાય છે. ખ્રિસ્તીઓમાં થીઓફીસ્ટ, વૈદિકમાં આર્યસમાજ, જેમાં ત્રણ ફિરકાઓને નહિ માનનાર ચોથા વર્ગ–એમ સર્વત્ર ભેદ
Page #28
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
વધે છે. ભેદ-પ્રભેદે પ્રત્યે સૂગ ધરાવવા માત્રથી તે મટી શકતા નથી. એને મિટાવવાની વાતે કરવી, એ માનવા સ્વભાવનું અજ્ઞાન છે. માનવ સમાજના મહાવિકાસ–મોક્ષમાં. સહાયક થવા માટે એક જ મહા ધર્મનાં અનેક અંગપ્રત્યંગેની દેશ, કાળ અને પુરુષની ભિન્ન ભિન્ન ગ્યતા. મુજબ આવશ્યકતા છે. એ પેટાદેની સહાય વડે જ કેટલાક માનવીઓ અનેક જન્માન્તરે કરી ચેકસ. મહાવિકાસ- મોક્ષની નજીક આવી પહોંચે છે, એ સત્ય સમજવાની જરૂર છે.
પ્રશ્ન ધાર્મિક લડાઈએ થવામાં મુખ્ય કારણે
કયા છે?
ઉત્તર૦ ધર્મ સંબધી વાદવિવાદ તથા ઝઘડાઓની. આવશ્યકતા નહિ હોવા છતાં, નીચેનાં કારણેએ ઝઘડાઓ. ઉપસ્થિત થયા સિવાય રહેતા પણ નથીઃ
૧–અમુક જ પરિસ્થિતિના માનવીને ઉપયોગી થઈ શકે તેવા સાધન-સગવાળો હોવા છતાં તે ધર્મ સર્વ માન માટે લાગુ કરવાની તેના અનુયાયીઓની વધારે પડતી લાલચથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે.
ધર્મનું મૂળ તત્વજ્ઞાન છે. જે ધાર્મિક આચારોની. પાછળ માનવીને સંતોષ આપી શકે તેવું તત્વજ્ઞાન નથીતે આચારે પાળવા માટે માનવી દૌર્ય ધારણ કરી શકતું નથી. સમસ્ત વિશ્વની ઘટમાળ કયી રીતે ચાલે છે?*
Page #29
--------------------------------------------------------------------------
________________
એને રીતસર ખુલાસે કરવામાં ન આવે, તે ધર્મના જિજ્ઞાસુને કદી પણ સંતોષ થાય નહિ.
આ રીતે ધર્મ અને તત્વજ્ઞાનને નિકટને સંબંધ હોવાથી, તરવજ્ઞાન સંબંધી જે મતભેદ ઊભા થાય છે, તેને અજ્ઞાનથી ઝઘડાઓ તરીકે કલ્પી લેવામાં આવે છે, પરંતુ એ ઝઘડાઓ તે તત્ત્વબોધ માટે અત્યંત જરૂરી છે. વર્તમાન સાયન્સના શેધક વિદ્વાનમાં પણ ગંભીર મતભેદ અને વાદવિવાદ હોવા છતાં, તેને સાયન્સની પ્રગતિના રાધક માનવામાં નથી આવતા, કિન્તુ જરૂરી માનવામાં આવે છે.
૩-ધર્મપ્રચારનાં સાધને અને ગોઠવણેમાં તફાવત હાવાથી પણ ઝઘડા ઉત્પન્ન થાય છે. બધી જ પેઢીના વહીવટદારે બાહોશ, વ્યવસ્થિત કે નિયમિત હતા નથી, તેથી તે પ્રચારકે સમાજમાં અસંતોષ પેદા કરે છે અને એ કારણે પણ ઝગડા હોઈ શકે છે.
જગતમાં એક જ ધર્મ રહે અને બીજા બધા લેપ થઈ જાય એ વાત પ્રથમ દશને બહુ સારી લાગે છે, તે પણ માનવસ્વભાવ તે કદી બનતું જ નથી. એકને લેપ કરવા જતાં બીજી લપ ઊભી થાય જ છે. મહાધર્મ -મક્ષસાધક ધર્મની એકતા કે વ્યાપકતાને ક્ષતિ ન પહોંચે તે રીતે ધર્મોની શાખા પ્રશાખાઓ વધતી રહે, તેથી મુખ્ય પેઢીને કાંઈ નુકશાન નથી.
બધા એક બને એ વાત માનવપ્રકૃતિ જોતાં અસંભ
Page #30
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શહ.
વિત છે, પરંતુ બધામાં એક રહે એ વસ્તુસ્થિતિ સર્વથા સુસંભવિત છે. બધા ધર્મને એક કરવાની વાતે, એ એક પણ ધર્મના આચરણમાં જેને નથી રહેવું તેઓને છટકવાના. બહાના રૂપ છે. જેને કઈને કઈ ધર્મનું આચરણ કરવું જ છે, તેના મુખમાંથી એવી વાતો કદી બહાર નીકળે જ નહિ. તે તે એમ જ કહેશે કે–બધા ધર્મોમાં મારા આત્માને વિકાસ શીઘ સાધી શકે, એ ધર્મ કરે છે? –તેની પરીક્ષા કરીને મને તે સ્વીકારવા ઘોધાર્મિક લડાઈઓ મટાડવાને આ એક જ ઉપાય છે.
દરેક ધર્મો પિતાપિતાના સ્થાને અપેક્ષાએ સાચા છે, એમ માનવું, પણ તેથી દરેક ધર્મો સરખા છે – એમ સિદ્ધ થતું નથી, દરેક ધર્મોના ચઢતા-ઉતરતા દરજજા અવશ્ય છે. સાધકે પિતાને ચગ્ય ઉચ્ચ કેટિને ધર્મ ક? તેની સ્વયં શોધ કરવી જોઈએ અને મધ્યસ્થ દષ્ટિથી–પક્ષપાત રહિતપણે જે શોધાય તેને સ્વીકારવા તત્પર રહેવું જોઈએ.
પ્રશ્ન સર્વ ધર્મને સરખા માનીએ તે શું હરક્ત ધર્મમાં મારૂં-તારું કરવાની શી જરૂર છે?
ઉત્તર એ વાત બેલવામાં બહુ સુંદર છે, પરતું માનમાંથી જ્યાં સુધી ભેદબુદ્ધિને નાશ થ નથી, ત્યાં સુધી એવી ઉદારતાની વાત કરવામાં વાત કરનારને જ ગુમાવવાનું છે. મનુષ્યના દરેક વ્યવહાર ભેદથી જ ચાલે છે. વિદ્યાથીઓના વર્ગો, પેટાવર્ગો, અનુક્રમ
Page #31
--------------------------------------------------------------------------
________________
ધમક
ર૩ઃ
નંબર, ભેદથી જ ચાલે છે. ધંધાઓમાં, અમલદારામાં. ઓફિસે માં, સંસ્થાઓમાં, તથા દાતારના ફેટાઓ અને બાવલાંઓને ગોઠવવામાં વર્ગો અને અનુક્રમ રાખવામાં આવે જ છે, ત્યારે માત્ર ધાર્મિક બાબતેમાં જ એ ભેદ ટાળી દેવાની વાતે કેમ કરવામાં આવે છે?
એવી વાતે પાછળ ગાઢ અજ્ઞાન અથવા ગુરુ સ્વાર્થ સમાયેલું છે. એ સ્વાથ કોઈ પણ પ્રકારના ધર્માચરણમાથી છટકવાની બારી મેળવવા પૂરતું જ છે. પરંતુ એ રીતે ધર્માચરણમાંથી છટકબારી મેળવનારાઓનું ભવિષ્ય સારૂં નથી.
પ્રશ્નો ધર્મનું સત્ય સ્વરૂપ શું?
ઉત્તર૦ ધર્મના સ્વરૂપમાં અનેક મતમતાંતર છેકેઈ કહે છે કે વેદમાં જ કરવાનું કહ્યું છે તે કરવું, એ. ધર્મ છે. કોઈ કહે છે કે સ્મૃતિમાં જે કરવાનું કહ્યું છે, તે કરવું, એ ધર્મ છે. કોઈ કહે છે કે પુરાણમાં જે કરવાનું કહ્યું છે, તે કરવું, એ ધર્મ છે. એ રાતે કેઈ ગીતા, તો કઈ ભાગવત, કેઈ કુરાન, તે કઈ બાઈબલ, એમ ભિન્ન ભિન્ન શાસ્ત્રોની ભલામણ કરે છે અને એમાં બતાવ્યું હોય તે પ્રમાણે વર્તવું, એ ધર્મ છે, એમ પ્રતિપાદન કરે છે. શ્રી જૈનશાસ્ત્રોએ. એ માટે જે નિર્ણય આપે છે, તે નીચે મુંજબ છે –
વવાદ-વિઝાધાથવિતા मैन्यादिभावसयुक्त, तद्धर्म इति कीर्त्यते ॥१॥
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૪
ધર્મશ્રદ્ધા
કપૂર્વાપર અવિરુદ્ધ એવા વચનેથી પ્રતિપાદન કરાયેલ મૈગ્યાદિ ભાવયુક્ત ચોક્ત જે અનુષ્ઠાન, તેને ધર્મ કહેવાય છે.
ધર્મનું આ વાસ્તવિક સ્વરૂપ છે. વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ગીતા, ભાગવત, કુરાન કે બાઈબલ કેઈપણ હો, પરંતુ જે તેનું કથન પૂર્વાપર વિરોધવાળું હોય, તે તેનું આચરણ ધર્મરૂપ ન જ બની શકે, એમ શ્રી જેનશાસ્ત્રો ભારપૂર્વક ફરમાવે છે. એ કારણે સત્યસ્વરૂપવાળા ધર્મના અથી આત્માઓએ સૌથી પ્રથમ પ્રયત્ન પૂર્વાપર અવિરૂદ્ધ કથનવાળા શાસ્ત્રની શોધ માટે કરવું જોઈએ, અને એવાં શાસ્ત્ર જે કઈ હોય, તેના કથન મુજબ ધર્મને આચર જોઈએ.
એ શાસ્ત્ર ધર્મના નામે જે કાંઈ અનુષ્ઠાન આચરવાનું કહે, તે મિત્રી આદિ ભાવનાઓથી સંયુક્ત જ હોય, શુદ્ધ સ્વરૂપવાળા ધર્મને ઓળખવાનું એ બીજું લક્ષણ છે. તીર્થંકર- ગણધરે દ્વારા પ્રકાશિત થયેલ શ્રી જિનક્તિ ધર્મમાં એ ઉભય પ્રકારનાં લક્ષણો ઘટે છે. તેનું આચરણ પૂર્વાપર અવિરૂદ્ધવચનવાળાં શાસ્ત્રો દ્વારા પ્રકાશિત થયેલું છે અને જગતના તમામ છ પ્રત્યે મૈત્રી આદિ ભાવનાએથી ઓતપ્રેત થયેલું છે.
જગતમાં મતમતાંતર ધર્મના ફળની બાબતમાં નથી પણ સ્વરૂપની બાબતમાં જ છે. ધર્મના ફળની બાબતમાં સમસ્ત દુનિયા લગભગ એકમત છે. દુર્ગતિમાં પડતા જેતુને
Page #33
--------------------------------------------------------------------------
________________
ધર્મ
૨૫
ધારી રાખે અને શુભ ગતિમાં સ્થાપન કરે તે ધર્મ, જેનાથી અસ્પૃદયની સિદ્ધિ થાય અને નિ ધ્યેયની પ્રાપ્તિ થાય તે ધર્મ, જેનાથી અહિત–અકલ્યાણને માર્ગ છૂટી જાય અને હિત-કલ્યાણને માર્ગ નિવિન બને એ ધર્મ,
એ વગેરે ધર્મનાં ફળ બતાવનાર વાક્યોમાં સૌની -એક વાક્યતા છે. જે મતભેદ છે, તે ધર્મના સ્વરૂપને ઉદ્દેશીને જ છે. વસ્તુનું ફળ સમજે પણ સ્વરૂપ ન સમજે તે ઇષ્ટની સિદ્ધિ થઈ શકતી નથી. હીરા મોતી કે પન્નાની કિંમત સમજે પણ સ્વરૂપ ન સમજે તે ઠગાયા સિવાય રહે નહિ.
દરેક વિષયમાં ફળ સમજવાની સાથે સ્વરૂપનું જ્ઞાન પણ મેળવવું જ પડે છે. અન્યથા સમજેલું ફળ નિરર્થક જાય છે અગર અનર્થકર પણ થાય છે ક્ષુધા અને તુષા -મટાડવી એ ખોરાક અને પાણીનું ફળ છે, એમ જાણ્યા પછી પણ ખેરાક અને પાણી કોને કહેવાય? એનું સ્વરૂપ જે ન જાણે તે ખેરાક અને પાણીને પ્રાપ્ત કરી શક્ત નથી અથવા તેથી વિપરીત વસ્તુને જ ખોરાક અને પાણી
સમજી બેસે છે, તે કવચિત પ્રાણને પણ તે નાશ ; કરનારે થાય છે. તેમ ધર્મના ફળ સંબંધી સંદેહ રહિત થયા પછી પણ ધર્મના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન મેળવવું
જોઈએ અને એ મેળવે તે જ યથાર્થ ધર્મની પ્રાપ્તિ i કરી, તેનું દુર્ગતિથી બચવા સ્વરૂપ કે સ્વર્ગપવર્ગને પામવા સવરૂપ યથાર્થ ફળ મેળવી શકે. એટલા જ માટે
Page #34
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા.
ધર્મના સત્ય સ્વરૂપ પ્રતિપાદન કરતાં શ્રી વીતરાગનું શાસન ફરમાવે છે કે
“કેવળજ્ઞાનીઓના અવિરેાધી એવાં વચને અનુસારે મૈત્રી આદિ ચાર ભાવનાઓવાળું જે પ્રવર્તન થાય છે તે. ધર્મ છે અને એ વચનને અનુસારે મૈત્રી આદિ ચાર ભાવનાઓવાળું જીવન જેએ જીવે છે તેઓ યથાર્થધમી છે.
પ્રક્ષo ધર્મના સ્વરૂપ સાથે મૈત્રી આદિ ચાર ભાવનાને શું સંબંધ છે?
ઉત્તર૦ ધર્મના હેતુ, સ્વરૂપ અને ફળને સમજી જે સત્ય નિષ્ઠાથી તેનું સેવન કરવાને ઈરછે છે, તેનામાં મૈત્રી આદિ ચાર ભાવનાઓ પ્રાદુર્ભાવ પામ્યા સિવાય. રહેતી જ નથી. એક વસ્તુ અમૂલ્ય છે, એમ સમજાયા પછી પિતાના સ્નેહીઓને તે વસ્તુ પ્રાપ્ત થાય અગરજગતના તમામ છે તે વસ્તુ પ્રાપ્ત કરે, એવી ઈચ્છા કેને થતી નથી? જેને તે વસ્તુ પ્રાપ્ત થયેલી છે, તે. ખરેખર સુખી છે, એ ભાવ કેને પ્રગટ નથી? જેઓને તે વસ્તુ મલી નથી, તેઓ દયાને પાત્ર છે એમ. કેણ માનતું નથી? જેઓ તે વસ્તુને વિરોધ કરે છે, તેઓ ઉપેક્ષણય છે, એમ કેણ નથી સ્વીકારતું ? એ ચાર પ્રકારની વૃત્તિનું નામ જ મૈત્રી આદિ ચાર ભાવનાઓ છે.
પૂર્વાપર અવિરૂદ્ધ વચનવાળાં શાસ્ત્રોએ ફરમાવેલું અનુષ્ઠાન એ કમરેગનું ઔષધ છે, ભાવગનું રસાયણ છે, સ્વર્ગ સુખનું રોપાન છે, નિર્વાણનગરનું યાન છે,
Page #35
--------------------------------------------------------------------------
________________
ધર્મ
મોક્ષસુખને મેળવવાનું વિમાન છે, એ વગેરે નિશ્ચય. જેને થાય છે તેની વૃત્તિ, એ ધર્મ સી કેઈ પાસે, પામેલા જ પુણ્યવાન છે, નહિ પામેલા પુણ્યહીન છે, અને ઉપેક્ષા કરનારા અજ્ઞાન છે, એ જાતિની ભાવના થયા સિવાય રહી શકતી જ નથી.
ધર્મની પિછાન જેટલી અધિક, તેટલી એ વૃત્તિઓ ઉત્કટઃ ધર્મની પિછાન જેટલી મંદ, તેટલી એ વૃત્તિઓ પણ મંદ હોય છે. જેનામાં એ વૃત્તિઓનો સર્વથા અભાવ છે, તેનામાં ધર્મને પણ અભાવ છે, એમ કહેવું ખોટું નથી.
૧–સૌ કેઈ અધમથી બચા અને ધર્મને પામે એ મૈત્રી ભાવના છે.
૨–જે કઈ અધર્મથી બચેલા છે અને ધર્મને પામેલા છે, તેઓ જ ખરેખર સુખી છે, એમ સમજી તેમના સુખમાં આનંદ માનો તે પ્રમોદ ભાવના છે.
૩–અધર્મથી બચાવવા અને ધર્મને પમાડવા શક્તિમુજબ પ્રયાસ કરે, તે કરુણા ભાવના છે.
૪–પ્રયાસ કરવા છતાં જેઓ પિતાનું હિત ન સમજી શકે તેવાઓ પ્રત્યે ઉપેક્ષાભાવ ધારણ કરે એ-- માધ્યશ્ય ભાવના છે.
મન ધર્મનું મૂળ શું?
ઉત્તર૦ ધર્મનું મૂળ દયા છે. જેમ આપણે દુઃખથીત્રાસ પામીએ છીએ, તેમ બીજા પ્રાણ પણ દુઃખથી. ત્રાસ પામે છે. આ જાતિના નિશ્ચિત તત્વજ્ઞાન પર દયાનાં
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૮
ધર્મ-કહાઈ મંડાણ છે. બીજાને દુઃખ આપનાર કે ત્રાસ પમાડનાર ધર્મ કરે છે, એમ કેઈથી પણ કહી શકાય નહિ. પિતાના શરીરને પ્રહાર લાગવાથી પ્રત્યક્ષ વેદનાને અનુભવ થવા છતાં ધર્મના નામે બીજા પ્રાણીઓની હિંસાનું વિધાન કરનારા જેવા ઘાતકી બીજા કોઈ પણ ન હોઈ શકે. હિંસાથી પણ જે ધર્મ થઈ શકતું હોય, તે પછી દયાથી ધર્મ કેમ થાય?
દયા અને હિંસાને પ્રકાશ અને અંધકારની જેમ વિરેાધ છે. ધર્મ નિમિતે પશુઓની હિંસા કરનાર હિંસક
અને તેને ઉપદેશ કરનાર ઉપદેશક દુષ્ટ મને વૃત્તિવાળા કહેવાનાં કારણે પિતે દુર્ગતિમાં જાય છે, એટલું જ નહિ પણ હિંસ્ય પશુને પણ દુર્થાન કરાવી દુર્ગતિમાં મોકલે છે. વધ સમયે તત્કાળ જેની જીભ અને આંખના ડોળા બહાર નીકળી આવ્યા છે, એવા પશુનું મૂક, દીન અને દયામણું સુખ જ એના દુર્ગાનની અને અસમાધિની પ્રતીતિ કરાવે છે. તે જેવા છતાં પણ જેઓના મનેમંદિરમાં દયાને એર નથી પ્રગટતે, તેવા જીના હૃદયની કઠોરતાની અવધિ જ નથી.
પ્રશ્ન જૈન ધર્મનું ટૂંકમાં લક્ષણ શું?
ઉત્તર૦ જેન ધર્મનું લક્ષણ સંક્ષેપમાં જાણવા માટે નીચેને એક જ શ્લેક બસ છે.
स्याद्वादो वर्तते यस्मिन् , पक्षपातो न विद्यते। नाऽस्त्यन्यपीडन किञ्चित, जैनो धर्मः स कथ्यते
જેમાં સ્યાદ્વાદ રહે છે કેઈન પણ પક્ષપાત નથીઃ તથા કિચિત પણ અન્યને પીડા નથી, તે ધર્મને શ્રી જૈન ધર્મ કહેવાય છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞતાનાં પ્રમાણે वीतरागोऽस्ति सर्वज्ञः, प्रमाणाबाधितत्वतः । सर्वदा विदितः, सदभिः, सुखादिकमिव ध्रुवम् ॥२॥
વીતરાગ અને સર્વજ્ઞાની હયાતી અબાધિત પ્રમાણેવડે સિદ્ધ છે. સર્વદા સટુરુષને તે સુખાદિકની જેમનિશ્ચિતપણે વિદિત છે.
क्षीयते सर्वथा रागः क्वापि कारणहानितः । ज्वलनो हीयते किं न, काष्ठादीनां वियोगतः ॥२॥
કારણના નાશથી કવચિત રાગ સર્વથા પણ ક્ષયને. પામે છે. કાષ્ઠાદિના વિયેગથી શું અગ્નિ ક્ષય પામતે નથી?
प्रकर्षस्य प्रतिष्ठान, ज्ञानं कापि प्रपठ्यते । परिमाणामिवाकाशे, तारतम्योपलब्धितः ||३||
તારતમ્યની ઉપલબ્ધિથી આકાશના પરિમાણની જેમ જ્ઞાનના પ્રર્ષની પ્રતિષ્ઠા કોઈપણ જગ્યાએ હેવી જોઈ એ. જ્ઞાનના પ્રકર્ષની ક્યાં પ્રતિષ્ઠા છે, તેનું જ નામ સર્વજ્ઞ છે.
सामायिकविशुद्धात्मा, सर्वथा घातिकर्मणः । क्षयात्केवलमाप्नोति लोकालोकप्रकाशकम् ॥४॥
સામાયિક વડે વિશુદ્ધ થયેલા આત્મા ઘાતિકને સર્વથા ક્ષય કરી કાલેક પ્રકાશક કેવળજ્ઞાનને પામે છે.
आत्मनस्तत्स्वभावत्वा,-लोकालोकप्रकाशकम् । अत एव तदुत्पत्ति, समयेऽपि यधोदितम् ॥५||
આત્માને કેવળજ્ઞાનમય સ્વભાવ હોવાથી ઉત્પત્તિના પ્રથમ સમયે પણ તે યોદિત કલેક પ્રકાશક હોય છે.
[શ્રી હરિભદ્રસૂરીજી]
Page #38
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞ
• આ વિશ્વમાં કોઈ સર્વાંગ થયુ' હશે કે નહિ ? ? એ જાતિની શ'કા આજે કેટલાકેાના હૈયાને ધના નિશ્ચિત પથ પરથી ચવિચળ કરી રહી છે, સજ્ઞના અસ્તિત્વ સખશ્રી નિશ્ચત શ્રદ્ધા અને તેઓ દ્વારા પ્રકાશિત તત્ત્વ ઉપર અચળ વિશ્વાસ, વિશ્વના સમગ્ર માનવીઓની ઉન્ન તિનુ બીજ છે. વિશ્વ અન'ત છે, માનવીની શક્તિ અલ્પ છે. અલ્પ શક્તિ અને અલ્પ બુદ્ધિને વરેલા માનવીઆથી વિશ્વના ત્રિકાલવતિ સમગ્ર પદાર્થોની શેાધખેાળ થવી કે તેનુ' સાચું જ્ઞાન મેળવવુ' અસ’ભવિત છે, ત્રિકાલવૃતિ વિશ્વના સમગ્ર ભાવાનુ સંગીન જ્ઞાન મેળવવા માટે તા શ્રી સજ્ઞનાં વચનાના જ એક આધાર છે. પરંતુ તે પહેલાં સ`જ્ઞા થયા છે કે નહિ, તે ખાખતના અવિચળ વિશ્વાસ હૈયામાં સ્થિર થવા જોઈએ. નિશ્ચિત સજ્ઞની હયાતી સિદ્ધ કરનારાં પ્રમાણે અને યુક્તિએ અહી` નીચે આપવામાં આવે છે. વિષય ગહન હાવા છતાં તેને મની શકે તેટલી સરળ ભાષામાં ઉતારવાના પ્રયાસ કરવામાં આન્યા છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞ
૩૧
મૂળ પ્રકાશક સર્વ
ઈશ્વરને વિશ્વનો કર્તા માનવામાં જેમ અનેક પ્રમાણ સંબંધી બાધાઓ ઉત્પન્ન થાય છે, તેમ વિશ્વની સમગ્ર વસ્તુઓને જાણનાર અને જેનાર ઈશ્વરને નહિ માનવાથી પણ અનેકવિધ પ્રમાણ સંબંધી બાધાઓ ઉત્પન્ન થાય છે. વિશ્વની સમગ્ર વસ્તુઓને જાણનાર કેઈ ઈશ્વર ન જ હિય, તે જગતમાં જે વિવાદ વિનાની અનેક માહિતી આજે મળી આવે છે, તે મળતા નહિ, કઈ પણ વક્તા સર્વ વસ્તુને જ્ઞાતા થયા સિવાય પૂર્ણ સત્ય બોલી શકે જ નહિ.
સૂર્યચન્દ્રાદિ તિષચક્ર અને ગ્રહોના ચારનું, વૈદ્યશાસ્ત્રનું અને નિમિત્તશાસ્ત્રનું તથા બીજા પણ સૂમ, દૂર અને અન્તરિત પદાર્થોનું જ્ઞાન જે આજે ઉપલબ્ધ થાય છે, તે સર્વને માન્યા સિવાય સંભવે નહિ. ગણિતશાસ્ત્રને કે શૈદ્યકશાસ્ત્રને સારો કે અનુભવી અભ્યાસી પણ, મૂળ તિષશાસ્ત્ર કે વૈદ્યકશાસ્ત્રની સહાય વિના ગ્રહચાર કે રેગનિદાનાદિનું જ્ઞાન કરી શકે નહિ. એ મૂળ જ્ઞાન જેના વડે પ્રકાશિત થયું હોય, તે જ સર્વજ્ઞ છે. છમસ્થ વડે તે મૂળ જ્ઞાન પ્રકાશિત થઈ શકતું હોય, તે આજે પણ થવું જોઈએ.
ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલ આત્મા, પરલેક, કર્મ, '૩ય, પાપ, સ્વર્ગ, નરક આદિ પદાર્થોની સૂક્ષ્મ હકીકત પણ છાવસ્થિક જ્ઞાનથી જાણી શકાય એવી નથી. આજે
Page #40
--------------------------------------------------------------------------
________________
૨
ધર્મ-શ્રદ્ધા
તે બધી વસ્તુઓની બારીકમાં બારીક માહિતીઓ શાસ્ત્રમાં ઉપલબ્ધ છે, તે તેને જણાવનાર અતીન્દ્રિય જ્ઞાનીનું અસ્તિત્વ પણ સ્વીકારવું જ પડે. સર્વને નિષેધ ન થાય
આ દેશ અને આ કાળમાં કોઈ તે અતીન્દ્રિય જ્ઞાની નથી, એ કથન જ અન્ય દેશ અને અન્ય કાળમાં તેની. હયાતીને પૂરવાર કરે છે. સર્વ દેશ અને સર્વકાળમાં કઈ પણ સર્વજ્ઞ-અતીન્દ્રિય જ્ઞાની થયેલ નથી, એમ અસર્વજ્ઞ શી રીતે. કહી શકે? અને કહે તે પણ તેનું તે વચન પ્રામાણિક પરિષદમાં માન્ય પણ કેવી રીતે થઈ શકે?
સર્વદેશ અને સવકાળનું જેને જ્ઞાન નથી, તે સર્વ દેશ અને સર્વકાળમાં એક વસ્તુ નથી—એમ કેવી રીતે કહી શકે? વિસંવાદી વચનના અનુમાનથી અમુક પુરુષ સર્વજ્ઞ નથી, એમ કહી શકાય પણ કઈ પણ વ્યક્તિ સર્વજ્ઞ નથી એમ અસર્વજ્ઞથી શી રીતે કહી શકાય ? તેમાં પણ પ્રત્યક્ષાદિ પ્રમાણેથી અવિરૂદ્ધ એવાં અવિસંવાદી વચનથી ભરેલાં સેંકડે શાસ્ત્રો સર્વિસના અસ્તિત્વને સિદ્ધ કરનાર વિદ્યમાન હોય, તેવા વખતે તે સર્વાને નિષેધ કેઈ પણ પ્રામાણિક પુરુષથી ન જ થઈ શકે. દેશ ક્ષય થાય તે સર્વ ક્ષય થાય
જૈનશાસ્ત્રો કહે છે કે અનાદિકાળથી મલિન આત્મા પણ ક્રમશ જ્ઞાન, તપ અને દયાદિના અભ્યાસથી નિર્મળતાને
Page #41
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞ
33. પામી સર્વજ્ઞ થઈ શકે છે. તેથી અનાદિકાલીન એવા રાગાદિ દેને ક્ષય શી રીતે થાય, એમ ન કહેવું. રાગાદિ દે. અનાદિ કાલીન હોવા છતાં પ્રતિપક્ષ ભાવનાથી તેને હાસ થતે પ્રત્યક્ષ અનુભવાય છે. એ જ પ્રતિપક્ષ ભાવનાના પ્રકર્ષથી રાગાદિ દેને સર્વક્ષય પણ સંભવે છે. કાંચનનો મલ અને શરીરને રાગ ક્રમશ: નાશ પામે છે, તેમ જેને દેશાય જે હેતુથી થાય તે હેતુના પ્રકષથી તેને સર્વ ક્ષય પણ થાય, એમાં લેશ માત્ર આશ્ચર્ય નથી. દેષનાશક ભાવનાઓ –
રાગાદિ દેને નાશ કરનારી પ્રતિપક્ષ ભાવનાઓ વિચિત્ર પ્રકારની હોય છે પ્રમત્ત, અપ્રમત્ત આદિ ગુણસ્થા-- નકેમાં તે ભાવનાઓ પલટાતી જાય છે. કહ્યું છે કે
“ના તાિ નિરમ, વારિરી માવાનો सा पुण विचित्तरूवाऽवत्थामेदेण निहिटा ॥१॥"
ઉપાદેય વસ્તુના યથાર્થપણને જાણનારે, યથાશક્તિ બાહ્ય-અભ્યન્તર ભેદ-ભિન્ન–દ્વાદશવિધ તપમાં રત રહેનાર, સત સત ક્રિયામાં પ્રવૃત્તિ અને વૃત્તિથી જેનાં વિશિષ્ટ શુભપરિણામ જાણી શકાય છે એ ચારિત્રવાન આમા રાગાદિ દોષોને નાશ કરનાર પ્રતિપક્ષ ભાવનાઓ ભાવવા માટે ચોગ્ય છે. તે ભાવનાઓ અવસ્થા. વિચિત્ર પ્રકારની બતાવેલી છે. જેમકે –
રાગાદિ દેષોનું નિદાન શું? . પ્રકૃતિ–વિશુદ્ધ જીવને કુત્સિત કર્ભાશને સબધ
Page #42
--------------------------------------------------------------------------
________________
૪
ધર્મ –શ્રદ્દા
રાગાદ્ધિ દાષાનું સ્વરૂપ શું ?
પરમાનન્દ રૂપ પ્રથમ સુખનાં પ્રત્યનીક અભિષંગ અપ્રીતિ અને અજ્ઞાનાદિ.
રાગાદિ દાષાના વિષય શુ ?
ગુણુરહિત, ક્ષણવિપરિણામી, નિષ્ફળ અને અનના છારણભૂત સ્ત્રી, શરીર, ધન, યૌવન, રૂપ, રસાદિ પદાર્થોં છે. ગુણરહિત એટલે જે ગુણના આરોપ તે પદાર્થોને વિષે કરવામાં આવે છે, તે પટ્ટાથ તે ગુણથી શૂન્ય હાય છે, અર્થાત્ તેમાં આરોપેલે સુખ રૂપ ગુણ તે પદાર્થાંમાં હાતા નથી, અન્ય ગુણ તેા હોય જ છે.
'
રાગાદિ દોષાનુ ફળ શું?
પંડિત પુરુષાને નિવેદ્યનું કારણ ઃ જન્મ-જા-મરશુાદિ વિચિત્ર પ્રકારના ચતુ’તિરૂપ સસાર.
આ પ્રકારની પ્રતિપક્ષ ભાવનાઓથી રાગાદિ દોષા -પાતળા થાય છે અને ભાવનાના પ્રમળ પ્રષ થી તેના નિમૂળ ક્ષય પણ થાય છે. (૧)
અથવા
નાનું પાલન સૌદો, તો સનમાં મેં મુત્તિì तिण्हपि समाओगे, मोक्खो जिणसासणे भणिओ ॥१॥
—
પ્રકાશક જ્ઞાન, શેાધક તપ અને આશ્રવનિરાધક સચમ એ ત્રણેના સમ્યગ્ ચેાગથી શ્રી જિનશાસનમાં એક્ષ પ્રતિપાદન કરેલા છે. (૧)
Page #43
--------------------------------------------------------------------------
________________
સર્વ
ગૃહમાં ભરાયેલા કચરાને દૂર કરવા માટે જેમ દિપક આદિની જરૂર પડે છે, તેમ આત્મગૃહમાં ભરાયેલ કર્મરૂપી કચરાને દૂર કરવા માટે દિપકની જગ્યાએ કમેકચરાને બતાવનાર જ્ઞાન છે. ઘર સાફ કરનાર કર્મ કર પુરુષની જગ્યાએ બાહ્યાભ્યન્તર તપ છે અને ઘરમાં આવતા નવા કચરાને રોકનાર બંધ બારી-બારણાની જગ્યાએ આશ્રનાં છિદ્રોને નિરોધ કરનાર સંયમ છે.
એ રીતે જ્ઞાન, તપ અને સંયમના પ્રકર્ષ ચગે આત્મારૂપી ઘર, કર્મરૂપી કચરાથી સર્વથા શુદ્ધ બને છે. રાગાદિ દેને ક્ષય કરવા માટેની આ પણ એક પ્રતિપક્ષ ભાવના છે. એ વગેરે પ્રતિપક્ષ ભાવનાઓના દીર્ઘકાળ પિયત, સતત અને સત્કારપૂર્વકના સેવનથી રાગાદિ દેને ક્ષય થાય છે અને આત્મા શુદ્ધ સ્વભાવે પ્રકાશે છે.
નિર્મૂળ થાય એટલે ફરીથી ઉત્પન્ન ન થાય.
આત્માને શુદ્ધ સ્વભાવ ફટિક જેવો નિર્મળ, અસંદિગ્ધ અને સ્વપર પ્રકાશવાન છે. સૂર્ય કે ચંદ્રના તેજને આવરનાર વાદળને પ્રચંડ પવન વડે સર્વથા વિલય થયા બાદ, જેમ સૂર્ય અને ચંદ્રનું તેજ પ્રકાશી ઊઠે છે, તેમ આત્માને અસંદિગ્ધ જ્ઞાનાદિ ગુણેને આવરનાર જ્ઞાનાવરણીયાદિ કર્મનાં ગાઢ વાદળે શુકલધ્યાન રૂપી તપના પ્રચંડ પવન વડે વિલય થતાંની સાથે જ, અનન્તજ્ઞાનાદિ ગુણે પ્રકાશિત થાય છે.
એક વાર નિર્મૂળ ક્ષયને પામેલા તે રાગાદિ દેશે
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૬
ધર્મશ્રદ્ધા સહકારી કારના અભાવે ફરી વાર ઉત્પન્ન થતા નથી. રાગાદિ વેદનીય કર્મના વિપાકેદ, એ રાગાદિ દેષનું સહકારી કારણ છે. એ કર્મના ઉદયથી જીવને અશુભ અધ્યવસાય રૂપ સંકલેશાદિ થાય છે. સંકલેશાદિતું કારણ રાગાદિ છે. રાગાદિ વિના જ સંકલેશ થતું હોય, તે. સર્વદા સર્વત્ર થ જોઈએ અથવા સર્વત્ર ન થવો જોઈએ. અકારણિક વસ્તુઓને દેશકાલને નિયમ હેતે નથી.
કહ્યું છે કે ભાવવિચહેરાવર્જિનિયમોના રાગાદિના અભાવે સંકલેશ થતું નથી અને સંકલેશના. અભાવે કર્મબન્ધ થતું નથી. રાગાદિ વેદનીય કર્મના અભાવથી રાગને અભાવ, રાગના અભાવથી સંકલેશને અભાવ અને સંકલેશના અભાવથી કર્મને અભાવઃ એ. રીતે રાગાદિ દોષાનો એક વાર નિર્મળ અપગમ થવા બાદ ફરી કઈ વાર પણ તે દેશે ઉત્પન્ન થતા નથી.' પ્રતિભજ્ઞાન | સર્વ દોષને નિર્મળ અપગમ ક્ષય થવાથી, આત્મામાં સર્વશપણું પ્રગટે છે. જે વસ્તુ તારતમ્યવાળી હોય છે, તેને આકાશના તારતમ્યની જેમ સર્વોત્તમ પ્રકર્ષ પણ હોય છે.. જ્ઞાન તામ્યવાળું છે, માટે તેને પણ સર્વોત્તમ પ્રક હોવો જોઈએ. સર્વોત્તમ પ્રકર્ષનું નામ જ અતીન્દ્રિયકેવળજ્ઞાન છે.
આત્મદ્રવ્યના જ્ઞાનનો તરતમભાવ અધ્યયનાદિમાં. સ્પષ્ટ દેખાય છે. કેટલાક એક વાર સાંભળીને જાણી
Page #45
--------------------------------------------------------------------------
________________
સર્વ
૩૭
શકે છે. કેટલાક બે, ત્રણ, ચાર કે બહુ વાર સાંભળીને જાણી શકે છે. કેટલાક અભ્ય-અલ્પતર જાણી શકે છેકેટલાક બહુ-બહેતર જાણી શકે છે. આ રીતે જ્ઞાનનું તારતમ્ય હિવાથી તેને અતિશય પ્રકર્ષ પણ સંભવે છે. ઇન્દ્રિયજ્ઞાનને જેમ પ્રકષપક છે, તેમ પ્રતિભાને પણ પ્રકષપકર્ષ દેખાય છે. પ્રાતિજ્ઞાન ઇન્દ્રિય અને મનની સહાયતા વિના થાય છે, તેથી અતીન્દ્રિય છે. મારું હૃદય કહે છે કે- આજે આમ થવું જ જોઈએ.” અથવા “આવતી કાલે આમ થશે”—અથવા “દશ દિવસ બાદ મારૂ મૃત્યુ છે.” વગેરે પ્રતિભાવંત આત્માઓને થતા પ્રાતિભજ્ઞાનનાં ઉદાહરણે છે. સામાન્ય અને વિશેષ જ્ઞાન
જીવ અસંદિગ્ધ-જ્ઞાન–સ્વભાવવાળે સિદ્ધ થયા પછી એના ઉપરનાં આવરણે સર્વથા ચાલ્યાં જાય, તો પછી તે જીવ સર્વ વસ્તુને અસંદિગ્ધપણે કેમ ન જાણી શકે? અવશ્ય જાણી શકે કારણ કે એને જાણવામાં અંતરાય કરનાર પછી કઈ છે જ નહિ.
આવરણ ગયા પછી પણ દેશકાલને વિપકર્ષ જાણ નવામાં પ્રતિબન્ધક કેમ ન થાય?–એવી શંકા નહિ કરવી. -વસ્તુનું જ્ઞાન બે પ્રકારે થાય છે. સામાન્યથી અને વિશેવથી. સમય પ્રાયઃ સર્વ વસ્તુઓને સામાન્યથી જાણતા હોય છે, માત્ર તેના સર્વ વિશેષોને જાણતા હોતા નથી,
Page #46
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
પણ સામાન્યથી વસ્તુને જાણ્યા પછી એના વિશે અનુમાનથી સમજી શકાય છે.
આથી ઉડ્ડયન કે ભજન ક્રિયામાં તારતમ્ય હોય છે, તોપણ તે ક્રિયાઓ સર્વ વિષયક પ્રકર્ષવાળી કદી હોતી નથી, એમ કહીને જેઓ સર્વ વિષયક જ્ઞાનક્રિયાને નિષેધ કરે છે, તેઓ બેટા છે એમ સિદ્ધ થાય છે કારણ કે-ઉડ્ડયનક્રિયા કે ભજનક્રિયાને જ્ઞાનક્રિયા સાથે દષ્ટાંતમાં સર્વ વિષયનું સામ્ય નથી. જ્ઞાનક્રિયા સામાન્યથી સર્વ વસ્તુ વિષયક થઈ શકે છે, જ્યારે ઉડ્ડયન કે ભોજનકિયા સામાન્યથી પણ સર્વ પ્રકર્ષવાળી સંભવતી નથી. - જ્યાં સામાન્યથી સર્વ વસ્તુનું જ્ઞાન સિદ્ધ થાય છે, ત્યાં સામગ્રી યંગે વિશેષથી પણ સર્વ વસ્તુનું જ્ઞાન અવશ્ય સિદ્ધ થાય છે કારણ કે સામાન્ય વિનાનું વિશેષ કે વિશેષ વિનાનું સામાન્ય આ જગતમાં છે જ નહિ. એક સાથે પણ ભાસે
કેટલાક કહે છે કે સંસાર અનંત છે, તેમાં રહેલી ચીજો પણ અનંત છે, તે એકેક ચીજનું જ્ઞાન કરતાં સર્વને સર્વ ચીજનું જ્ઞાન અનંતકાળે પણ કેમ થઈ શકે? તેઓનું આ કહેવું અજ્ઞાનતાભર્યું છે. ભણેલા માણસને જેમ બધું જ્ઞાન હૃદયમાં એક સાથે ભાસે છે, તેમ સર્વજ્ઞ ભગવાનને ત્રિકાલ અને ત્રિલેક વિષયક સર્વ વસ્તુ અને તેના પર્યાનું જ્ઞાન એક સાથે ભાસે તેમાં શું આશ્ચર્ય છે?
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૯
સર્વજ્ઞ વાચા અને સર્વજ્ઞતા વિરોધી નથી
કેટલાકે કહે છે કે વકતૃત્વની સાથે સર્વજ્ઞતાને વિરોધ છે. જેટલા વક્તા છે, તેટલા બધા અસર્વજ્ઞ દેખાઇ છે. વળી બોલનાર જે કાંઈ લે છે, તે વિવક્ષાપૂર્વક જ બેલે છે. વિવક્ષા એ ઈચ્છા સ્વરૂપ છે. ઈચ્છા એ રાગ છે અને રાગ છે ત્યાં સુધી સર્વજ્ઞતાનો સંભવ નથી. તેઓનું - આ કહેવું પણ વસ્તુતવનું અજ્ઞાન સૂચવે છે.
વચન વિવક્ષાપૂર્વક જ હોય, તે સ્વપ્ન, મદ, મૂચ્છ, અન્યમનસ્કાદિ અવસ્થાઓમાં જે બેલાય છે, તે કેમ ઘટે? વચનમાં વિવક્ષાની જરૂર પડે જ છે, એ નિયમ નથી. વચન બેલવામાં માત્ર આત્મપ્રયત્ન અને ભાષાદ્રવ્યની. અનિવાર્ય આવશ્યક્તા છે, વિવક્ષાની નહિ.
કેવળજ્ઞાની ભગવાનને ભાવ–મન નથી, માત્ર દ્રવ્ય મન જ છે. તેથી ભાવ–મનપૂર્વકની વિવક્ષા તેમને છે નહિ. આત્મપરિસ્પદ રૂપ તેમના આત્મપ્રયત્નને વિવક્ષા કહેવી હેાય તે હરકત નથી, પરંતુ તે ઈચછા રૂપ નહિ હવાથી રાગસ્વરૂપ નથી, તેથી સર્વજ્ઞપણામાં બાધક નથી. સમ્યગુવચન, એ તે સર્વજ્ઞપણાનું અસાધારણ ચિહ્યું છે. પ્રકૃષ્ટતર જ્ઞાનયુક્તનું વચન પણ પ્રકૃષ્ટતર હોય છે.
એ રીતે વચનશક્તિ જ્ઞાનની વિધિની નથી, પણું જ્ઞાનની પ્રકૃષ્ટતાને સૂચવનારી છે. અપ્રત્યક્ષ એ. આત્મા જેમ ઈહા, અપાય, ધારણાદિ લિંગથી જાણી શકાય છે, તેમ છત્તાસ્થાને અગોચર એવી વીતરાગતા અને સર્વજ્ઞતા.
Page #48
--------------------------------------------------------------------------
________________
o
ધર્મશ્રદ્ધા પણ સત્યભાષાદિ લિંગવડે ફુટ રીતિએ જાણી શકાય છે. જ્ઞાની જ સત્ય અને સર્વ સંશાને છેદનારું વચન બોલી શકે છે, માટે બેલવાની ક્રિયાને સર્વ પણ સાથે લેશ માત્ર વિરોધ નથી. રમતી-અનાગત જાણી શકાય
કેટલાક કહે છે કે-કેવળજ્ઞાની ભગવાન ત્રણે કાળના ભાવેને જાણે છે, એ વાત શી રીતે ઘટે? અતીતકાળના -ભાવે નાશ પામી ગયા છે, અનાગતકાળના ભાવો હજુ ઉત્પન્ન જ થયા નથી, તે તેને સર્વજ્ઞ ભગવાન કેવી રીતે જાણી શકે? તેઓનું આ કથન પણ અણસમજ-વાળું છે.
વસ્તુ માત્ર દ્રવ્ય પર્યાયાત્મક છે. વર્તમાન વસ્તુ પરમ્પરાએ સકલ અતીત અવસ્થાઓ વડે જન્ય છે અને પરસ્પરાએ અનાગત સઘળી અવસ્થાઓની જનક છે. એ દૃષ્ટિએ અતીત–અનાગત અવસ્થાએ પણ વર્તમાનમાં કર્થચિત વિદ્યમાન છે. વસ્તુને પર્યાય માત્ર માનીએ, તે વસ્તુને અભાવ સિદ્ધ થાય છે, કારણ કે મૂળ દ્રવ્ય વિના પર્યાય કેને? માટે પૂર્વભાવને નિરન્વય વિનાશ થાય છે, એમ માનવામાં વસ્તુને લાભ સવથા ઘટે નહિ.
વસ્તુને દ્રવ્ય માત્ર માનીએ તે વસ્તુમાં કાલભેદ પણ નહિ ઘટે. પૂર્વ સમયની વરતુ જૂદી, વર્તમાન સમચની જૂદી, અનાગત સમયની જૂદી, એમ દ્રવ્યવાદિથી નહિ કહી શકાય. તેમ કહેવા જાય તે પર્યાય સિદ્ધ થઈ જાય છે. આથી સર્વજ્ઞભગવાન સકલ અતીત અવસ્થા વડે
Page #49
--------------------------------------------------------------------------
________________
સર્વ
જન્ય અને સકલ અનાગત અવસ્થાની જનક સર્વ વર્તમાન -વસ્તુને જાણે છે અથવા સકલ અતીત ભાવેને અતીતપણે, સકલ અનાગત ભાવને અનાગતપણે તથા સકલ વર્તમાન ભાવેને વર્તમાનપણે જાણે છે, એમ માનવામાં કઈ બાધક નથી.
અતિ અતીત ભાવ કે અતિ અનાગત ભાવેને સ્પષ્ટતયા શી રીતિએ જાણી શકે?—એમ પણ ન કહેવું. પ્રતિભાશાળી પુરુષ વર્તમાનમાં પણ પરોક્ષ વસ્તુઓને
થાસ્થિત ફુટ રીતિએ જાણી શકે છે, તો પછી કેવળજ્ઞાની અતિ અતીત કે અતિ અનાગત ભાવેને સ્કુટ રીતિએ જાણી શકે, એમાં શી નવાઈ? શાસ્ત્રીય પ્રમાણે
પૂ. કલિકાલસર્વજ્ઞ આચાર્યભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ શ્રી પ્રમાણ મીમાંસા નામના શાસ્ત્રમાં સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનની સિદ્ધિમાં અનેક પ્રમાણે આપતાં ફરમાવે છે કે
(૧) પ્રજ્ઞાનું અતિશય–સત્કર્ષ તારતમ્ય કોઈ પણ સ્થાને વિશાન્ત થયેલું છે. તે વિશ્રાન્તિના સ્થાનનું નામ જ કેવળજ્ઞાન છે.
(૨) સૂમ, અન્તરિત અને દૂરસ્થ પદાર્થો પ્રમેય હોવાથી કોઈને પણ પ્રત્યક્ષ હોવા જ જોઈ એ. એ જેને જેને પ્રત્યક્ષ છે, તે જ સર્વજ્ઞ છે.
(૩) સવજ્ઞ ભગવાનની સિદ્ધિમાં પ્રત્યક્ષાદિ પ્રમાણેથી
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૨
ધર્મ-શ્રદ્ધા સિદ્ધ સંવાદવાળું શાસ્ત્ર એ જ પ્રમાણ છે. શાસ્ત્રને વિષય સ્યાદ્વાદ છે અને એ જ પ્રત્યક્ષાદિ પ્રમાણેને પણ વિષય છે.
(૪) બાહ્ય પદાર્થની જેમ જ્ઞાન પણ પિતાને જણવનારું છે. તેથી અતીન્દ્રિય જ્ઞાનને ધારણ કરનારા ગીપુરુષને કેવળજ્ઞાનસ્વરૂપ અતીનિય જ્ઞાન પણ વપ્રત્યક છે.
(૫) દીર્ઘકાલ પર્યત નિરંતર સત્કારપૂર્વક આસેવન કરેલ રત્નત્રયીના પ્રાગે એકવિતર્ક અવિચાર રૂપી દ્વિતીય શુકલધ્યાનના બળે સમસ્ત પ્રકારે જ્ઞાનાવરણીયાદિ ઘાતિકર્મોને ક્ષય થવાથી આત્માના વપરપ્રકાશક તન્ય સ્વભાવને સંપૂર્ણ આવિર્ભાવ થવો, તેનું જ નામ કેવળજ્ઞાન છે. તે જ્ઞાન સર્વજ્ઞાનમાં મુખ્ય છે. તે ઈન્દ્રિયાદિની સહાયથી. નિરપેક્ષ, સકલ વસ્તુઓને વિષય કરનારું તથા અસાધારણ છે તેથી તેને આગમમાં કેવળ એક અથવા અસાધારણ) કહેવામાં આવેલ છે. પ્રકાશ સ્વભાવવાળે આત્મા–
આત્મા પ્રકાશ-સ્વભાવવાળે છે. એમ કેવી રીતિએ માનવું?”—તેને ઉત્તર આપતાં પણ પૂ. કલિકાલસર્વજ્ઞ. આચાર્ય ભગવાન શ્રીમદુ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે –
આત્મા અસંદિગ્ધ સ્વભાવવાળો હોવાથી, પ્રકાશસ્વભાવી છે. જે ઘટ પ્રકાશ-સ્વભાવી નથી, તે અસંદિગ્ધ સ્વભાવવાળો પણ નથી. આત્માના અસંદિગ્ધ સ્વભાવમાં પ્રમાણ તે છે કે-કઈ પણ આત્માને હું છું કે નહિ
Page #51
--------------------------------------------------------------------------
________________
સર્વજ્ઞ
એ સંદેહ કદી પણ હેતે નથી. હું છું—એવું પ્રત્યેક આત્માને થતું સ્વ–સંવેદ્ય જ્ઞાન અસંદિગ્ધ હોય છે અને તે જ આત્માના અસંદિગ્ધ સ્વભાવને સિદ્ધ કરે છે. '
આત્મા જ્ઞાનસ્વભાવવાળો હોવાથી, પ્રકાશસ્વભાવવાળા છે. ઘટ જ્ઞાનસ્વભાવવાળો નથી, તેથી પ્રકાશ-સ્વભાવવાળે પણ નથી. આત્મા જ્ઞાનસ્વભાવવાળે નથી, એમ કઈ રીતિએ કહી શકાય તેમ નથી. કારણકે આત્મા જ્ઞાનસ્વભાવવાળો છે, એ વાત પ્રત્યેકને સ્વાનુભવસિદ્ધ છે.
જે, જે ક્રિયાને ક્ત હોય છે તે, તે ક્રિયાને વિષયહાઈ શકતો નથી. ગતિક્રિયાને કર્તા રૌત્ર ગતિકિયાને વિષય નથી. એ રીતે જ્ઞપ્તિક્રિયાને કર્તા આત્મા પણ જ્ઞપ્તિક્રિયાને વિષય બની શકે નહિ. જ્ઞપ્તિકિયા પ્રકાશસ્વભાવવાળી છે, તેથી આત્મા પણ પ્રકાશસ્વભાવવાળે છે. આત્મા અને કર્મ–
પ્રકાશ-સ્વભાવવાળો હોવા છતાં આત્મા કેમ સર્વ વસ્તુને જાણી શકતું નથી ?—એવી શંકા નહિ કરવી કે કારણ કે જ્યાં સુધી આત્મા ઉપરથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનું આવરણ સંપૂર્ણપણે ખસ્યું નથી, ત્યાં સુધી આવરણવાળા સૂર્ય-ચન્દ્રની જેમ આત્મા પણ સંપૂર્ણ પ્રકાશ કરનાર બનીશકતા નથી.
પ્રબળ પવનના પ્રહારથી વાદળ દૂર થઈ ગયા બાદજેમ સૂર્ય-ચન્દ્ર સંપૂર્ણ પ્રકાશે છે, તેમ પવનતુલ્ય ધ્યાન અને ભાવનાના બળથી આત્મા ઉપરનાં આવરણે પણ
Page #52
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
જ્યારે વિલય પામે છે, ત્યારે તે પણ સંપૂર્ણ પ્રકાશી ઊઠે છે. જેમ સુવર્ણને અનાદિ મલ, ક્ષાર અને માટીના પુટપાકાદિ વડે નાશ પામે છે, તેમ અનાદિ પણ જ્ઞાનાવરણીયાદિ કર્મની સત્તતિ, પ્રતિપક્ષભૂત રત્નત્રયીના સતત અભ્યાસથી નાશ પામે છે.
“અમૃત ચેતનાશક્તિને મૂર્ત કર્મો કેવી રીતે આવરણ કરી શકે? એવી શંકા પણ નહિ કરવી. કારણ કે અમૂર્ત ચેતનાશક્તિને મૂર્ત મદિરા, કેદ્રવ આદિથી થતું આવરણ પ્રત્યક્ષ અનુભવાય છે. પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થતી વસ્તુને સિદ્ધ કરવા માટે અન્ય પ્રમાણેની આવશ્યક્તા નથી. સર્વ ચેષ્ઠ આગમપ્રમાણ તે એનું સમર્થન કરે
Page #53
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદની મહત્તા
सर्वज्ञाप्रतिपत्तियन्मोहः सामान्यतोऽपि हि । नास्त्येवाभिनिवेशस्तु महामोहः सतां मतः ॥१॥
સર્વજ્ઞને અસ્વીકાર એ સામાન્યથી પણ મહજ છે.પરંતુ સર્વજ્ઞ છે જ નહિ એ જાતિને અભિનિવેશ તે મહામહ છે એમ સત્પરુએ માનેલું છે. (૧)
अस्माच्च दूरे कल्याणं, सुलभा दुःखसंपदः । नाऽज्ञानतो रिपुः कश्चिदत एवोदितं बुधैः ॥२॥
સર્વજ્ઞ છે જ નહિ એ જાતિના અભિનિવેશવાળાને કલ્યાણ દૂર છે અને દુઃખની સમ્પરાઓ સુલભ છે, કારણ કે અજ્ઞાન કરતાં કાઈ બીજે દુશ્મન નથી, એમ બુધ. પુરુષેએ ફરમાવ્યું છે, (૨).
महामाहाभिभूतानामित्यनर्थो महान यतः । अतस्तत्त्वविदां तेषु, कृपाऽवश्य प्रवर्तते ॥३॥
મહામાહથી અભિભૂત થયેલા પ્રાણીઓને મહાન. અનર્થ થાય છે. એ માટે તત્ત્વવેત્તાઓને તેવા આત્માએ ઉપર અવશ્ય કરુણા પ્રવર્તે છે. (૩)
वाक्यलिङ्गा हि धक्कारो, गुणदोषविनिश्चये । क्रियालिङ्गा हि कारः, शिल्पमार्गे यथैव हि ॥
જેમ શિલ૫ માર્ગમાં કિયા એ જ કર્તાનું લિંગ છે તેમ ગુણદોષના નિશ્ચય માટે તત્વ ભાગમાં વાકય એ જ વકતાનું લિંગ છે ()
Page #54
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
दृष्टशास्त्राविरुद्धार्थ. सर्वसत्त्वसुखावहम ।। मितं गम्भीरमाल्हादि, वाक्यं यस्य स सर्ववित् ॥५॥
પ્રત્યક્ષ અને આગમથી અવિરુદ્ધ અર્થને કહેનારું સર્વ પ્રાણીઓને સુખ કરનારુ મિત, ગંભીર અને આહલાદિ એવું વાકય જેનું હોય તે સર્વવિત–સર્વજ્ઞ છે. (૫) વંતુ ચા, નૈનને તતઃ = હૈ. सर्वज्ञो नान्य एतच्च, स्याद्वादोक्त्यैव गम्यते ॥६॥
એ પ્રકારનું વાક્ય કેવળ શ્રી જિનેશ્વર દેવનું જ છે. એટલા માટે તેઓ જ સર્વજ્ઞ છે પણ બીજા નહિ અને એ વાત સ્યાદ્વાદ ઉક્તિ વડે જ પ્રત્યક્ષ થાય છે. (૬)
Page #55
--------------------------------------------------------------------------
________________
સ્યાદ્વાદ.
પ્રશ્ન સ્યાદ્વાદ એટલે શુ?
ઉત્તર૦ એક વસ્તુનુ' જૂદા જૂદા ષ્ટિબિન્દુથી આવલાકન અથવા કથન કરવુ, તેને ‘સ્યાદ્વાદ' કહેવામાં આવે છે. એક જ વસ્તુમાં અમુક અમુક અપેક્ષાએ જૂદા જૂદા ધર્માના સ્વીકાર કરવા, એ સ્યાદ્વાદના રહસ્યા છે. સ્યાદ્વાદને અનેકાન્તવાદ પણ કહેવામાં આવે છે. એક જ વસ્તુમાં નિત્ય, અનિત્યત્વ, સત્ત્વ, અસત્ત્વ વગેરે વિરુદ્ધ ભાસતા ધર્માં અપેક્ષાદષ્ટિએ સ્વીકારવા, એ સ્યાદ્વાદ ઇન ચાને અનેકાન્તવાદ દનનુ' ફળ છે, એ સ્ત્રાદ્વાદને સમજ વાની રીત નીચે મુજખ છે,
દરેક વસ્તુ સસ્તુ કહેવાય છે, તે પેાતાના ગુણેાને લઈને ખીજાના ગુણેાથી કાઈ પણ વસ્તુ સત્ હોઈ શકતી નથી. કેરીના રૂપ, રસ, આકાર આદિથી કેરી સત્ છે, પણ લી'ખેડીના રૂપ, રસ, આકાર આદિથી નહિ. પોતાના રૂપ, રસ, આકારાદિથી કેરી જેમ સત છે, તેમ પરના રૂપ, રસ, આકારાદિથી કેરી અસત પણ છે. જે માણસ આપ કહેવાય છે તે પાતાના પુત્રથી જ, અન્યના પુત્રથી
Page #56
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ
ve
આપ અની શકાતુ નથી. પેાતાના પુત્રથી જે માણસ માપ કહેવાય છે, તે જ માણસ પારકા છેાકાથી ખાપ કહેવાતા નથી. સ્વપુત્રથી જે પિતા છે તે જ અન્યના પુત્રથી અપિતા. પણ છે, એ જ રીતે જે પટ્ટાથ પાતાના ધમેર્યું અને પેાતાના ગુણૈાથી સત છે તે જ પદાથ બીજાના ધર્માં અને ખીજાના ગુણેાથી અસત્ છે. એમ આપેાઆપ સિદ્ધ થાય છે.
એ જ વસ્તુને વિગતથી સમજવા માટે ઘટતુ" દૃષ્ટાન્ત છે. ઘટ, એ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી સત્ છે. પરદ્રવ્ય-ક્ષેત્ર- કાલ-ભાવથી અસત્ છે. સ્વદ્રવ્ય જે માટી તે રૂપે ઘટ ‘સત્' છે અને પરદ્રવ્ય જે જળ તે રૂપે ઘટ ‘અસત્’ છે. સ્વક્ષેત્ર જે પાટિલપુત્ર તે રૂપે ઘટ ‘સત્' છે, પરક્ષેત્ર જે અધ્યા તે રૂપે ઘટ અત' છે. સ્વકાળ જે શિશિરઋતુ તે રૂપે ઘટ ‘સત’ છે, પકાળ જે વર્ષાઋતુ તે રૂપે ઘટ ‘અસત્’ છે. સ્વ-ભાવ જે રક્તવણુ તે રૂપે ઘટ ‘સત્' છે અને પર-ભાવ જે શ્વેતાદિ વણ તે રૂપે તે જ ઘટ અસત્' છે. આવુ. નામ જ
ચાંદાંત રૂપે
અનિત્યત્વ ધર્મ પણ ઘટમાં
એ રીતે નિત્યત્વ ઘટાવી શકાય છે. એક જ માટીમાંથી ઘટ, કુ'' વગેરે અને છે. ઘટ ફાડીને તે જ માટીથી કુંડ' અનાવવામાં આવે ત્યારે તેને કોઈ ઘટ કહેતુ નથી. માટી તેની તે જ હાવા છતાં આકાર બદલાયા તેથી તેને કાઈ ઘી કહેતુ નથી. ઘડી એ માટીના અમુક આકારવિશેષ છે. તા પણ તે આકારવિશેષ માટીથી તદ્દન જૂદો નથી.
.
Page #57
--------------------------------------------------------------------------
________________
દાદય,
e
ઘડાને આકાર અને માટી એ બને ઘડાનાં સ્વરૂપ છે. એમાં ઘડાને આકાર એ વિનાશી છે અને બીજી
સ્વરૂપ જે માટી તે વિનાશી નથી પણ ધ્રુવ છે. આથી એ સિદ્ધ થાય છે કે-ઘડાનું વિનાશી રૂપ જે આકારવિશેષ તેનાથી ઘટ અનિત્ય છે અને ઘડાનું વરૂપ જે સૃપિંડ તેનાથી ઘટ નિત્ય છે. આવી રીતે એક જ વસ્તુમાં નિત્ય અને અનિત્યવ રૂપ વિરુદ્ધ ભાસતા ધર્મો રહી શકે છે.
બીજા પણ પરસ્પર વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં કેવી રીતે રહેલા છે તે સસજવા માટે એ જ ઘટના ઉદાહરણને બીજી રીતે જોઈએ. દરેક વસ્તુમાં સમાન અને વિશેષ ધર્મો રહેલા છે. હજારો ઘડાઓમાં “આ ઘ” “આ ઘડો– એવી સમાનાકાર બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ એમ બતાવે. છે કે તમામ ઘટમાં એક સામાન્ય ધર્મ (ઘટત્વ) રહેલ છે, વળી એ હજારો ઘડાઓમાં દરેક મનુષ્ય પિતપોતાને ઘડે ઓળખી શકે છે, તેથી તે પ્રત્યેક ઘડાઓમાં વિશેષ ધર્મો પણ રહેલા છે કે જેનાથી પ્રત્યેકની પૃથફ પૃથફ ઓળખાણ થઈ શકે છે.
આ પ્રમાણે વસ્તુ માત્રમાં સમાનતા અને અસમાન મતા રૂપ ઉભય પ્રકારના ધર્મો રહેલા છે. એ બને ધર્મો એક જ વસ્તુમાં માલુમ પડે છે, તેથી તે ધર્મો વસ્તુથી અલગ નથી. આથી સ્યાદ્વાદ-દર્શન પ્રત્યેક વસ્તુને સામાન્ય – વિશેષ ઉભયાત્મક માને છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે તે અયુક્ત છે. આ સર્યું છે કે રાજ?—એ સંશયાત્મક જ્ઞાન છે, કારણ કે–તેમાં સર્પ કે રજજુ, બેમાંથી એકને પણ નિશ્ચય નથી. સ્યાદ્વાદમાં તેવું ડેલાયમાન જ્ઞાન નથી, પરંતુ એક જ પદાર્થમાં ભિન્ન ભિન્ન અપેક્ષાએ રહેલા ભિન્ન ભિન્ન ધર્મોનું સ્થિર અને નિશ્ચિત જ્ઞાન છે. જેમ કે–એક જ પુરુષમાં પિતાની અપેક્ષાએ પુત્રત્વ છે અને પુત્રની અપે. અક્ષાએ પિતૃત્વ છે, એવું નિશ્ચિત જ્ઞાન છે પણ પુત્રત્વ કે પિતૃત્વનું સંશયુક્ત જ્ઞાન નથી.
સ્યાદ્વાદને વધારે સ્પષ્ટતયા સમજવા માટે દરેક પદાથે ઉત્પાદ, વ્યય અને ધવ્ય. એ ત્રણે ધર્મવાળા છે, એ સમજવું જોઈએ. સુવર્ણનું કુંડલ ભાંગીને કટક બનાવ્યું ત્યારે કુંડલને નાશ થશે, કટકની ઉત્પત્તિ થઈ અને સુવર્ણ તે કાયમ જ રહ્યું. કટક સર્વથા નવીન જ ઉત્પન્ન થયું છે, એમ કહી શકાય નહિ. કુંડલિની કઈ પણ વસ્તુ કટકમાં ન આવી હતી તે કટકને તદ્દન નવીન ઉત્પન્ન થયેલું માની શકાતઃ પણ તેમ તે છે નહિ. કંડલનું તમામ સુવર્ણ કટકમાં આપી ગયું છે. માત્ર કુંડલને આકાર બદલાગે છે. કુંડલનો નાશ કુડલની આકૃતિ પુરતે છે. કટકની ઉત્પત્તિ કટકના આકાર પુરતી છે. કુંડલ અને કટકનું સુવર્ણ તે એક જ છે. કુંડલાકારે -નાશ, કટક રૂપે ઉત્પત્તિ અને સુવર્ણ રૂપે સ્થિતિ, એ. રીતે ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ, એ ત્રણે ધર્મો એક જ પદાર્થમાં એક જ સમયે રહેલા સિદ્ધ થાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
રહ્યાદિ
પર
દૂધનું દહીં થાય છે, પણ ગોરસ રૂપે કાયમ રહે છે, દૂધ રૂપે નાશ, દહીં રૂપે ઉત્પત્તિ અને ગોરસ રૂપે -અવસ્થિતિ. એ રીતે દરેક પદાર્થો મૂળ કાયમ રહે છે, પરંતુ તેમાં અનેકાનેક પરિવર્તન થયા કરે છે. પૂર્વપરિણામને નાશ અને નવીન પરિણામની ઉત્પત્તિ વારંવાર થવા છતાં મૂળ વસ્તુ નાશ પામતી નથી. એ મૂળ વસ્તુને દ્રવ્ય કહેવામાં આવે છે અને તેના પરિવર્તનને પર્યાય કહેવામાં આવે છે. વસ્તુ માત્ર દ્રવ્યપર્યાય ઉભયાત્મક છે, એમ માનવું તે સ્યાદ્વાદ-દર્શનનું બીજ છે.
દરેક દર્શનકારે શબ્દથી સ્યાદ્વાદને નહિ માનવા છતાં અર્થથી સ્યાદ્વાદની અપ્રતિહત આજ્ઞાને સ્વીકારે જ છે. જેમકે –
સાંખ્યમતવાળા સત્વ, રજ, અને તમસ-એ ત્રણ -પરસ્પર વિરુદ્ધ ધર્મોને પણ એક જ પ્રકૃતિમાં રહેલા માને છે.
નૈયાયિક અને મૈશેષિકે એક જ પૃથ્વીને પરમાણુ રૂપે નિત્ય અને ઘટપટાદિ સ્કંધ રૂપે અનિત્ય માને છે. દ્રવ્યત્વ–પૃથ્વીત્વ વગેરે ધર્મોને સામાન્ય રૂપે સ્વીકારે છે, તેમ ગુણક્રિયાદિથી તથા જલ–અગ્નિ-વાયુ વગેરેથી ભિન્ન -હેવાથી વિશેષ રૂપે પણ સ્વીકારે છે.
બૌદ્ધો અનેક વર્ણવાળા ચિત્રજ્ઞાનને એક જ જ્ઞાન તરીકે સ્વીકારે છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
પર
ધર્મ-શ્રદ્ધા
મીમાંસકે પ્રમાતા, પ્રમિતિ અને પ્રમેય-એમ ત્રણ આકારવાળા જ્ઞાનને એક જ જ્ઞાન તરીકે મંજૂર રાખે છે.
ભટ્ટ અને સુરારિ વસ્તુ માત્રને જતિ રૂપે પણ ઓળખાવે છે અને વ્યક્તિ રૂપે પણ ઓળખાવે છે.
બ્રહ્મવાદીઓ એક જ આત્માને વ્યવહારથી બદ્ધ અને પરમાર્થથી અબદ્ધ માને છે. એમ કરીને સી કેઈને સ્યાદ્વાદ-ચક્રવતીની આજ્ઞાને સીધી કે આડકતરી રીતે સ્વીકાર કર્યા સિવાય ચાલતું નથી,
પ્રશ૦ સપ્તભંગી એટલે શું?
ઉત્તર વસ્તુના પ્રત્યેક ધર્મને લગતી સ્વાદુવાદની વિવેચનાને “સપ્તભંગી' કહેવામા આવે છે. સાત વચનપ્રકારોને સમૂહ, તેનું નામ સપ્તભંગી છે. શબ્દ યા વાકયનું કામ અને બંધ કરાવવાનું હોય છે. વસ્તુનું સંપૂર્ણ પ્રકારે જ્ઞાન તે પ્રમાણુ અને તેને જણાવનારું વાકય તે “પ્રમાણુવાકય. વસ્તુના અમુક અંશનું જ્ઞાન તે “નય અને તેને જણાવનારું વાકય તે “નયવાકય. આ પ્રમાણુવાક અને નયવાકાને સાત વિભાગમાં વહેંચવા, એ સપ્તભંગી છે.
વસ્તુના પ્રત્યેક ધર્મની વિવેચના સાત પ્રકારે જ થઈ શકે છે, તેથી ઓછા કે અધિક પ્રકારે નહિ. ઘટરૂપ પદાર્થમાં એક નિત્ય-અનિત્ય ધમની વિચારણા કરીએ. ત્યારે તે સંબંધમાં નીચે પ્રમાણે વ્યવહાર થઈ શકે છે.
Page #61
--------------------------------------------------------------------------
________________
સ્યાદાદ
(૨) ઘ ચારિત્ર્ય પર્વ | (૨) , નિત્ય પર્વ | (૩) , ચાનિ ચાન્નિત્વ પર છે (8) વન્ય પણ
, નિત્ય પર્વ ચાહવાખ્ય (૩) , નિત્ય પર્વ વન્ય પ્રવ | (७) , स्यादनित्य एव, व्यान्नित्य एव,स्यादवक्तव्य एवा
દરેક વસ્તુમાં અસ્તિત્વાદિ અનંત ધર્મો રહેલા છે. આ ધર્મોને કાલાદિથી ભેદ માનવામાં આવે ત્યારે એક શબ્દથી અનેક ધર્મોને બંધ થઈ શકે નહિ તેથી પ્રત્યેક ધર્મ ક્રમશઃ અનેક શબ્દો દ્વારા કહેવા પડે, તેનું નામ કેમ કથન છે. પરંતુ જ્યારે કાલાદિથી તમામ ધર્મોને અભેદ માનવામાં આવે, ત્યારે એક શબ્દ દ્વારા એક ધર્મના પ્રતિપાદન પુરસર સમસ્ત ધર્મોનું પ્રતિપાદન થઈ જતું હોવાથી તેને “યુગપત’ કથન કહેવામાં આવે છે. આ ક્રમ અને યૌગપદ્ય કથનને જે ભેદ પડે છે, તેનું કારણ ધર્મોની ભેદભેદ વિવક્ષા છે.
વિવેક્ષાભેદથી એક કથનને કેમ કહેવામાં આવે છે અને બીજાને યૌગપદ્ય કહેવામાં આવે છે. કાલ, આત્મરૂપ, અર્થ, સંબંધ, ઉપકાર, ગુણિદેશ, સંસર્ગ અને શબ્દ, એ કાલાદિ આઠ પદાર્થો છે. એ આઠની સાથે ધર્મોની ભેદભેદ વૃત્તિ સ્યાદ્વાદ નીતિથી ઘટાવી શકાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૪
ધર્મશ્રદ્ધા પ્રશ્ન પ્રમાણ એટલે શું?
ઉત્તર “મીત્તેજોતિ ” અર્થાત–જે વડે વસ્તુતત્ત્વને યથાર્થ નિર્ણય થાય તે પ્રમાણ છે. યથાર્થ જ્ઞાન, એ સંદેહ, ભ્રમ અને અજ્ઞાનને દૂર કરે છે તથા વસ્તુનું ખરું વસ્વરૂપ સમજાવે છે. માટે તે યથાર્થ જ્ઞાન પ્રમાણુ કહેવાય છે. એ પ્રમાણ સનિકર્ષાદિ જડ વસ્તુ હોઈ શકે નહિ, પણ સ્વ–પર પ્રકાશક જ્ઞાન: જ હોઈ શકે.
જૈનએ માનેલા બે પ્રમાણેનું સ્વરૂપ નીચે મુજબ. છેઃ સ્પષ્ટ પ્રતિભાસી જ્ઞાનને પ્રત્યક્ષ પ્રમાણુ કહેવામાં આવે છે. તેના બે ભેદ છેઃ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ. સાંવ્યાવહારિક પ્રત્યક્ષના પણ બે ભેદે. છેઃ ઈન્દ્રિય-નિબન્ધન અને અનિદ્રય-નિબન્ધ. ઈન્દ્રિયદ્વારા જે બોધ થાય, તે ઈન્દ્રિય-નિબન્ધન અને મનદ્વારા જે બોધ થાય, તે અનિન્દ્રિય-નિબઘન, એ બનેના ચાર ચાર ભેદે છેઃ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણ. અર્થનું સામાન્ય ગ્રહણુ તે અવગ્રહ. ત્યારબાદ વસ્તુને. પરામર્શ તે ઈહા. ત્યાર બાદ વસ્તુનું અવધારણ તે અવાય. અને અવધારણની અવિશ્રુતિ વાસના અને સમરણ રૂપ અવસ્થા, તે ધારણા છે.
ખરી રીતે જોતાં ઈન્દ્રિય અને મનદ્વારા થતુ જ્ઞાન એ અનુમાનાદિકની જેમ (આત્મા સિવાય ઈન્દ્રિયાદિ અન્ય નિમિત્તેથી ઉત્પન્ન થાય છે, તેથી પ્રત્યક્ષ કહી શકાય. નહિ. તે પણ વ્યવહારમાં તે જ્ઞાન (રૂપ, રસ, ગ, સ્પર્શ,
Page #63
--------------------------------------------------------------------------
________________
સ્વાદાદ
સ
શબ્દ, સુખ, દુઃખ આદિના સાક્ષાત્કાર) યથાથ પ્રવૃત્તિનિવૃત્તિમાં મુખ્ય કારણ હાવાથી પ્રત્યક્ષ કહેવાય છે.
જેમાં ઈન્દ્રિયાદિ અન્ય સહાયકોની અપેક્ષા નથી। અને જે કેવળ આત્મશક્તિ દ્વારા ઉત્પન્ન થાય છે, તેને. પારમાર્થિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. તેના બે ભેદ છે : સકલ અને વિકલ. સકલ પારમાર્થિક પ્રત્યક્ષ તે કેવળજ્ઞાન છે. વિકલ પારમાર્થિક-પ્રત્યક્ષના બે ભેદ છે: અવિષે અને મન:પર્યંચ. અવધિજ્ઞાન, જ્ઞાનાવરણીય ક્રમના વિશિષ્ટ ક્ષયેાશમ ઉપર આધાર રાખનારુ છે અને તે રૂપી' દ્રબ્યાને ગ્રહણ કરનારું છે. તેના બે ભેદ છે: ભવપ્રત્યય. અને ગુણપ્રત્યય. ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવા અને નારકોને હાય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાન મનુષ્ય અને તિય"ચાને હાય છે. મન:પર્યાંય જ્ઞાનને આધાર પણ જ્ઞાનાવરણીય ક્રમના વિશિષ્ટ ચાપશમ ઉપર રહેવે છે. તે જ્ઞાન મનુષ્યક્ષેત્રમા રહેલા સ'નીજીવાએ ગ્રહણ કરેલા મને!~દ્રવ્યના પર્યંચાને પ્રકાશિત કરનારૂ' છે.
'
3
"
જૈન શાસને માનેલ પક્ષ પ્રમાણુના પાંચ ભેદે છે: સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમ. અમુક વસ્તુને અનુભવ કરવાથી તેના સસ્કારા હૃદયમાં સ્થાપિત થાય છે. એ સૌંસ્કારે જ્યારે જાગૃત થાય ત્યારે તે વસ્તુનુ સ્મરણ થઈ આવે છે. એ સ્મરણુ અનુભૂત વસ્તુ ઉપર ચચાથ પ્રકાશ નાખતુ હાવાથી પ્રમાણ મનાય છે. ખાવાઇ ગધેલ વસ્તુ જ્યારે હાથ આવે છે, ત્યારે
Page #64
--------------------------------------------------------------------------
________________
ધશ્રદ્ધા
“તે જ આ એવું જે જ્ઞાન કુરે છે, તે પ્રત્યભિજ્ઞાન છે.
મરણ થવામાં પૂર્વ અનુભવ જ કારણ છે, જ્યારે પ્રત્યભિજ્ઞાન થવામાં અનુભવ અને મરણ બનેની જરૂર પડે છે.
સ્મરણમાં તે ઘડો એવું જ્ઞાન થાય છે, જ્યારે પ્રત્યભિજ્ઞાનમાં તે ઘડે એ પ્રતિભાસ થાય છે. તેમાં ‘તે સ્મરણસ્વરૂપ છે અને આ અનુભવસ્વરૂપ છે. સાદશ્યજ્ઞાન, એકવજ્ઞાન, તુલનાત્મજ્ઞાન આદિ પ્રત્યભિજ્ઞાનપ્રમાણુના જ પેટા પ્રકાર છે.
કઈ પણ બે વસ્તુના સાથે રહેવાના સંબંધની પરીક્ષા કરવાને અધ્યવસાય તે તર્ક છે. તેને ઊહ પણ કહે છે. અવિનાભાવ સંબંધ કે જેને વ્યાપ્તિ કહેવાય છે, તેના જ્ઞાનને તકે કહેવાય છે, વ્યાપ્તિ એટલે અન્વયવ્યતિરેક અથવા સાહચર્યને નિયમ. સાધન હોય ત્યાં સાધ્યનું હવું, તે અન્વય છે અને સાધ્ય ન હોય ત્યાં સાધનનું ન હોવું, તે વ્યતિરેક છે.
દષ્ટાન્ત તરીકે જ્યાં ધૂમ છે, ત્યાં અગ્નિ અવશ્ય છે અને જ્યાં અગ્નિ હોતો નથી, ત્યાં ધૂમ હોતું નથી, એ ધૂમઅગ્નિને અવિનાભાવ સંબંધ છે. બે વસ્તુઓ અનેક જગ્યાએ સાથે રહેલી દેખવા માત્રથી એને અવિનાભાવ સંબધ-વ્યામિનિયમ સિદ્ધ થતું નથી. કિન્તુ એ બેઉને જૂદી પાડવામાં શું વાંધો છે, એ તપાસતાં જે વધે સિદ્ધ થતું હોય તે જ એ બન્નેને વ્યાપ્તિનિયમ સિદ્ધ થાય છે. એ બે વસ્તુના સાહચર્યનિયમની પરીક્ષાને
Page #65
--------------------------------------------------------------------------
________________
ભ્યાદાદ
૫૭
અયવસાય, તેનું જ નામ તક છે. જેમ કે જે અગ્નિ વિના ધૂમ રહી શકતે હોય, તે તે અગ્નિનું કાર્ય બનશે નહિ, અને એમ થાય તે ધૂમની અપેક્ષાવાળા જે અગ્નિની શોધ કરે છે, તે કરશે નહિ અને એમ થવાથી અગ્નિ-ધૂમની લેકપ્રસિદ્ધ કાર્યકારણતા પણ ટકશે નહિ. અને એમ થાય તે ધૂમની અપેક્ષાવાળા જે આ જાતિના તથી અગ્નિ-ધૂમને વ્યાપ્તિનિયમ સિદ્ધ થાય છે અને એ વ્યાપ્તિ-નિયમના બળથી અનુમાન કરી શકાય છે.
હેતુદશન અને વ્યાપ્તિ સ્મરણથી અનુમાન થાય છે. તેના બે પ્રકારે છેસ્વાથનુમાન અને પરાથનુમાન. બીજાના સમજાવ્યા વિના પોતાની બુદ્ધિથી જ હેતુ આદિ દ્વારા જે અનુમાન કરાય છે, તે સ્વાર્થનુમાન અને બીજાને સમજાવવા જે અનુમાનપ્રોગ રજુ કરવામાં આવે છે, તે પરાથનુમાન કહેવાય છે. પ્રત્યક્ષ, સ્મરણ અથવા અનુમાનાદિ કેઈ પણ જ્ઞાન, જે શબ્દ દ્વારા રજુ કરવામાં આવે છે, તે પરાર્થે સમજવું.
અનુમાનમાં સાધન યા હેતુના ત્રણ યા પાંચ લક્ષણે માનવામાં આવ્યાં છે, તે વ્યાજબી નથી. એક અવિનાભાવ લક્ષણ જ સાધનનું લક્ષણ માનવું પુરતુ છે. જે હેતુમાં અવિનાભાવ લક્ષણ ન હોય, તે હેતુ સાચે હોય એમ કદી બનતું નથી અને કોઈ પણ બેટા હેતુમાં અવિનાભાવ સંબંધ હોય એમ પણ બનતું નથી.
બૌદો હેતુનાં ત્રણ લક્ષણે-પક્ષસવ, સપક્ષસત્વ
Page #66
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
અને વિપક્ષાસત્વ માને છે તથા નૈયાયિકે એ ત્રણ ઉપરાન્ત અબાધિતત્વ અને અસત્મતિપક્ષત્વ, એ બે વધારે માને છે પરતુ એમ માનવાથી અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દે આવે છે. જેમકે–પક્ષધર્મત્વને હેતુનું લક્ષણ માનવાથી. અવ્યાપ્તિ દેષ આવે છે. પક્ષનો ધર્મ જ હેતુ બની. શકે અર્થાત સાધ્ય જે સ્થળે હોય તે સ્થળે જ હેતુ હવે જોઈએ, એમ માનવાથી જલચન્દ્રના જ્ઞાનથી આકાશચન્દ્રનું જે અનુમાન થાય છે, તે ઘટી શકશે નહિ કારણ કે-જલચન્દ્રનું અધિકરણ આકાશ નથી અર્થાત હેતુ અને સાધ્યનું અધિકરણ એક નથી, તેથી હેતુ પક્ષને ધર્મ હે જ જોઈએ, એ મત ટકતું નથી.
એજ રીતે ‘રામ તરયા પુત્વાત' એ અસત્ય અનુમાનમાં હેતુના ત્રણ થી પાંચ લક્ષણે ઘટી જાય છે, છતા અવિનાભાવ સંબંધ નહિ હેવાના કારણે તે અનુમાન સાચું કરતું નથી. “તત્પરત્વ' હેતુ પક્ષધર્મ છે તેણના અન્ય પુત્ર રૂ૫ સપક્ષમાં પણ છે. અશ્યામમાં નહિ હેવાથી વિપક્ષ વ્યાવૃત્ત પણ છે. અબાધિત્વ અને અસતિતસત્વ તે સ્પષ્ટ છે.
અહીં એમ શંકા થઈ શકે કે હેતુમાં વિપક્ષવ્યાવૃત્તિ નિશ્ચિત નથી, કેમકે–શ્યામત્વ વગરને તેનો પુત્રને જ હોઈ શકે, એ ચોક્કસ નિયમ કરી શકાતું નથી, પરન્તુ એનું નામ જ “અવિનાભાવ છે. એ “અવિનાભાવ” નહિ હેવાથી જ પ્રકૃત હેતુ અસત્ય કરે છે. વિપક્ષવ્યા
Page #67
--------------------------------------------------------------------------
________________
સ્થાઠાદ
વૃત્તિને નિશ્ચય, એને અનુમાનનું અંગ માનવું, એનું બીજું નામ જ “અવિનાભાવ છે.
એ જ રીતે અવિનાભાવશાળી હેતુમાં “અબાધિતત્વ લક્ષણ હોય જ છે અવિનાભાવશાળી હેતુ કદી બાધિત હેતે નથી, શિનુcor: zચાર એ હતુ અવિનાને ભાવના અભાવથી દૂષિત છે. અસપ્રતિપક્ષ લક્ષણ પણ વ્યર્થ છે.
હેતુ અવિનાભાવથી નિશ્ચિત હોય તો તેની સામે પ્રતિપક્ષની સંભાવના હોઈ શકતી જ નથી. અગર હેતુમાં અવિનાભાવને જ અનિશ્ચય હોય તેથી તે હેતુ સહેતુ બની શક્યું જ નથી. આ ઉપરથી એ નિશ્ચિત થાય છે કે-અવિનાભાવ બીજા શબ્દોમાં “અન્યથાનુપપત્તિ એ જ એક હેતુનું અસાધારણ લક્ષણ છે.
શબ્દપ્રમાણને અનુમાન પ્રમાણમાં અંતર્ગત કરવું તે યુક્તિસર નથી કારણ કે–અભ્યસ્ત દશામાં શબ્દથી વસ્તુની પ્રતીતિ જલદી થતી હોવાથી તે “શાબ્દજ્ઞાન અનુમાન કહી શકાય નહિ. અભ્યાસ દશામાં તે જ “શબ્દજ્ઞાન વ્યાપ્તિગ્રહણના બળ વડે અર્થનું પ્રતિપાદન કરનાર હોવાથી અનુમાન પણ છે, સુવર્ણજ્ઞાનની જેમ અભ્યાસી માણસને સુવર્ણ જતાં કે સુવર્ણ શબ્દ સાંભળતાં સુવર્ણને બેધ થાય છે, તેને પ્રત્યક્ષપ્રમાણ અને શાબ્દબોધપ્રમાણુ કહેવાય, પરન્તુ અભ્યાસીને સુવર્ણ જતાં “આ સુવર્ણ લેવું જોઈએ, સુવર્ણને લગતી આટલી વિશેષતાઓ જણાય છે
Page #68
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્દા
૬૦
માટે ’–એમ વ્યાપ્તિની અપેક્ષા પડે છે, તેથી તેનુ તે • જ્ઞાન અનુમાન રૂપ બની જાય છે. એ જ રીતે જે અનબ્યાસીને શબ્દ સાંભળતાં તુરત ‘શાબ્દખાધ નથી થતા પણ વ્યાપ્તિ ગ્રહણુરૂપ વિચાર કર્યાં ખાદ શાબ્દખાધ' થાય છે, તે ‘શાબ્દખાધ' પણ અનુમાન જ્ઞાન કહી શકાય.
અભાવ એ પ્રમાણ તરીકે હાઈ શકે જ નહિ. -અર્થપત્તિપ્રમાણુ અનુમાનમાં 'તભૂત થઈ જાય છે. અતિાપ્રમાણ, સત્ય હોય તે આગમપ્રમાણ છે અને અસત્ય હાય તા અપ્રમાણ છે. સભવપ્રમાણુ અનુમાનપ્રમાણમાં સમાવેશ પામે છે અને પ્રાતિભજ્ઞાનાદિ પ્રમાણેા અનિન્દ્રિયનિબન્ધન હાવાથી માનસપ્રત્યક્ષાદિમાં અ ંતભૂત થાય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
આત્મા आत्माघतीन्द्रियं वस्तु, योगिप्रत्यक्षमावतः । परोक्षमपि चाऽन्येषां, नहि युक्त्या न युज्यते ॥१॥
આત્માદિ પદાર્થો અતીન્દ્રિય છે. તેથી તે કેવળ ગીઓને પ્રત્યક્ષ છે અને બીજાઓને પક્ષ છે. તે પણ તે યુક્તિથી નથી ઘટતા, એમ નહિ.
अचेतनाति भूतानि, न तद्धर्मो न तत्फलम् । चेतनाऽस्ति च यस्येय, स एवात्मेति बुध्यताम् ॥२॥
ભૂતે અચેતન છે. ચેતના તેને ધર્મ નથી અને ફળ -શ્નાર્ય પણ નથી. આ સ્વાનુભવ પ્રત્યક્ષથી દેખાતી ચેતના ચૈતન્ય જેને ધર્મ અને ફળ છે, તે જ આત્મા છે. (૨) यदीयं भतर्मः स्यात् प्रत्येकं तेषु सर्वदा । उपलभ्येत सत्त्वादिकठिनत्त्वादयो यथा ॥३॥
આ ચેતના, જે ભૂતને ધર્મ હેય તો સત્ત્વ, કાઠિન્ય આદિ ધર્મોની જેમ, પ્રત્યેક ભૂતમાં પ્રાપ્ત થવી જોઈએ. (૩)
काठिन्यादिस्वभावानि, भूतान्यध्यक्षसिद्धितः । चेतना तु न तद्रूपा, सा कथ तत्फल भवेत् ॥४॥
ભૂતે એ કાઠિન્યાદિ સ્વભાવવાળા છે, એ પ્રત્યક્ષ સિદ્ધ. છે. ચેતના તે સ્વરૂપવાળી નથી–તે ભૂતાનું ફળ–કાર્ય કેવી રીતે બની શકે?
यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च । संस" परिनिर्वांता, सह्यात्मा नाऽन्यलक्षणः ||५||
મિથ્યાત્વાદિ કલુષિત પરિણામથી સાતા વેદનીયાદિ કર્મોને જે કતાં છે, તેના ફળ રૂપે વિશિષ્ટ શાતાદિને જે ઉપભોક્તા છે, કર્મ ઉદયના અનુસારે નરકાદિ ભવાને વિષે જે ભટકનારે છે તથા રત્નત્રયના પ્રકર્ષ પામેલા અભ્યાસ વડે નિઃશેષ કમશથી જે મુક્તિ મેળવનાર છે, તે જ આત્મા છે. લક્ષણે જેને નથી, એ આત્મા નથી. (૫)
વિક જે ભરતી કરાર
Page #70
--------------------------------------------------------------------------
________________
આત્મા
પ્રશ્ન આત્મા છે તેની સાબિતિ શુ? ઉત્તર આત્મા સૌ કાઈ ને સ્વાનુભવ પ્રત્યક્ષ છે. હુ છુ” એ જ્ઞાન સૌ કાઈ ને સ્વાનુભવ સિદ્ધ છે, કિન્તુ હુ' નથી ? એવુ જ્ઞાન કોઈ તે પણ થતું નથી. ‘હુ છુ” એ જ્ઞાનના વિષય જે કોઈ છે, તે જ આત્મા છે. વળી હુ છુ...' એવી પ્રતીતિ ઇન્દ્રિયેાની સહાય વિના જ થાય છે, તેથી તે આંતરિક ક્રિયા છે, કિન્તુ શારીરિક ક્રિયા નથી. એ પ્રતીતિ શરીરને થતી નથી પણ અંતરને થાય થાય છે.
આત્માના ગુણા અવગ્રહાદ્ધિ પણ સૌ કોઈને પ્રત્યક્ષ ને છે. જ્યાં સ્મરણ થાય છે, ત્યાં તેની પૂર્વ અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા હાય જ છે. રૂપ રસાદિ ધર્માં વડે જેમ ઘટપટાદિત્તુ પ્રત્યક્ષ થાય છે, તેમ અવગ્રહાદિ ધ વર્ક આત્મા રૂપી ધી નુ પણ પ્રત્યક્ષ થાય છે. દન, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન અને આલેાચન આઢિકરનાર ચૈતન્ય ધર્મયુક્ત ‘અદં।' પ્રતીતિને વિષય આત્મા, જડ દેહથી જૂદ છે. ‘ હું સ્થૂલ છું, હું કૃશ છું,' ઈત્યાદિ પ્રતીતિ
'
Page #71
--------------------------------------------------------------------------
________________
આત્મા
“હા” પ્રતીતિને આભાસ છે, કારણ કે ઉત્તર કાળમાં ધૂરું જે શારી ' “મારું શરીર સ્કૂલ છે, “ જે
રા' “મારું શરીર કુશ છે. ઈત્યાદિ વિપરીત પ્રતીતિ થાય છે.
એ રીતે હું–જાડે-પાતળો છું, એ યાલ થવાનું કારણ શરીર ઉપરનું આત્માનું મમત્વ છે. આત્માના સઘળાં કાર્ય શરીર દ્વારા થાય છે, તેથી આત્માને શરીર પર અત્યંત પ્રેમ હોય છે. પરિણામે આત્મા પિતાપણાને આપ શરીરમાં કરી દે છે અને શરીરના કેટલાક ધર્મોને પિતામાં ઘટાવી લે છે. વસ્તુતઃ એ સઘળા ખ્યાલે શરીરમાં થતા નથી, કિરતુ આત્મામાં થાય છે, કારણકે ગૌતન્ય એ શરીરને ધર્મ નથી પણ આત્માને ધર્મ છે. જે પદાર્થ પિતે તન્યવાળો નથી તેને રૌત ને ગમે તેટલે સંબંધ થાય તે પણ તે ચેતન બની શકતો નથી. જેમકે ઘટને પ્રકાશ આપવાને સ્વભાવ નથી, તે હજાર દિપકના સંબંધથી પણ ઘટ પ્રકાશ આપી શકતું નથી.
તન્ય એ સ્વપર પ્રકાશક છે. શરીર એ જડ છે, તેથી સ્વપર પ્રકાશક નથી. કાઠિન્ય એ પૃથવીને ધર્મ છે, પણ જલન નથી, તેમ ચૈતન્ય એ અમૂર્ત છે તેથી તે મૂત શરીરને ધર્મ નથી પણ અમૂર્ત જીવને ધર્મ છે. શરીરમાંથી તન્ય બનતું હોય તે નબળા શરીરમાં ચૈતન્યને પ્રકર્ષ અને પુષ્ટ શરીરમાં મૈતન્યને અપકર્ષ દેખાય છે, તે બને નહિ,
Page #72
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
પ્રાણવાયુના આધારે રૌતન્ય હોય તે મરણ પથારીએ પટેલે વધારે શ્વાસોચ્છવાસ લે છે, તેથી તેનામાં રૌતન્યની અધિકતા હોવી જોઈએ અને સમાધિસ્થ ગી બીલકુલ શ્વાચ્છવાસ લેતા નથી, તેથી તેમનામાં ચૈતન્ય ન રહેવું જોઈએ. પરંતુ તેમ બનતું નથી. તેજ અને વાયુ, ઉભયના અભાવે મૃત શરીરમાં રૌતન્ય નથી એમ કહેવામા આવે, તે તે જ મૃતકમાં ઉત્પન્ન થયેલા કીટકમાં. ચૈતન્ય કેમ દેખાય છે?
ચૈતન્ય એક ભૂતને ધર્મ નથી, તેમ ભૂત સમુદાયને પણ ધર્મ નથી, કારણ કે પ્રત્યેકમાં જે હેતું નથી તે સમુદાયમાં પણ આવતું નથી. શરીરાકારે મળેલા ભૂતેમાંથી મૈતન્ય થાય છે, એમ કહેવામાં આવે છે તેમાં કારણ એકલા ભૂતે જ છે કે બીજું કાંઈ છે? એકલા ભૂતેથી બનતું હોય તે સર્વત્ર બનવું જોઈએ. બીજા સહકારી. કારણના મળવાથી બને છે, તે તે સહકારી કારણ, ભૂત સ્વરૂપ છે કે ભૂતથી અતિરિકત છે? ભૂત સ્વરૂપ હય. તે પ્રથમની આપત્તિ કાયમ રહે છે. ભૂત સિવાય બીજું કાંઈ હોય, તે તે જ આત્મા છે.
મદિરાના અંગમાંથી મદ શક્તિ ઉત્પન્ન થાય છે, તેમ ભૂતને સંગથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે, એમ કહેવું પણ ખોટું છે. મંદિરના પૃથ અગમાં અવ્યક્ત મદશક્તિ રહેલી છે, તેમ પૃથગ ભૂતામાં રૌતન્ય. શક્તિને અંશ પણ નથી. વળી મદિરાના અંગમાંથી જે
Page #73
--------------------------------------------------------------------------
________________
૫
મદ્યશક્તિ ઉત્પન્ન થાય છે, તે વસ્તુતઃ મદ્રિા કે તેના આધારમાં નથી કિન્તુ તેના પાનમાં છે અને દેિશના પાનમાં જે શક્તિ આવે છે, તે જીવના ચાગે આવે છે. દધિના સચૈાગથી જેમ નિદ્રાદિ ઉત્પન્ન થાય છે, તેમ મદિરાના સચાગથી જીવમાં મશક્તિ ઉત્પન્ન થાય છે તુિ અજીવમાં તે ઉત્પન્ન થતી નથી. એ રીતિએ મદ્યશક્તિની ઉત્પત્તિ પણ જીવની જ સિદ્ધિ કરે છે.
શરીર એ રૂપી, આકારવાળું અને ઇંદ્રિયેાથી જાણી શકાય એવું છે. જ્ઞાન વગેરે ગુણેા અરૂપી, આકાર વિનાના અને ઇન્દ્રિયા વડે ન જાણી શકાય તેવા છે. તેથી શરીર અને આત્મા વચ્ચે ગુણુગુણી ભાવ પણ ઘટી શક્તા નથી. ગુણને આધાર ગુણી સુણાના જેવા જ અરૂપી આદિ હાવા જોઈએ.
આત્મા
સ્વ-શરીર-ગત ચૈતન્ય સ્વસ'વેદન પ્રત્યક્ષથી સિદ્ધ છે. પર શરીર ગત ચૈતન્ય ચેષ્ટાવત્ત્વ' હેતુથી સિદ્ધ થાય છે. કારણ કે પ્રત્યેક સચેતન પ્રાણીમાં હિતાહિતપ્રાપ્તિપશ્તિારાનુકૂળ ચેષ્ટા નજરે પડે છે, અર્થાત્ હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર કરવા માટે પ્રાણી માત્ર પ્રવૃત્તિશીલ દેખાય છે.
1
માતાનુ ચૈતન્ય સુત ચૈતન્યનુ· ઉપાદાન હાય તે સમ્પૂમિ ચૂકાઢિ જંતુઓને વિષે ચૈતન્ય નહાવુ" જોઇએ, કારણકે તેઓને માતાહિક નથી. પરંન્તુ માતાકિ
*
૧. પ
Page #74
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
નહિ હોવા છતાં ચૂકાદિમાં ચતન્ય પ્રત્યક્ષ જણાય છે, તેથી માતાનું ચૈતન્ય સુતચૈતન્યનું ઉપાદાન નથી.
ચિતન્યને પ્રતિષેધ કરનાર પ્રત્યક્ષ કે અનુમાન -એક પણું પ્રમાણ નથી. જ્યારે ચૈતન્યને સિદ્ધ કરનાર વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણુ ઉપરાંત સર્વજ્ઞ વચનસ્વરૂપ શ્રીજિનેશ્વર-દેવોનું આગમ વિદ્યમાન છે. આગમ પ્રમાણ કહે છે કે–ઉપયોગ લક્ષણવાળો છવ સંસારમાં અનાદિકાળથી ભટકે છે.'
વળી જીવને જે પ્રતિષેધ કરે છે, તે જ જીવ છે કારણ કે અચેતનમાં પ્રતિષેધ કરવાનું સામર્થ્ય નથી.
વળી આત્માને નિષેધ અસંભવ છે. “માતા છે થા ” “અg નાગરિમા” “સુits “મૃત !' “ અરે ઇત્યાદિ વાક્યો જેમ અસંભવિત છે, તે આત્માના નિધવાચક સવ વાક્યો અસંભવ દોષથી ગ્રસ્ત છે.
વ્યુત્પત્તિમ, શુદ્ધપદને નિષેધ પિતાથી વિરુદ્ધ અર્થને સાબિત કરે છે. “અઘટ” કહેવાથી ઘટની પણ સિદ્ધિ થઈ જાય છે, તેમ અજીવ કહેવાથી પણ જીવની સિદ્ધિ થઈ જાય છે. “અડિથ એ પદ વ્યુત્પત્તિમત નથી અને અખરવિષાણુ એ શુદ્ધ-અસામાસિક પદ નથી, તેથી જ તે નિષેધ હયાતિને સિદ્ધ કરતા નથી.
વિદ્યમાન વસ્તુને જ નિષેધ થઈ શકે છે. છઠ્ઠી ઈન્દ્રિય કે છઠ્ઠા ભૂતને કેઈ નિષેધ કરતું નથી. ષષ્ઠ
Page #75
--------------------------------------------------------------------------
________________
આત્મા
FC
ભૂતને કેઈ નિષેધ કરતું હોય તે તે ભૂતની સાથે જ સંધ્યાના સમવાયનો નિષેધ કરે છે, પણ સંખ્યા અને ભૂતને નહિ જ. એ રીતે ખરવિષાણુ નથીઃ દેવદત્ત ગૃહમાં નથી? આકાશમાં બે ચંદ્રમા નથી. ઘડા જેવડું મોતી નથીઃ એ વગેરે નિષેધ પણ અનુક્રમે વસ્તુના સમવાય, સંગ, સામાન્ય અને વિશેષ ધર્મોના છે કિન્તુ કેઈપણ ધમીના નથી. “આત્મા નથી એ વાક્ય પણ આત્માને નિષેધ કરતું નથી કિન્તુ મૃત દેહની સાથે આત્માના સંબંધને નિષેધ કરે છે. જેમકે-મૃત શરીરમાં આત્મા નથી.
વળી આત્માની સાબિતી માટે વધુ ઊંડા ન ઉતરીએ અને માત્ર એટલું જ સમજીએ કે રૂપ રસ વગેરે ગુણે જેમ કેઈ આધારભૂત દ્રવ્ય વિના રહી શકતા નથી, તેમ રૂપ જ્ઞાન, રસ જ્ઞાન વગેરે ગુણોને પણ આધાર જોઈએ જ અને તે આધાર આત્મા સિવાય બીજું કઈ નથી. એટલું સમજવામાં આવે તે પણ સૌ કોઈને “આત્મા છે એમ કબૂલ કરવું જ પડે તેમ છે.
આત્મા, એ રીતે એક સત દ્રવ્ય સિદ્ધ થાય છે. કઈ પણ સદ્ વસ્તુને એકાંતે નાશ થતો નથી. જે ક્ષણે ઘટને નાશ થાય છે તે ક્ષણે તે ઘટ ઘટરૂપે રહેતું નથી હિતુ ઘટ પિતે જ ઠીકરારૂપ પરિણામ પામી જાય છે, દીપક તમ રૂપ બની જાય છે અને તળાવનું પાણું શીતળ પવનરૂપ બની જાય છે, તેમ આત્મા પણ એક ભવને છોડીને તુરત જ અન્ય ભવને પ્રાપ્ત કરી લે છે, કિન્તુ એક ક્ષણવાર માટે પણ પિતાની હયાતિ ગુમાવતા નથી;
Page #76
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
જેમ સને એકાન્ત નાશ નથી તેમ અસતને ઉત્પાદ પણ નથી. અન્યથા કુર્મ રમાદિથી રજજુ આદિની ઉત્પત્તિ થઈ જવી જોઈએ પણ તેમ બનતું નથી. આત્મા સત. છે, માટે પરલોક ગામી પણ છે.
પ્રશ્નવ શરીરથી આત્મા અલગ છે, એની પ્રતીતિ. શી રીતે કરવી ?
ઉત્તર૦ (૧) પ્રથમ તે સુખદુઃખની લાગણી જે શરીરપશી નહિ પણ અંતસ્પશી છે, તે પરથી શરીરથી, અલગ કઈ શક્તિવિશેષ શરીરમાં હયાતિ ધરાવે છે. તેને સ્પષ્ટ ખ્યાલ આવી શકે છે.
(૨) ઈન્દ્રિયે વિષયગ્રહણનાં સાધન છે, પરંતુ ઈન્દ્રિોની મદદથી વિષયને ગ્રહણ કરનાર કોઈ તત્ત્વ અલગ છે, એમ સિદ્ધ થાય છે. સાધકને સાધનની અપેક્ષા. રહે છે, તેથી સાધક અને સાધન એક ન હોઈ શકે.
(૩) પુદ્ગલના રૂપ-રસાદિ ગુણે જાણીતા છે. એમાં કઈ પણ ગુણ એ નથી કે–જે તન્ય તરીકે સાબિત થાય. ચૈતન્ય ગુણ એ સર્વ કેઈને સ્વાનુભવ સિદ્ધ છે, એ ગુણના ધમી તરીકે જે તત્વ સાબિત થાય છે, તે જ આત્મા છે. ચૈતન્યનું ઉપાદાન મસ્તક સિદ્ધ થતું નથી, કારણ કે મસ્તક એ ભૌતિક છે અને ચૈતન્યના સંવેદનમાં. નિમિત્ત માત્ર છે.
(૪) એક જ માતાપિતાના સંતાનમાં અગર એક જ સાથે જન્મેલ યુગલમાં ડહાપણુ, અનુભવ, વતન
Page #77
--------------------------------------------------------------------------
________________
આત્મા
વગેરેમાં જે ફરક જોવાય છે, તેમાં કારણ તેના પૂર્વજન્મના સંસ્કાર સિવાય બીજું શું કલ્પી શકાય તેમ છે? અહિક કારણે અસર કરે છે, પરંતુ એની પણ એકસરખી અસર થતી નથી, તેનું કારણ શું?
(૫) સંસારમાં નીતિ અને ધર્મના માર્ગે ચાલનાર પણ દુઃખી અને દરિદ્ર દેખાય છે, જ્યારે અનીતિ અને અધર્મના માર્ગ પર પ્રવર્તનાર પણ સુખી અને સંપત્તિભાન દેખાય છે. એમાં પૂર્વ જન્મ પાર્જિત વિચિત્ર કર્મોનાં વિચિત્ર પરિણામે સિવાય બીજું કારણ શું હોઈ શકે?
પ્રશ્ન પૂર્વજન્મ હોય તે તે યાદ કેમ ન આવે?
ઉત્તર વર્તમાન જિંદગીમાં જ એક અવસ્થાની ઘટના અન્ય અવસ્થામાં યાદ નથી આવતી, તે પૂર્વજન્મની વાત ક્યાં કરવી? જન્મ પદે, શરીર પટે, ઈન્દ્રિાને પટે, સ્થાનને પલ્ટ, વાતાવરણને પલ્ટ, એકસાથે સઘળે જ પલ્ટો થઈ જાય, ત્યાં જન્માંતરની વાત કયાંથી યાદ આવે ? છતાં કઈ કઈ મહાનુભાવને આજે પણ ‘પૂર્વજન્મના અમુક કૃત્ય યાદ આવે છે. છેવટમાં છેવટ પૂર્વે અનુભવેલ આહાર અને કામક્રીડા, એ તે પ્રત્યેક પ્રાણીને કેઈને પણ શીખવ્યા વિના યાદ આવે છે જ અને એ જ જીવના પુનર્જન્મને અચૂક પુરાવો છે. વર્તમાન જન્મમાં જન્મના પ્રથમ દિવસે જ થતી “આહારાભિલાષા” અને બાલ્યવયમાં જ ઢીંગલા-ઢીંગલીની મત રૂપે દેખા દેતી વિષયાભિલાષા એ કોઈને પણ
Page #78
--------------------------------------------------------------------------
________________
ધર્મ શ્રદ્ધ
શીખવ્યા વિના જ થતી હાવાથી પૂર્વજન્મના અત્યંત અભ્યાસનુ જ ફળ છે, એમ માન્યા સિવાય કોઈને પણ ચાલે તેમ નથી.
1990
આ સસારમાં અનેક ઘટનાઓ અકસ્માત અને છે,. એ પણ પુનર્જન્મની સાખિતી છે. અકસ્માત થવામાં દૃષ્ટકારછુના ચાગ નથી, એ સાચુ' હાવા છતાં તે ઘટના અદૃષ્ટ પણ કારણ વિના કદી અની શકે જ નહિ. કારણ. વિના જે કઈ ચીજો મનનારી હાય છે, તે સદા મનવી જોઈએ અથવા કદી પણ ન ખનવી જોઈ એ. કવિચત્ અને કઠ્ઠાચિત્ બનનારી ઘટનાએ! કારણ વિના ક્દી બનનારી. હેાતી નથી એ ન્યાયના સવ માન્ય સિદ્ધાંત છે. જે કારણેાએ અકસ્માતા અને છે, તે કારણેા અદૃષ્ટકમના અસ્તિત્વને સિદ્ધ કરે છે.
ક નું અસ્તિત્વ સિદ્ધ થતાંની સાથે જ આત્મા અને તેના પૂર્વ જન્મનું અસ્તિત્વ પણ સિદ્ધ થઈ જાય છે. પૂર્વજન્મનું અસ્તિત્વ સિદ્ધ થતાંની સાથે જ પુનઃજન્મનુ પણ, અસ્તિત્વ સાષ્ઠિત થઈ જાય છે. આત્મા, કમ, પૂર્વ જન્મ અને પુનઃજન્મ સિદ્ધ થતાં મેાક્ષ અને ઈશ્વરત્વ પણ સિદ્ધ થઈ જાય છે. આત્માની કમમલથી પૂર્ણ શુદ્ધિ, એનુ નામ મેાક્ષ છે અને એ મેક્ષ એ જ પરમાત્મપણું છે.
પ્રશ્ન પરમાત્મા છે, એની સાબિતી શું ? ઉત્તર૦ પરમાત્મસિદ્ધિ માટે લાંખી યુક્તિઓમાં ઉતર્યાં વિના જ સમજી શકાય છે કે અશુદ્ધ આત્માન
Page #79
--------------------------------------------------------------------------
________________
આત્મા
હયાતિ એ જ શુદ્ધ આત્મા–પરમાત્માની હયાતિમાં. પ્રમાણ છે. જે વસ્તુઓની અંશતઃ શુદ્ધિ જોવાય છે, તે વસ્તુઓની પૂર્ણ શુદ્ધિ પણ સંભવિત છે. આત્મા પણ એક વસ્તુ છે. એની પૂર્ણ શુદ્ધિનું નામ પરમાત્માપણું છે. આત્મા મૂઢ દશામાં હોય છે, ત્યાં સુધી બહિરાત્મા કહેવાય છે. શુદ્ધિના પ્રકર્ષથી તે જ આત્મા અનુક્રમે. ભદ્રાત્મા, અન્તરાત્મા, સદાત્મા, મહાત્મા, ગાત્મા અને પરમાત્મા બને છે. પરમાત્મપણાને ઈજારે કઈ એક વ્યક્તિને નથી, પરંતુ જે કેઈ આત્મા આત્મશુદ્ધિના પુનિત પંથે આગળ વધે અને શુદ્ધિના શિખરે પહોંચે, તે આત્મા પિતે જ પરમાત્મસ્વરૂપ-ઈશ્વરસ્વરૂપ બની જાય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
કર્મના અસ્તિત્વની સિદ્ધિ तुल्यप्रतापोधमसाहसानां
केचिल्लभन्ते निजकार्यसिद्धिम् । परे न तामत्र निगद्यतां मे
कर्माऽस्ति हित्वा यदि कोऽपि हेतुः ॥॥ તુલ્ય પ્રતાપ, તુલ્ય ઉદ્યમ અને તુલ્ય સાહસવાળામાંથી પણ કેટલાક પિતાના કાર્યની સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને બીજા પ્રાપ્ત કરતા નથી. એમાં કર્મને છોડીને જે બીજે કેઈ હેતુ હોય, તે મને કહે. विचित्रदेहाकृतिवर्णगन्ध
કમાવજાતિમામાદાર ! केन क्रियन्ते भुवनेऽङ्गिवर्गा
ચિરના સ નિરજી વિના રિમા લેકને વિષે વિચિત્ર પ્રકારના શરીરવાળા, આકૃતિ-વાળા, વર્ણવાળા, ગંધવાળા, પ્રભાવવાળા, જાતિવાળા, જન્મવાળા અને સ્વભાવવાળા પ્રાણીઓ દેખાય છે. આ પ્રકારની વિચિત્રતાઓ પુરાતન કર્મને છોડીને બીજા કેના વડે કરાય છે? विवर्य मासान्नव गर्भमध्ये
बहुप्रकारैः कललादिभावः। उद्वर्त्य निष्कासयते सवित्र्याः
જર્મત વર્ગ વિક્ષાર પુર્વ III ગર્ભને વિષે નવ માસ સુધી બહુ પ્રકારના કલાદિ ભાવટે વધારીને, ઉદ્વર્તન કરીને માતાના ગર્ભમાંથી બહાર કઢાય છે, તેમાં પૂર્વ કર્મને છોડીને બીજે ક. હેતુ છે?
Page #81
--------------------------------------------------------------------------
________________
કર્મ
પ્રશ્ન જીવ પહેલાં કે કર્મ?
ઉત્તર૦ જીવ પહેલાં અને કર્મ પી, એ વાત ઘટી શકે નહિ. કર્મ વિનાના જીવને કર્મ કરવાનું પ્રજા શું? કર્મરહિત જીવ પણ કર્મ કરે, તે સિદ્ધના જીએ પણ કર્મ કરવાં જોઈએ. કર્મ પહેલાં અને જીવ પછી, -એ વાત પણ ઘટી શકે નહિ. જીવ રૂપી કર્યા વિના કર્મ થાય શી રીતે ? જીવ અને કર્મ એક સાથે ઉત્પન્ન થયા, એ વાત પણ માનવા ચગ્ય નથી. કર્તા અને કર્મ સમકાળે ઉત્પન્ન થઈ શકે નહિ, કારણ કે કર્મ કરનાર જીવની હયાતિ પૂર્વે જોઈએ.
જગતમાં કમ નથી પણ એક જીવ જ છે, એ વાત પણ ઘટતી નથી. જગતની પ્રત્યક્ષ વિચિત્રતા એકલા જીવથી ઘટી શકતી નથી. જીવ અને કર્મના સંગથી જ જગતની ચિત્રવિચિત્રતા ઘટી શકે છે. જીવ અને કર્મ કાંઈ છે જ નહિ, એ વાત પણ પ્રત્યક્ષ પ્રમાણથી વિરુદ્ધ છે. કાંઈ છે જ નહિ, એવું જ્ઞાન કેને થયું ? એ જ્ઞાન જેને
Page #82
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધ
થયું તે તે છે જ. માટે જીવ અને કર્મને બીજાંકુરવત અનાદિ સંબંધ છે, એમ માનીએ તે જ જગતની વ્યવસ્થા ઘટી શકે છે.
પ્રશ્ન જીવ અને દ્વેષી છતાં અશુભ કર્મો કેમ
ઉત્તર૦ સુખ મેળવવાની અતિશય ઉત્સુકતા અને સુખના ઉપાયનું અજ્ઞાન, એ જીવને અશુભ કર્મ કરવાનું મુખ્ય નિમિત્ત છે, વળી સુખના ઉપાયનું જ્ઞાન હોવા છતાં ઘણું વખત કર્મને પ્રેરાયો જીવ દુઃખનાં કારણેનું સેવન કરતે પણ જગતમાં પ્રત્યક્ષ દેખાય છે. ચેર, ચારીના કષ્ટને જાણવા છતાં ચેરી કરે છે. વ્યભિચારીવ્યભિચારની પીડાઓને સમજવા છતાં વ્યભિચાર કરે છે. રેગી, કુપચ્ચેનું દુઃખ જાણવા છતાં કુપથ્યનું સેવન કરે છે. જુગારી, જૂગટાનાં પરિણામ જાણવા છતાં જૂગટું રમે છે. એ વગેરે જાણવા છતાં દુખફળવાળું અશુભ કર્મ છ કરે છે તેનાં પ્રત્યક્ષ ઉદાહરણ છે. એ જ દૃષ્ટાંતે જીવ દુઃખને તેષી છતાં આગામી કાળે જેનાથી દુઃખથવાનું છે એવાં જ કર્મો, પૂર્વક અને ભવિતવ્યતાદિના કારણે કરે છે, એમ સમજવાનું છે.
પ્રશ્ન જીવ અરૂપી છતાં ઈન્દ્રિો અને હસ્તાદિની. મદદ વિના કર્મોને કેવી રીતે ગ્રહણ કરે છે?
ઉત્તર૦ સંસારી જીવ અનાદિ કર્મ-સંબંધવાળે. હોવાથી એકાંતે અરૂપી નથી, તે પણ ચર્મચક્ષને અગોચર
Page #83
--------------------------------------------------------------------------
________________
પs
હોવાથી તેને આપણે અરૂપી કહીએ છીએ. તે કેવી રીતે કર્મ ગ્રહણ કરે છે, એ સમજવા માટે અનેક દષ્ટાંતે છે. વનસ્પતિઓ, ઇન્દ્રિયો અને હસ્તપાદાદિની મદદ વિના જ આહાર ગ્રહણ કરે છે. સિદ્ધ કરેલા પારાની ગુટિકા, સ્વયમેવ દુગ્ધાદિનું પાન કરે છેનાળિયેરનું ફળ, નાળિયેરીના મૂળમાં રહેલું પાણી, હાથ–પગ વિના જ ગ્રહણ કરે છેઃ ધ્યાની પુરુષ, ઈન્દ્રિયે અને મનની મદદ વિના જ ધ્યાન ધરે છે, જિહુવાની મદદ વિના જાપ જપે છે, કર્ણની મદદ વિના શબ્દશ્રવણ કરે છે અને પૂજાની સામગ્રી વિના જ પૂજાદિ કરે છે. તેમ જીવ પણ જેવું ભવિષ્યકાળમાં બનવાનું હોય તેવી પ્રેરણને વશ થઈ અથવા કાલ સમવાયાદિ પાંચ સમવાયોથી પ્રેરાઈ, ઈન્દ્રિ અને હસ્તાદિની મદદ વિના જ કર્મોને ગ્રહણ કરે છે.
પ્રશ્ન જીવ ઉપર લાગેલાં કર્મો દેખાતાં કેમ નથી?
ઉત્તર૦ જેમ ગંધના કે શબ્દના પુદ્ગલે ઘણું એકત્ર થાય તે પણ દેખાતા નથી અથવા સિદ્ધ કરેલા પારાએ પાન કરેલું ઘણું પણ સુવર્ણાદિ દેખાતું નથી, તેમ અનંત કમે પણ પિંડીભૂત થઈને રહેલા હવા. છતાં દેખાતાં નથી.
પ્રશ્ન અમૂર્ત આત્મા મૂર્ત કમેને કેવી રીતેધારણ કરી શકે?
ઉત્તર. એ માટે દશ્યમાન શરીર જ પ્રત્યક્ષ પ્રમાણ છે. આત્મા અમૂર્ત હોવા છતાં સ્કૂલ શરીરને ધારણ કરી
Page #84
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
શિકે, તે સૂક્ષમ એવા કર્મોને ધારણ કરી શકવામાં હરકત
જ શું? એ જ રીતે આત્મા અરૂપી છતાં વિષય, કષાય, મિથ્યાત્વ, અવિરતિ આદિ કર્મ જનિત વિકારોથી વિકારી થત પણ પ્રત્યક્ષ દેખાય છે. માટે પ્રત્યક્ષ પ્રમાણથી જ અમૂર્ત આત્માને મૂર્તકર્મના સંબંધવાળો માનવો જોઈએ,
પ્રશ્ન જીવને કર્યગ્રહણ કરવાને સ્વભાવ અનાદિન છે, તે શી રીતે પટી શકાય?
ઉત્તર૦ અનાદિ સ્વભાવ પણ પ્રયત્ન દ્વારા ૫ટી શકાય છે. પારાને ચંચળ અને અગ્નિમાં ઉડી જવાને સ્વભાવ પણ જેમ તથા પ્રકારની ભાવના દેવાથી પેટાઈને સ્થિર થાય છે. અગ્નિની દાહકતા પણ મંત્રપ્રયાગ વડે,
ઔષધિ વડે, કે સત્ય, શીલ અને તપની આચરણ વડે -પટાતી અનુભવાય છે. લેહચુમ્બક પાષાણ પણ અગ્નિથી -મૃત થયા બાદ અથવા બીજી ઔષધિઓથી સંયુક્ત થયા બાદ લેહ ગ્રહણ કરવાને સ્વભાવ છેડી દે છે. વાયુ ચંચલ સ્વભાવવાળો હોવા છતાં પણ પખાલમાં પુરાવાથી સ્થિર રહે છે. બીજ અંકુરે ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું હોવા છતાં બળી ગયા પછી અંકુત્પત્તિ થતી નથી, તેમ જીવને કર્યગ્રહણ કરવાને સ્વભાવ પણ સિદ્ધત્વ પામ્યા બાદ નાશ પામે છે.
પ્રશ્નો જગતના છ કમ પ્રમાણે સુખદુઃખને ભગવે છે, તે તે કર્મગણને પ્રેરનાર કેણ છે?
ઉત્તર પ્રેરનાર કેઈ નથી. ભગવાન, દેવ દેવત,
Page #85
--------------------------------------------------------------------------
________________
કર્મ
0904
વિધાતા, વિધિ, કાલ, યમ, કૃતાન્ત કે લેખ, એ સઘળાં કર્મનાં જ નામે છે.
કેઈની પણ પ્રેરણા વિના કર્મ પિતાના સ્વભાવે જ આત્માને તે તે કર્મને ચોગ્ય ફળ પમાડે છે. જે જીવે અજીવ શરીરની સાથે સંબંધ રાખી હાલ આવે છે, પૂર્વે જીવતા હતા અને ભવિષ્યમાં આવશે, તે સવને કર્મોની સાથે શૈકાલિક સંબંધ છે. આખું જગત દ્રવ્ય અને પંચસમવાયમય છે. પંચસમવાયના સામર્થ્યથી જીવ કર્મોનું ગ્રહણ, ધારણ અને વેદન આદિ કરે છે.
પ્રા કર્મો જડ છે, નિજાગકાળને જાણતા નથી અને આત્મા દુઃખ ભોગવવાને કામી નથી, તથાપિ જીવ દુઃખને આધિન કેમ થાય છે?
ઉત્તર૦ કર્મો જડ છતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ આદિની સામગ્રીની તથા પ્રકારની અનિવાર્ય શક્તિથી પ્રેરાઈને સ્વ–આત્માને બળાત્કારે દુઃખ દે છે.
જેમ કે-અને જડ હેવા છતાં શરીરમાં કફ, પિત્તઅને વાયુ આદિના વિકારો કરે છે ઔષધ, વિષ, ભસ્મ, પારે વગેરે, પિતપોતાના પરિણામકાળે સુખ–દુઃખને અનુભવ કરાવે છેઃ ભિન્ન ભિન્ન પ્રકારના રોગ, શીતળા, ઓરી, અછબડા, ક્ષય, પક્ષાઘાત, અર્ધાગ, શીતાંગ, મોતીઓ વગેરે પિતપતાના કાળે પરિપાક પામે છે? પિત્તજવર, કફજવર, વાતજવર, ત્રિદોષજવર, વગેરે અમુક સમય પછી જ શમે છે અને પછી ચાલ્યા જાય છે :તેમ કમ પણ જડ હોવા છતાં તેના કાળે ફળ ચખાડે છે..
Page #86
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
પ્રશ્ન આ જન્મમાં કરેલાં બધાં કર્મ આ જન્મમાં જ કેમ ફળ આપતાં નથી?
ઉત્તર ચાર પ્રકારે ફળ આપે છે.
૧. આ જન્મમાં કરેલું આ જન્મમાં જ ઉદય આવે છેઃ જેમકે–સિદ્ધ, સાધુ અગર રાજા પ્રમુખને કરેલું દાન ચા ચેરી વગેરે આ ભવમાં જ ફળે છે.
૨. આ જન્મમાં કરેલું આવતા જન્મમાં ફળ આપે છે જેમ કે–સતીનું સતીત્વ, શરાનું શૌર્ય, મુનિઓને તપસંયમ અથવા અભક્ષ્યનું ભક્ષણ, અપેયનું પાન ઈત્યાદિ.
૩. પર જન્મમાં કરેલું આ જન્મમાં ફળ આપે છે. જેમ કે એકના ઘેર પુત્ર જન્મે છે, જે સ્વયં દુખી થાય છે અને કુટુંબને પણ દુઃખી કરે છે. એકનાં ઘેર પુત્ર જન્મે છે, જે સ્વયં સુખી બને છે અને કુટુંબને પણ સુખી કરે છે વગેરે.
૪. પર-જન્મમાં કરેલું પર-જન્મમાં જ ફળે છે. જેમકે એવા ઘણું કર્મો છે કે જે દેવગતિ કે નરકગતિ પ્રાગ્ય હાય, તેથી મનુષ્યગતિમાં ફળતાં નથી. ભૂત ભવમાં ઉપાર્જન કરેલાં તેવાં કર્મ વતમાન ભવને છોડી અનાગત ભામાં જ ફળે છે. વળી શાસ્ત્રોમાં કર્મ બીજી રીતે ત્રણ પ્રકારનાં પણ કહ્યાં છે. ભુકત, ભાગ્ય અને ભૂજ્યમાન. ગ્રહણ કરેલા કાળિયા સમાન ભુક્તકર્મ છે, ગ્રહણ કરવાના કેળિયા સમાન ભાગ્યકર્મ છે અને ગ્રહણ કરાતા કેળિયા સમાન ભુજમાન કર્મ છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
પરમપદનું સ્વરૂપ कृत्स्नकर्मक्षयान्माक्षा, जन्ममृत्यवादिवर्जितः । सर्वबाधाविनिमुक्त, एकान्त-सुखसगतः ॥१॥
સમસ્તકર્મના ક્ષયથી મિક્ષ થાય છે. તે જન્મ મૃત્યુ આદિથી રહિત, સર્વ પીડાઓથી વિનિમુક્ત તથા એકાન્ત સુખથી સંગત છે. (૧)
यन्न दुःखेन मम्मिन्नं, न च भ्रष्टमनन्तरम् । अभिलाषापनीतं यत्, तज्ज्ञेय परमं पदम् ॥२॥
જે ખથી મિશ્રિત નથી, જે આવ્યા પછી ચાલી જતું નથી અને જેના મળવા બાદ સર્વ અભિલાષા નિવૃત્ત થાય છે, તેનું નામ પરમપદ છે. (૨)
अपरायत्तमौत्सुक्यरहित निष्प्रतिक्रियम् । सुख स्वाभाविकं तत्र, नित्यं भयविवर्जितम् ||३||
ત્યાં અપરાયા–સ્વાધીન, સુકયરહિત, નિષ્પતિક્રિય, સ્વાભાવિક અને સદા ભય રહિત સુખ રહેલું છે. (૩)
परमानन्दरूपं तद्, गीयतेऽन्यैर्विचक्षणैः । इत्थं सकलकल्याण, रूपत्वात्साम्प्रतं यदः ॥
અન્ય વિદ્વાન વડે તે પરમાનન્દ સ્વરૂપ કહેવાય છે. એ રીતે સકલ કલ્યાણરૂપ હોવાથી તેમ કહેવું, એ સુક્ત જ છે. (૪)
Page #88
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
लोके तत्सहशो ह्यार्थः, कृत्स्नेऽप्यन्यो न विद्यते । उपगीयेत तधेन, तस्मान्निरुपमं सुखम् ॥५॥
સમસ્ત લોકને વિષે તેના સમાન બીજે કઈ પદાર્થ વિદ્યમાન નથી, તેથી તેને “નિરુપમ' સુખકહેવાય છે. (૫) प्रत्यक्षं तद्भगवतामहतां तैश्च भाषितम् । गृह्यतेऽस्तीत्यतः प्राजेनच्छद्मस्थपरीक्षया ॥६॥
તે સુખ ભગવાન અરિહં તેને પ્રત્યક્ષ છે અને તેઓએ તેનું પ્રતિપાદન કર્યું છે. તે કારણે બુદ્ધિમાન પુરુષે વડે તેનું અસ્તિત્વ સ્વીકારાય છે, પણ છમસ્થાની પરીક્ષા વડે નહિ. (૬)
Page #89
--------------------------------------------------------------------------
________________
મૂતિ .
પ્રશ્ન એ માનેલી મુક્તિ અને તેના ઉપાનું સ્વરૂપ શું છે?'
ઉત્તર જેનોની માન્યતા મુજબ સંસારમાં જ બે પ્રકારના છે. એક ભવ્ય અને બીજા અભવ્ય. ભવ્ય એટલે મોક્ષગમનને ચોગ્ય, અભવ્ય એથી વિપરીત, સર્વ માટી ઘટ બનવાને લાયક હોવા છતાં પણ સર્વ માટી. સંચાગના અભાવે જેમ કદી પણ ઘટ રૂપે થતી નથી, તેમ મેલને લાયક પણ સર્વ જીવે કદી પણ મોક્ષ પામતા. નથી. બીજ બળી ગયા પછી જેમ, અંકુરે ઉત્પન્ન થત નથી, તેમ પુનર્જન્મના કારણભૂત કમબીજ બળી ગયા પછી મુક્તાત્માઓને જન્મરૂપ અંકુરે કદી ઉત્પન્ન થતું નથી.
જૈન શાસ્ત્રમાં મુક્તાત્માઓને અનન્તજ્ઞાન, અનનતદર્શન, અનન્ત વિર્ય અને અનન્તસુખ માનવામાં આવ્યું છે. નૈયાયિકાદિ દશનકારોએ. સુક્ત જીને કેવળ
Page #90
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
ફુખાભાવ માનેલો છે, પણ સુખ માનેલું નથી. પરંતુ તેઓની માન્યતા પ્રમાણે જે દુખાભાવનેજ મેક્ષ માની લેવામાં આવે, તે મૂચ્છ, નિદ્રા યા બેભાન અવસ્થાને પણ કેમ મેક્ષ ન માનો? એમ કહેવામાં આવે છે કે-મુક્તિમાં સુખ માનવાથી એ સુખના રાગી એવા સુનિને મેક્ષ કેમ સંભવે? પણ તેની સામે
ખરહિત મેક્ષની ઈચ્છાવાળા દુઃખના દ્રષી મુનિને પણ મોક્ષ કયાંથી મળે? એ પ્રશ્ન ઊભેજ છે. પરંતુ જેમ
એને વિષે દ્વેષરહિત મુનિને મોક્ષ પ્રાપ્ત થઈ શકે, તેમ સુખને વિષે આસક્તિ રહિત મુનિને પણ મોક્ષ પ્રાપ્ત થવામાં કઈ પણ અંતરાય માનવો જોઈએ નહિ.
મુક્તિમાં કેવળ સુખ જ છે તેથી ત્યાં સુખદુઃખ ઉભએને અભાવ છે, એમ કહેવું હોય તે તેમ કહેવામાં કાંઈપણ હરકત નથી. પણ ૪ નાસ્તિ ” એક જ ઘટ વસ્તુ હોવા છતાં “ઘટ-પટ ઉભય અત્ર નથી—એમ કહેનવામાં જેમ દેષ નથી, તેમ એકલું સુખ જ મેક્ષમાં હેવાથી
ત્યાં સુખદુઃખ ઉભય નથી, એમ જરૂર કહી શકાય. સાંસારિક સુખ મેહજન્ય છે, જ્યારે મોક્ષસુખ સુવિશુદ્ધ આત્મ–મણુસ્વરૂપ હેવાથી મોહજન્ય ખ અને કલેશથી રહિત છે.
કેટલાક કહે છે કે માત્ર જ્ઞાનથી મુક્તિ મળે છે, પરંતુ એમ કહેવું એ અસત્ય છે. સ્ત્રી, ભોજન વગેરેના જ્ઞાન માત્રથી તેના ભોગને આનન્દ અનુભવી શકાતું નથી.
Page #91
--------------------------------------------------------------------------
________________
યુક્તિ
૮૩
કેવળ ક્રિયાથી જ મોક્ષ મળે છે, એમ બેલવું તે પણ અયુક્ત છે. કારણ કે–મિથ્યાજ્ઞાનવાળા પુરુષને પ્રયત્ન કરવા છતાં ફળ મળતું નથી, એ પ્રત્યક્ષ દેખાય છે એટલું જ નહિ પણ જ્ઞાનરહિત કિયા તે મૂછદિક અવસ્થામાં પણ હોય છે કિનતુ તે અર્થજનક બનતી નથી. તેથી મોક્ષ માટે જ્ઞાન અને ક્રિયા ઉભયની આવશ્યક્તા છે.
જુદા જુદા દર્શનકારે જુદાં જુદાં સાધને મોક્ષને માટે બતાવે છે, પરંતુ તે સર્વને સમાવેશ જ્ઞાન–ક્રિયા ઉભયમાં થઈ જાય છે. કેઈ કહે છે કે-ગુરુ વચનમાં શ્રદ્ધા રાખવાથી મોક્ષ મળે. કેઈ કહે છે કે પરબ્રહ્માના જ્ઞાનથી મોક્ષ મળે એ રીતે કે મૌન ધારણ કરવાથી, કઈ તીર્થયાત્રા કરવાથી, કે તપ કરવાથી, કે જપ કરવાથી વગેરે જે જે જાંજુદાં સાધને બતાવે છે, તે કાંતે ક્રિયારૂપ છે, કાંતે જ્ઞાનરૂપ છે, પરંતુ એકલી ક્રિયા ચા એકલા જ્ઞાનથી કાર્ય સિદ્ધિ માનનારા વ્યાજબી નથી. કાર્યસિદ્ધિ ઉભયના સંગથી જ થાય છે. આથી જેને એ સ્વીકારેલ જ્ઞાન-ક્રિયા ઉભય એ જ મોક્ષને માર્ગ છે, એમ અબાધિત રીતિએ સિદ્ધ થાય છે.
પ્રશ્ન. સાધુપણું, એ સિદ્ધિને માર્ગ છે. એ શાથી?
ઉતર સેવકે સ્વામીના શીલને અનુસરવું જોઈએ, એ ન્યાયે મુમુક્ષુ સાધુઓ સિદ્ધના ગુણેને અનુસરે છે, તેથી તેઓ સિદ્ધિના માગે છે એમ નિર્વિવાદપણે સિદ્ધ થાય છે.
Page #92
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
સિદ્ધો અશરીરી છે, તેથી સાધુઓ પણ શરીરનું મમત્વ છેડે છેઃ સિદ્ધો અમૂર્ત છે, તેથી સાધુઓ પણ મૂર્ત શરીરને સંસ્કાર છેડે છે. સિદ્ધો નિરાહારી છે તેથી સાધુઓ પણ પર્વદિવસે તથા અન્ય દિવસે આહારને ત્યાગ કરે છે. સિદ્ધો શ્રેષમુક્ત છે, તેથી સાધુઓ પણ દ્વેષ છેડી મૈત્રી ધારણ કરે છે. સિદ્ધો વિતરાગ છે તેથી સાધુઓ પણ બંધુઓના સ્નેહને પરિત્યાગ કરે છે સિદ્ધો નિરંજન છે, તેથી સાધુઓ પણ રતિ અને પ્રીતિના લેપથી મુક્ત થવા પ્રયાસ કરે છે. સિદ્ધો નિષ્ક્રિય છે, તેથી સાધુએ પણ આરંભ સમારંભના ત્યાગી બને છે સિદ્ધ નિસ્પૃહ છે, તેથી સાધુઓ પણ સર્વ પ્રકારની આશા અને તૃષ્ણાઓને છેડે છે સિદ્ધો નિર્બન્ધન છે તેથી સાધુઓ પણ અપ્રતિબદ્ધપણે વિહાર કરે છે. સિદ્ધો કેવળજ્ઞાની તથા કેવલદશી છે, તેથી સાધુઓ પણ સર્વ જગતની વિનશ્વરતાને સદા જૂએ છે. સિદ્ધ આનન્દ-- પરિપૂર્ણ છે. તેથી સાધુઓ પણ સતેષ અને સમભાવના સુખને અનુભવ લેવા નિરન્તર પ્રયત્ન કરે છે.
એ રીતે સત્ય, શીલ, ક્ષમા, સંતોષ, પાપકાર, નિષણતા, વીતરાગતા, નિઃસંગતા, અપ્રતિબદ્ધચારિતાન નિર્વિકારિતા, નિશ્ચલતા, અસ્વામિસેવિતા, નિર્ભિકતા, અપાશનતા, સંસારસંબંધrગુસિતા, વગેરે મુમુક્ષુઓના અલ્પ ગુણ એ સિદ્ધાત્માઓના અનુકરણરૂપ હોવાથી વધતા વધતા સિદ્ધિ ક્ષેત્રમાં અનત અને પરિપૂર્ણ થાય છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
સૂક્તિ
પ્રશ્નો સિદ્ધાત્માઓને શરીર અને ઇન્દ્રિય વિના શું સુખ માનવું?
ઉત્તર૦ જેમ મનુષ્યને અદ્દભુત નૃત્યદર્શનથી સુખ થાય છે, તેમ સિદ્ધ ભગવં તેને વિશ્વના વર્તાવારૂપ નાટકના ક્ષિણથી નિત્ય સુખ વતે છે. નિદ્રાવસ્થામાં ઈન્દ્રિયજન્ય સુખ કે હાથપગ આદિની ચેષ્ટા નહિ હોવા છતાં તે સુખી છે, એમ કહેવાય છે અથવા જાગ્રત અવસ્થામાં કઈ સંતેવી માણસને સ્પર્શદિ વિષ કે તેના સાધનેને એગ નહિ હિોવા છતાં તે પરમસુખી છે અને તેનું સુખ તે જ જાણે છે, એમ કહેવાય છે, તેમ સિદ્ધાત્માઓને ઈન્ટિના વિષયે અને હસ્તપાદાદિની ક્રિયાઓ નહિ હોવા છતાં અનંતસુખ છે અને તેમના તે સુખને તેઓ જ જાણે છે પણ તે સુખના જ્ઞાનથી હીન આત્માઓ જાણતા નથીઃ સિદ્ધો વડે પણ તે સુખ કહેવાતું નથી, માટે તે સુખ અનિર્વચનીય છે, એમ કહેવાય છે.
પ્રશo સંસારના ભોગસુખે રેગરૂપ શાથી કહેવાય છે?
ઉત્તર૦ જગતમાં જે રોગો થાય છે, તે સર્વ આહારદિના ઉપગથી જ થાય છે. અનાહાર દશા પામેલાને ચિોિ હોતા નથી. રેગેનું કારણ આ રીતે આહાશદિને ભોગ છે. તેથી કારણમાં કાર્યને ઉપચાર કરીને સંસારના સુખભોગને ગરૂપ કહેવામાં આવે છે.
રેગોની દવા કરવા માટે રેગી જ આતુર થાય છે પરંતુ નિગી કંદી દવા કરાવવા ઉત્કંઠિત થત
Page #94
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રણ
નથી તેમ તૃષ્ણા રૂપી રિંગના કારણે જ જીવ ભોગ માટે આતુર થાય થાય છે, તેથી પણ ભાગને રેગની ઉપમા આપવામાં આવે છે.
રેગના પ્રતિકારમાં જેમ દુઃખના અભાવે સુખ બુદ્ધિ થાય છે, તેમ વિષયોમાં પણ દુઃખને પ્રતિકાર જ સુખ રૂપ મનાય છે. ખાવાનું સુખ, ભૂખનું દુઃખ શમ્યું નથી, ત્યાં સુધી જ મનાય છે. જે તેમ ન હોય તે અધિક ખાવામાં અધિક સુખ થવું જોઈએ પણ તેમ તે થતું નથી. ઉલટું અજીર્ણ જવરાદિ પીડા થાય છે. જલપાનનું સુખગળાની શુષ્કતા દૂર કરવા પૂરતું જ છે. પરંતુ તૃષાથી અધિક જલપાન કરનારને ઉલ્ટી કે આફરે થાય છે. ઠંડક કે તાપ તેટલા જ અનુકૂળ લાગે છે કે જેટલા પ્રમાણમાં બકારે કે શરદીને વિકાર હોય છે.
એજ રીતે અન્ય ઇન્દ્રિયના ભેગે પણ વિપુલતાના હિસાબે સુખ કરનારા નથી, કિન્તુ તૃષ્ણારૂપી દુખના હિસાબે જ સુખ કરનારા છે. માત્રા કે પ્રમાણથી અધિક આવેલ શબ્દ, કર્ણની બધિરતા કરે છે, તેજ, ચક્ષુની મંદતા કરે છે, ગંધ, નાસિકામાં મસા વગેરે પીડાઓને ઉત્પન્ન કરે છે. એ રીતે પ્રત્યેક ભોગ પ્રમાણથી અધિક થાય છે, ત્યારે સુખના બદલે દુઃખ ઉત્પન્ન કરે છે. પ્રમાણપત ભોગ પણ સ્વતંત્ર સુખરૂપ નથી, કિન્તુ ના પ્રતિકારરૂપ બનીને સુખનો અનુભવ કરાવે છે. તેથી ભોગસુખને
Page #95
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
ત્રણે પ્રકૃતિઓ પરમ સંકલેશ સ્વરૂપ છે. એ ત્રણની હાતિમાં જીવને જે સુખ હોય છે, તે અસ્થિર, ચંચળ અને દુખ મિશ્રિત હોય છે. સિદ્ધાત્માઓને રાગાદિને અભાવ હોય છે. તેથી રાગાદિના અભાવે સિદ્ધના જીને સંકલેશ હિત જે સુખ થાય છે, તે જ સાચું અને સ્થિર સુખ છે. એ સુખને રાગાદિ રહિત આત્માઓ જ જાણી શકે છે. સન્નિપાતના અભાવમાં થનારા સુખને સનિપાતથી થત આત્મા જેમ જાણી શકતે નથી, તેમ રાગાદિથી ગ્રસ્ત–રાગાદિને પરતંત્ર એવા આત્માઓ પણ રાગાદિના અભાવથી થનારા સુખને જાણી કે અનુભવી શકતા નથી.
સંસારમાં સુખીમાં સુખી ગણાતા આત્માઓના માથે પણ મરણાદિનો ભય હોય છે. સિદ્ધના આત્માઓને એ ભય નથી, તેથી પણ સિદ્ધિનું સુખ અવ્યાબાધ છે. વળી બીજ બળી ગયા પછી જેમ અંકુરો ઉત્પન્ન થતા નથી, તેમ કમબીજ બળી ગયા પછી જન્મરૂપી અંકુર પ્રગટતું નથી. અને જન્મ નથી ત્યાં જરા કે મરણદિને ભય પણ નથી.
સિદ્ધના ને સદાકાળ સુકય નિવૃત્તિ હોય છે. સંસારી સુખના અનુભવને આધાર પણ સુક્ય નિવૃત્તિ ઉપર છે. પરંતુ ઈન્દ્રિય વિષયેના ભાગ પર્યક્ત થનારી ચૂકય નિવૃત્તિ સ્વલ્પકાળ માત્ર રહેવાવાળી છે. તથા એક નિહિં અન્ય વિષયની ઉત્સુકતા ઊભી કરીને જ જાય છે. સિદ્ધના જીવોને તે નિવૃત્તિ સાવ –
Page #96
--------------------------------------------------------------------------
________________
મુક્તિ
૮૯
કાલિકી હોય છે, તેથી સિદ્ધિનું સુખ સર્વ સંસારી જીનાં સર્વ સુખો કરતાં પણ અનન્ત ગુણું અધિક હોય છે.
સંસારનું કંઈ પણ સુખ દુઃખરહિત, સંપૂર્ણ કે અવિનશ્વર હોતું નથી. સિદ્ધિનું સુખ દુખરહિત, સંપૂર્ણ અને અવિનશ્વર હોય છે.
સંસારનું સર્વ સુખ પરાધીન હોય છે. મોક્ષનું અનંત સુખ પણ સ્વાધીન છે અર્થાત આત્મા સિવાય બીજા કેઈ ને આધીન નથી.
સંસારનું સુખમાત્ર દુઃખના પ્રતિકાર સ્વરૂપ અને કમની ઉપાધિથી પ્રાપ્ત થનારું છે. સિધિનું સુખ નિષ્પતિકાર અને સ્વાભાવિક છે તથા નિરન્તર ભય અને વ્યાબાધાથી રહિત છે. એટલા માટે શાસ્ત્રોમાં તેને પરમાનન્દ સ્વરૂપ—અને સકલ કલ્યાણ સ્વરૂપ કહેલું છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
ધર્મનું ફળ
एक एव सुहृद् धर्मे, मृतमप्यनुयाति यः । शरीरेण समं नाशं, सर्वमन्यत्तु गच्छति ॥१॥
એક ધમ જ એવા મિત્ર છે કે જે મરેલાની પણ પાછળ જાય છે. ખીજુ` સઘળુ' શરીરની સાથે જ નાશ પામે છે. (૧) विशिष्टं देवसौख्यं यत्, शिवसौख्यं च यत्परम् धर्मकल्पद्रुमस्येदं फलमाहुर्मनीषिणः ||२||
વિશિષ્ટ જે ધ્રુવસુખ અને પરમ જે શિવસુખ, તે ધમરૂપીકલ્પવૃક્ષનાં ફળ છે, એમ પંડિત પુરૂષ! ક્રમાવે છે. (૨) यत्किञ्चन शुभं लोके, स्थान तत्सर्वमेव हि । अनुबन्धगुणोपेतधर्मादाप्नोति मानवः ||३||
લેકને વિષે જે કાંઈ સુ ંદર સ્થાન છે, તે સવને અનુઅન્ધવાળા ગુણુથી યુક્ત ધમ વડે મનુષ્ય પ્રાપ્ત કરે છે. (૩) धर्मश्चिन्तामणिः श्रेष्ठो, धर्मः कल्याणमुत्तमम् | fe एकान्ततो धर्मे, धर्म पवाऽमृत परम् ||४||
ધમાં એ શ્રેષ્ઠ ચિન્તામણિ છે. ધર્મી એ ઉત્તમકલ્યાણ છે. ધમ એકાન્ત હિત કરનાર છે અને ધમ એ જ પરમ અમૃત છે. (૪)
चतुर्दशमहारत्न - सद्भोगान्नृष्वनुत्तमम् | चक्रवर्तिपदं प्रोक्तं, धर्म हेलाविजृम्भितम् ||५||
".
મનુષ્યાને વિષે ચૌદ મહારત્નથી ઉત્પન્ન થતા સર્દૂ ભાગેાથી અનુત્તમ એવુ' ચક્રવતી પદ્મ, એ ધમની હેલાનું વિલસિત છે. (૫)
किंचेह बहुतोकेन, तीथकृत्त्व जगद्धितम् | परिशुद्धादवाप्नोति, धर्माऽभ्यासान्नरोत्तमः ||६||
મહુ કહેવાથી શુ' ? જગતને હિતકારી એવુ તીથ કરપણું, પારશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી, ઉત્તમ મનુષ્ય પ્રાપ્ત કરે છે. (૬)
Page #98
--------------------------------------------------------------------------
________________
ભક્તિ .
પ્રn૦ શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ કોને કહેવાય?
ઉત્તર દેવ વીતરાગ, ગુરુ બ્રહ્મચારી અને ધર્મ દયામય હોય તે જ શુદ્ધ છે. જેઓ પુણ્યથી પ્રાપ્ત થનાર મનુષ્યભવ પામીને રાગીને પણ દેવ, ઘરબારીને પણ ગુરુ અને હિંસાને પણ ધર્મ તરીકે સ્વીકારે છે, તેઓ દષ્ટિગ રૂપી દુરાગ્રહને વશ પડી મનુષ્યભવને કેડીના મૂલ્ય ગુમાવી દે છે.
પ્રશ્ન સત્ય દેવનું લક્ષણ અને તેમની પૂજાની રીત શું?
ઉત્તર સર્વ આન્તરિક શત્રુઓ ઉપર વિજય મેળવનાર, સર્વશ, ત્રિલોકથી પૂજિત અને સત્ય અર્થનાપ્રતિપાદક જે કંઈ હોય, તે સત્ય દેવ યાને ઈશ્વર છે. વિષ્ણુ, બ્રહ્મા, મહાદેવ, શંકર, જિન, કેવળી, અહંત કે તીર્થકર એ સર્વ એમનાં જ નામ છે. એવા પરમાત્મા અને પરમેશ્વરની પૂજા તેમના નામસ્મરણથી તેમની પ્રતિમાના દર્શનથી, તેમનાં ચરિત્રો અને ગુણેના સ્મરણ
Page #99
--------------------------------------------------------------------------
________________
હિર
ધર્મ-શ્રદ્ધા
અને કીર્તનથી થાય છે. એ ચારે પ્રકારે ભગવાનને પૂજવાથી આત્મા સ્વયં ભગવાન સ્વરૂપ બની જાય છે.
પ્રશ્ન, ભક્તિનું મહાફળ શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે, તેનું શું કારણ?
ઉત્તર શાસ્ત્રમાં શ્રી અરહિંતની ભક્તિનું ફળ સર્વથી શ્રેષ્ઠ વર્ણવ્યું છે, તેનું કારણ શ્રી અરિહંતનું નિર્મળ ચરિત્ર તથા શ્રી અરિહંતને નિર્મળ ઉપદેશ છે. નિમળ ઉપદેશવાળા શ્રી અરહિંતના શાસનને જાણુને પણ જેએનું મન શ્રી અરિહંત પ્રત્યે અવિહડ ભક્તિ-વાળું બનતું નથી, તેઓનું અંતર વજથી પણ કઠિન પરમાણુઓથી ઘડાયેલું છે, એમ કહેવામાં લેશમાત્ર અતિશક્તિ નથી. વિશેષજ્ઞ પુરુષને તે શ્રી અરિહંતના શાસનનું જ્ઞાન થયા પછી, મિક્ષ કરતાં પણ શ્રી અરિ. હંતની સેવાની અધિક અભિલાષા રહે છે. અરિહંતની ભક્તિ એ ઈષ્ટના વિરોગ અને અનિષ્ટના સંગને હરનારી છે, વિશ્વવ્યાપી યશને ફેલાવનારી છે તથા ચક્રવતીપણું, દેવપણું, ઇન્દ્રપણું, અહમિન્દપણું, ચેગીન્દ્રપણું અને ધાવત પરમાત્મપણે પણ આપનારી છે. શ્રી અરિહંત પ્રત્યે અશ્રદ્ધાળુ આત્માનું મનુષ્યત્વ નિષ્ફળ છે, ઉત્તમકુળ અકિંચિકર છે, વિદ્વત્તા અજ્ઞતારૂપ છે, અધિકારદિની પ્રાપ્તિ એ પાપાસ્પદ છે અને તપ, જપ, જ્ઞાન, ધ્યાન વગેરે ક્રિયાઓ કેવલ કલેશકારી છે. જેઓ શ્રી અરિહંતને ત્યાગ કરી મોક્ષ માટે અન્ય દેવને ભજે
Page #100
--------------------------------------------------------------------------
________________
ભક્તિ
છે, તેઓ તુષાની શાન્તિને માટે સરેવરના નીરને પરિત્યાગ કરી ઝાંઝવાના નીર તરફ દેડે છે. શ્રી અરિહતના નિર્મળ મતને જેઓ સ્વીકાર કરતા નથી, તેઓ ન્યાયને જાણનારા છે, એમ કહેવું એ ન્યાયની જ વિડંબના છે. શ્રી અરહિંતનું સ્વરૂપ અધ્યાત્મવેત્તાઓને અગમ્ય, વાચસ્પતિઓની વાચાને અગોચર તથા નિર્મળ ઈન્દ્રિવાળાને પણ અપ્રત્યક્ષ છે, તે પણ ચગી પુરુષ તેને જ મેળવવા મથે છે. જગતનું સર્જન અને સંહાર કરવાનું જેઓ અભિમાન ધારણ કરતા નથી, તે સત્ય બ્રહ્મ રૂપ શ્રી અરહિંત પરમાત્માઓ જ સર્વ આત્મહિતષિઓને ધ્યાન કરવા લાયક છે. તેઓ ધન્ય છે, કૃતyય છે અને તેઓને જ જન્મ સાર્થક છે કે જેઓનું મન શ્રી અરિહંતના ગુણમાં સદા લંપટ બન્યું રહે છે.
પ્ર. ભગવાનનું નામ કે ગુણસ્મરણ કરવાથી ફળ થાય, પણ જડ એવી મૂર્તિને પૂજવાથી શું લાભ થાય?
ઉત્તર ભગવાનનું નામ પણ જડ છે, છતાં જડએવું નામ ભગવાનના ગુણસ્મરણમાં જેમ આલંબન રૂપ થાય છે, તેમ જ એવી, પણ ભગવાનની મૂર્તિ ભગવાનના પરમાર્થ સ્વરૂપની પિછાન કરવામાં પરમ આલંબનભૂત બને છે. ભગવાનની મૂર્તિને નમસકારાદિ કરવાથી સમ્યકેવરૂપી મહાફળની પ્રાપ્તિ થાય છે. મોક્ષમાર્ગને અનુકૂળ પુણ્યાનુબંધી પુણ્યને બંધ થાય છે અને અનર્થના
Page #101
--------------------------------------------------------------------------
________________
ધર્મ શ્રદ્ધા
જ
કારણભૂત અ-લક્ષ્મીની સાકતા થાય છે. ભગવાનની શાન્ત આકૃતિ ભગવાનના ગુણૈાનુ ભાન કરાવે છે: મેાક્ષરૂપી મહાકાય ને પરપરાએ સિદ્ધ કરાવે છે તથા પાતે જડ હાવા છતાં ચિન્તામણિ રત્નની જેમ સવ` ઇચ્છિતાને શીઘ્ર આપે છે. ભગવાનની મૂર્તિની પૂજા ઉપર જે ઈર્ષ્યાભાવને ધારણ કરે છે, તેએ દુર્ભાગી છે, તેના હાથમાંથી ચિન્તામણિ રત્ન સરકી ગયું છે, તેને પરમ પુષ્ણેાયે પ્રાપ્ત થયેલ કામકુન્ન ફૂટી ગયા છે અથવા તેના ઘરના આંગણે ઉગેલ કલ્પતરુ ઊગીને મળી ગયુ છે, એમ સમજવુ.
પ્રશ્ન શ્રી જિનપૂજામાં સ્થાવર જીવાની હિંસા થાય છે, તેા તેનાથી પુણ્યબંધ કેમ થાય ?
ઉત્તર૦ શ્રી જિનપૂજામાં થતા સ્થાવર જીવાના વધ, ત્રસ—સ્થાવર ઉભય જન્તુઓની હિંસાના જેણે પરિત્યાગ કર્યો છે, તેઓને કરવાના હાતા જ નથી, પરન્તુ જેઓએ ત્રસ જીવાની હિંસાને પરિત્યાગ કર્યાં નથી, તે શ્રી જિનપૂજા અને શ્રી જિનભક્તિ નિમિત્તે થતી સ્થાવર જીવાની હિંસાથી ડરી જઈને શ્રી જિનભક્તિ નહિ કરે, તા તેવા જીવા તેટલા કાળ માટે ત્રસ જીવાની કે અન્ય સ્થાવર જીવાની હિ‘સામાં પરાયણ નહિ રહે, તેની શુ... ખાત્રી? ત્રસ-સ્થાવર ઉભયને અભય આપનાર મુનિને ભક્તિ -નિમિત્તે થતી સ્થાવર હિ'સા પણ દોષ રૂપ છે, કિન્તુ જેઓએ ત્રસની હિંસાના પણ પચ્ચખ્ખાણ નથી કર્યાં,
Page #102
--------------------------------------------------------------------------
________________
ભક્તિ
તેઓને ભક્તિ નિમિત્ત સ્થાવરની હિંસા નહિ કરવાને ઉપદેશ આપ, તે જેઓએ રાત્રિભોજનના પણ પચ્ચ
ખાણ નથી કર્યા, તેઓને દિવસે ભોજન નહિ કરવાના પચ્ચખાણ આપવા બરાબર છે અથવા જેઓએ માંસાહારના પણ પચ્ચખાણ નથી કર્યા, તેઓને વનસ્પતિ ભજનના પચ્ચખાણ આપવા તુલ્ય છે.
પરિગ્રહ અને આરમ્ભમાં રક્ત એવા ગૃહસ્થને શ્રી જિનભક્તિ નિમિરો થતી સ્થાવર કાયની હિંસા, એ દેષરૂપનથી કિન્તુ ગુણ રૂપ છે કારણકે શ્રીજિનભક્તિ એ પરમ્પરાએ વસ-સ્થાવર ઉભયની રક્ષાના પરિણામને જાગ્રત કરે છે. સંયમની રક્ષા માટે મુનિને જેમનદી ઉતરવાનું ષરૂપ નહિ પણ ગુણરૂપ માન્યું છે, તેમ પરિગ્રહ–આરમ્ભથી બચવા માટે ગૃહસ્થને શ્રી જિનેશ્વર દેવની દ્રવ્યભક્તિ દેષરૂપ નહિ પણ ગુણરૂપ માનેલી છે. શ્રી જિનભક્તિમાં ગૃહસ્થોને જે આરંભ છે, તે શુભ પરિણામ અને શુભ પ્રવૃત્તિને જનક હોવાથી સદારંભ માને છે અને તેવા સદારંભના આલંબન વિના પોતપોતાના ગુણસ્થાનકની હદે રહેલા આત્માઓને આગળ વધવાનું થતું જ નથી.
મુનિને પણ આવશ્યકાદિ ક્રિયા વખતે આરંભ રહેલે જ છે. છતાં યતનાપૂર્વક તે આરંભ દુર્ગતિનું કારણ નહિ પણ શુભ ગતિનું જ કારણ છે. તેમ ગૃહસ્થોને શ્રી જિનપૂજામાં સ્થાવર કાયને આરંભ હોવા છતાં યતનાપૂર્વક
Page #103
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
પૂજામાં પ્રવૃત્ત થનાર ગૃહસ્થને તે આરંભ દુર્ગતિનું કારણ થતું નથી કિનતુ સદ્દગતિનો હેતુ જ બને છે.
પ્રશ્ન ગૃહસ્થો દ્રવ્ય પૂજા ન કરે અને કેવળ ભાવ પૂજા કરે, તો ચાલે કે નહિ?
ઉત્તર ન ચાલે. ગૃહસ્થ હંમેશાં આરંભ અને, પરિગ્રહથી યુક્ત હોય છે, તેથી હંમેશાં ચિન્તાતુર રહે છે. એ ચિન્તાથી બુદ્ધિ કુતિ રહે છે. એ કારણે ગ્રહસ્થાનું ચિત્ત તત્વત્રયીના બાહ્ય આલબન વિના. સ્થિર થતું નથી. એમના ચિત્તની સ્થિરતા માટે એમને સાકાર દેવપી, નિત્ય સાધુસેવા અને સક્રિય દાનાદિ ધર્મોની પરમ અગત્યતા છે.
વળી ગૃહસ્થ પ્રાયઃ સાવદ્ય કાર્યોમાં રક્ત, સદાકાળ ઐહિક અર્થપ્રાપ્તિમાં આસકત, કુટુંબના ભરણપોષણ માટે આજીવિકાદિનાં સાધને મેળવવામાં પ્રસા, વ્યવહારનાં કાર્યોમાં સદા આદર યુક્ત અને પરતંત્રતાદિનાં કારણે ખિન્ન હોય છે. તેથી એલી ભાવપૂજાથી તેમના ચિત્તની સ્થિરતા થવી અશકય છે.
વળી તેઓના અન્ય સઘળાં કાર્યો દ્રવ્ય વડે જ સિદ્ધ થાય છે, તેથી દ્રવ્ય વડે કરાતા ધર્મથી જ તેમના મનની તુષ્ટિ થઈ શકે છે. સાંસારિક ચિન્તા અને ખટપટોથી સંતપ્ત તેમનાં ચિત્ત ઉપર એ ભાવધર્મ કાંઈ પણ અસર નિપજાવી શકતા નથી. ગૃહસ્થ દ્રવ્યવત
Page #104
--------------------------------------------------------------------------
________________
ભક્તિ
હોય છે, તેથી તેમને પિતાને ધર્મ, દ્રવ્ય સેવન વિના સિદ્ધ થઈ શકતા નથી.
પ્રશ્ન નિઈવ પ્રતિમા શું લાભ કરે?
ઉત્તર૦ નિર્જીવ પ્રતિમા પણ અવશ્ય લાભ કરે જેવા આકારનું દર્શન થાય છે, તેવા આકાર સંબંધી ધમનું મનમાં ચિન્તવન થાય છે. સંપૂર્ણ અવયવાળી પુતળી જેવાથી તેવા પ્રકારને મેહ ઉત્પન્ન થાય છે. કેકશાસ્ત્રાદિમાં નિરૂપણ કરેલા કામાસની આકૃતિઓથી કામી પુરુષને કામવિકારાદિનો અનુભવ થાય છે. જેમાં શાસ્ત્રાદિમાં જણાવેલાં ચોગાસનેને જેવાથી યોગાભ્યાસીઓને. ચોગાભ્યાસમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. ખગોળ તથા ભૂગાળાદિના નકશાઓથી સમગ્ર લેક અને શહેરે વગેરેની રચનાઓ સ્પષ્ટ રીતે સમજાય છે. શાસ્ત્રના અક્ષરોને જોવાથી વિદ્વાન પુરુષોને નવા નવા જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તે રીતે સ્વઈષ્ટ દેવની પ્રતિમાના દર્શનથી દર્શન કરનારને તેમના પ્રસિદ્ધ ગુણે સ્મૃતિ પથમાં આવીને ખડા થાય છે.
લૌકિક શાસ્ત્રો અને લોકવ્યવહારમાં પણ પ્રતિમા અને આકારનું મહત્વ જમ્બર મનાયેલું છે. પતિના વિયેગમાં સતી સ્ત્રીઓ પતિના નિર્જીવ ચિત્રનું દર્શન કરી સંતોષ અને આનંદને અનુભવ કરે છે, એ વાત સતી સ્ત્રીઓના દષ્ટાંતેથી સુપ્રસિદ્ધ છે. સતી સીતાજી શ્રી રામચંદ્રજીના વિચાગમાં તેમની મુદ્રિકાનું આલિંગન.
Page #105
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
કરી શ્રી રામચંદ્રજીની પ્રાપ્તિ જેટલું સુખ અનુભવતા હતા અને શ્રી રામચંદ્રજી પણ સીતાજીનું આભૂષણ પામી સીતાજીને મળ્યા એટલે સતેષ અનુભવતા હતા. શ્રી રામચંદ્રજીના વનવાસ વખતે રાજા ભરત શ્રી રામચંદજીની પાદુકાનું શ્રી રામચંદ્રજી પ્રમાણે પૂજન કરતા હતા. એ જ રીતે શ્રી મહાભારતમાં પણ લવ્ય લીલે દ્રોણાચાર્યની પ્રતિમાથી અર્જુનના જેવી જ ધનુવિદ્યા પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ છે,
રામાયણ અને મહાભારતના તે ઉલેખેને એક વખતે ગૌણ કરીએ તે પણ નિજીવ આકૃતિની કેટલી અસર થાય છે, એ જાણવા પ્રત્યક્ષ પ્રમાણે પણ ઘણું છે. ક્ષેત્રમાં ઊભી કરવામાં આવતી પુરુષાકૃતિ નિજીવ છતાં ક્ષેત્રાહિની રક્ષા કરવા સમર્થ થાય છે. એક વૃક્ષની છાયા શેક દૂર કરે છે. કલિ (ડો) વૃક્ષની છાયા કચ્છ કરાવે છે. ચાંડાલાદિ અપૂરની છાયા પુણ્ય હાનિ કરે છે, સગર્ભા સ્ત્રીની છાયા પુરુષત્વને હણે છે. કામણ ટ્રમણદિના જાણકારે મીણદિન નિઈવ પૂતળાંએથી જીવેને મૂચ્છિત કરે છે. માલિક પિતાની મૂર્તિને ભક્તિભાવથી જેનાર સેવાદિ ઉપર તુષ્ટમાન થાય છે
સાકાર વસ્તુને આકાર આ રીતે વિવિધ પ્રકારની અસર ઉત્પન્ન કરે છે, એટલું જ નહિ, પણ અનાકાર વસ્તુઓને આકાર પણ દુનિયામાં ઘણે જ કાર્યસાધક થાય છે. શૂન્ય (૯), “અ” થી હું પતના અક્ષરે,
Page #106
--------------------------------------------------------------------------
________________
વ્યક્તિ
ઘઉં
પૃથ્વી આદિ તત્ત્વા, સ'ગીતશાસ્ત્રમાં દર્શાવેલા રાગે, માકાશમ’ડળ, વાયુમંડળ આદિ મ`ડળા વગેરે નિરાકાર છતાં, તેના આકારાથી જ સઘળા વ્યવહાર ચાલે છે. એ જ રીતે અનાકાર ઈશ્વરને પણ આકાર તેના પૂજકને શુભાશયથી મહાન ફળને આપે છે. અનાકાર ઈશ્વરની સાકાર મૂર્તિને પૂજવાથી અનાકાર ઈશ્વરને શુભાશુભ કાંઈ ફળ મળતુ નથી પરતુ પૂજકને અવશ્ય મળે છે.
જેમ વામય દિવાલમા કોઈ મણિ ફ્ેકે કે પથ્થર *કે, સૂર્યની સામે કાઈ કપૂર ઉડાડે કે રજ ઉડાડે, સવ સત્તાધીશ ચક્રવતી વગેરેની કાઈ સ્તવના કરે કે નિન્દા કરે, તેથી ચક્રવતી વગેરેને કાંઈ થતું નથી, કિન્તુ સ્તવના અથવા નિન્દાદિ કરનારને અવશ્ય શુભાશુભ ફળ મળે છે, તેમ અનાકાર ઈશ્વરની સાકાર મૂર્તિને પૂજવાથી ઈશ્વરને કાંઈ પણ ફળ નહિ થવા છતાં પૂજનારને તેના શુભાશયથી અને નિન્દનારને તેના અશુભાશયથી સારુ ને નઠા ફળ અવશ્ય મળે છે. વળી શ્રી જૈનશાસનમાં ઈશ્વર નિરાકાર જ છે, એવા એકાંત માનેલા નથી. નિરાકાર વિર પણ પ્રથમ સાકાર અવસ્થામાં જ હોય છે અને પછી નિરાકાર અવસ્થાને પામે છે.
પ્રશ્ન પરમાત્માની પૂજા તુરત કેમ ફળતી નથી? ઉત્તર્॰ પ્રત્યેક વસ્તુ તેના ફળવાના કાળે જ ફળે છે, પ્રસૂતિ નવ મહિના બાદ જ થાય છે; સત્રના જાપ હજારવાર, લાખવાર કે કોડવાર થયા બાદ જ ફળે છે:
Page #107
--------------------------------------------------------------------------
________________
૧oo
ધર્મશ્રદ્ધા જૂદી જૂદી વનસ્પતિઓ તેના કાળે જ ફળે છે રાજસેવા - વાણિજ્યાદિ ક્રિયા પણ કાળે જ ફળે છે તેમ પૂજાદિ, શ્રેષ્ઠ અનુષ્ઠાનેનું પરમ ફળ જન્માંતરમાં જ મળે છે. ચિન્તામણિ આદિ પદાર્થો ઐહિક અને તુચ્છ ફળને આપનારા હવાથી આ ભવમાં જ ફળે, પરંતુ પૂજાનું પુણ્ય અને તેનું ફળ તેના કરતાં પણ મહાન હોવાથી તેના ફળમાટે તુચ્છ એવા મનુષ્યભવ ઉપરાત દેવભવ વગેરે. સામગ્રીની પણ અપેક્ષા છે.
જગતમાં પુણ્ય ભિન્ન ભિન્ન પ્રકારનાં હોય છે. કેટલાક ઉગ્ર પુણ્ય કે પાપનું ફળ અહીં પણ મળે છે. રાજપુત્રાદિને એકાદ વાર કે ઈ પ્રસંગે અલ્પ પણ દાનકર્યું હોય, તેનું મહાન ફળ મળે છે–પ્રાણઃ કસ્ટમાંથી. પણ ઉગારનારું થાય છે. રાજા વગેરેની સેવા કરનાર પરિવાર સહિત સુખી થાય છે. અપરાધ કરનાર પરિવાર સહિત માર્યો જાય છે. તે રીતે ઉત્કટ ભાવે કરાયેલી. શ્રી વીતરાગ પરમાત્માની પૂજાદિનું ફળ આ લેકમાં પણ સંપત્તિઓનું કારણ થાય છે અને પરલોકમાં તો અવશ્ય, અનેક પ્રકારનાં સત્ય, સુખની પરંપરા પ્રાપ્ત કરાવવામાં હેતુભૂત થાય જ છે.
પ્રશ્નો પરમાત્માનું નામ સમરણ શું લાભ કરે?
ઉત્તર૦ મંત્રના રહસ્યાર્થીને ન જાણનારનું વિષ જેમ મંત્રના જાપથી ઉતરી જાય છે, તેમ તત્વ નહિ જાણનારનું પાપ પણ પરમાત્માના નામસ્મરણથી નાશ પામે છે. પાપ
Page #108
--------------------------------------------------------------------------
________________
ક્ષતિ
૧૧ નાશ પામે એટલે આત્મા શુદ્ધ થાય, આત્મા શુદ્ધ થાય એટલે નિર્મળ જ્ઞાનાદિની પ્રાપ્તિ થાય અને જ્ઞાનાદિની પ્રાપ્તિ થવાથી અનુક્રમે સકલ કમ નાશ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન શ્રી જિન મંદિરને શું ઉપમા આપી શકાય?
ઉત્તર૦ શ્રી જિનમંદિરને અનેક પ્રકારની સુંદર ઉપમા આપી શકાય છે. જેમકે -શ્રી જિનમંદિર, એ આ સંસારમાં મૂંગું ઉપદેશક પુસ્તક છે. ભવ અટવીમાં ભૂલા પડેલાઓને દીવાદાંડી સમાન છે બન્યા જળ્યા દિલને શાન્તિનું વિશ્રામસ્થાન છે. ઘવાયેલાઓના ઘાને રૂઝાવવા માટેની સંહિણી ઔષધિ છે. પથ્થર અને ઝાંખરાની ભૂમિમાં અપૂર્વ કલ્પવૃક્ષ છે. સળગતા વડવાનલમાં બરફને પર્વત છે. ખારાસાગરમાં મીઠી વીરડી છે. સંતેને તે એ જીવન પ્રાણ છે. દુર્જનેને માટે અમેઘ શાસન છે. ભૂતકાળની પવિત્ર યાદ છે વર્તમાન કાળનું આત્મિક વિલાસ ભુવન છે. ભાવિકાળનું ભાથું છે. સ્વર્ગની નિસરણી - છેઃ મોક્ષને સ્થભ છે. નરકની અર્ગલા છે: આત્મજ્ઞાન રૂપી અમૃતને કુંડ છે તેમજ ચતુર્ગતિની આપત્તિઓથી રક્ષણ કરવા માટે મજબૂત કિલ્લે છે.
પ્રશ્નશ્રી તથ કરદેવની પૂજા શા માટે?
ઉત્તર૦ શ્રી તીર્થકરદે આપણા વડવાઓ હતા અગર મોટા રાજ્યોના માલિક ચક્રવતીઓ આદિ હતા, માટે આપણે તેમને પૂજવાના છે, એમ નથી. તેમની પૂજા
Page #109
--------------------------------------------------------------------------
________________
ધર્મ શ્રદ્ધ
૧૦૨
એક જ કારણે છે કે તેઓએ આપણને માક્ષમાગ દર્શોન્યા છે. તેએ પેાતે તે માર્ગે ચાલ્યા હતા અને આપણને તે માર્ગે ચાલવાનુ ખતાવ્યુ છે. એટલા જ માટે આપણે તેમને પૂજીએ છીએ. જે ગુણને અંગે આપશે. તેમને પુજવાના છે, તે ગુણ આપણી દૃષ્ટિએ ઉચ્ચમાં ઉચ્ચ ન લાગતા હોય, તે આપણે કરેલું સન્માન એ. તીથ 'કર દેવાનું નથી, પણ માત્ર તેમના બાહ્ય આકારનુ` છે, શ્રી તીર્થ 'કરહેવાના સદ્ગુણ્ણાને લક્ષ્યમાં રાખ્યા વિના જ તેમનુ સમાન કરીએ, તે તે સન્માન કિ`મત વિનાનુ‘ થાય. છે. શ્રી તીથ કર દેવા સાચા છે, અને તેમણે ગ્રહણ કરેલે તથા ઉપદેશેલા માર્ગ પણુ સાચા છે. એમ શ્રદ્ધાપૂર્વક માનીને તમની પૂજા કરનાર એ માર્ગ ગ્રહણ કરવા માટે સદા તત્પર જ હાય,
જે શ્રી તીથ કર દેવાના ત્યાગમાગના અથી નથી, તેઓ શ્રી તીથ કર દેવાની પુજા કરતા હાય તા પણ તેમની તે પૂજા વાસ્તવિક થઈ ગણાય નહિ. શ્રી તીથકર દેવાની વાસ્તવિક પૂજા તેમના ગુણ્ણાનું, અને તેમણે ઉપદેશેલા ત્યાગ માનું બહુમાન કરવા અને તે શુાને જીવનમાં નિકટ લાવવા માટે છે. એ સિવાય શેખ, રૂઢિ કે અહિક લાલસા ખાતર થતી શ્રી તીથ કર દેવાની પૂજા વાસ્તવિક નથી.
પ્રશ્ન જ્યને પૂજવાથી જડ જેવા ન થવાય ? ઉત્તર૰ કેટલાકી શ્રી જિનભૂતિ જડ હાવાથી, તેના
Page #110
--------------------------------------------------------------------------
________________
- ભક્તિ
૧
પૂજા કરનારા જડ જેવા બની જાય છે, એવો આક્ષેપ કરે. છે. પરંતુ તે ખરેખર ! તેઓની–આક્ષેપ કરનારાઓની અતિશય જડદશાને જ સૂચવે છે. જડ વસ્તુઓમાં પણ રૌતન્ય પ્રગટાવવાની તાકાત હોય છે, તે તેઓના ખ્યાલમાં હતું જ નથી. સંસારી અવસ્થામાં રહેલા બની. જડતાને દૂર કરવાનું સાધન એકલું ચેતન નથી પણ ચેતના સહિત કે રહિત જડ જ છે. સંસારીઓને ચેતનની એાળખાણ પણ જડ દ્વારા જ થાય છે.
એ વાત સાચી છે કે-જડ જેમ ચૌતન્યને વિકાસ કરે છે, તેમ ચૈતન્યને નાશ પણ કરે છે. અને એટલા માટે જ જ્ઞાની પુરુષોએ ગૌતન્યને વિનાશ કરનાર જડ, સાધનાથી જેમ બને તેમ દૂર રહેવા ફરમાવ્યું છે અને રૌતન્યને વિકાસ કરનારા જડ સાધનની નિરંતર ઉપાસના કરવા ફરમાવ્યું છે. જડ એવાં શાસ્ત્રો વડે સમ્યજ્ઞાનગુણને વિકાસ થાય છે. જડ એવાં સંયમનાં ઉપકરણે-વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણદિવડે સમ્યક્રચારિત્રગુણને વિકાસથાય છે. એ જ રીતે શ્રી જિનચૈત્ય, શ્રી જિનપ્રતિમા અને તેની પૂજાદિનાં ઉપકરણે અને દ્રવ્યના વિધિપૂર્વક ઉપયોગ વડે સમ્યગદર્શન ગુણને વિકાસ થાય છે. તેથી તે તે ગુણને સંપૂર્ણ વિકાસ ન થાય, ત્યાં સુધી તે તે. સાધનનું સેવન કરવું આવશ્યક છે.
પ્રતિપક્ષમાં ચિત્રમાં આલેખેલી જડ સી, કાષ્ટ કે પાષાણાદિમાં ઘડેલી પુતળી, વિકારપષક દ્રવ્ય, શૃંગાર
Page #111
--------------------------------------------------------------------------
________________
ધર્મ –મહા
૧૪
પાષક દૃશ્યા, અને બીજા પશુ પરિણામે નુક્સાનજનક જડ પદાર્થ પરિત્યાજ્ય છે, કારણ કે તે જડતાને વધારનારા છે. આથી જડની પૂજા જડ જ મનાવે છે, એવા એકાંત નથી. જડતાને દૂર કરવા માટે પણ અમુક જડ પદાથે† જ સાધનરૂપ બને છે. તેથી તેની વિધિપૂર્વક ઉપાસના કરવી પરમ કર્તવ્યરૂપ છે.
ગ્રંથ શ્રી જિનભક્તિમાં ચામડાના નગારાં વગેરે પવિત્ર વસ્તુઓ વાપરી શકાય ?
ઉત્તર૦ શ્રી જિનેશ્વરદેવા એ સર્વોત્કૃષ્ટ પરોપકારી તથા સર્વશ્રેષ્ઠ પવિત્ર પુરુષો છે. તેમની ભક્તિ એ પ્રાણી માત્રનુ પ્રધાન કન્ય છે. તેમનાં સત્કાર અને પૂજન એ પ્રગતિનાં પ્રધાન અંગ છે. આધ્યાત્મિક તેમજ માનસિક વિજ્ઞાનની દ્રષ્ટિએ તેવા પવિત્રતમ અને પરીપકારરત પ્રધાન પુરુષાની સેવા, પૂજા અને ભક્તિમાં જગતના સર્વાંશ્રેષ્ઠ રત્નભૂત પદાર્થોના વપરાશ એ ભાવવૃદ્ધિના જનક છે. તથા પરમ મંગળભૂત છે. ‘જ્ઞાતી નાૌચતુર્વ્ય, તદ્દિન પ્રવૃક્ષો, પાતાતાની જાતિમાં જે ઉત્કૃષ્ટ હાય, તે રત્ન ગણાય છે. શ્રી જિનેશ્વર દેવે જેમ સવાઁ દેવ, દાનવ અને માનવેામાં ઉત્કૃષ્ટ હાવાથી ‘ પુરુષરત્ન' ગણાય છે, તેમ તેમની પૂજા અને ભક્તિમાં પાતપાતાની જાતિમાં ઉત્કૃષ્ટ એવી જે જે વસ્તુઓ ગણાતી હાય, તે સ ના ઉપયાગ કરવા ધર્મશાસ્ત્ર તથા માનસશાસ્ત્રની દૃષ્ટિએ અત્યંત ઉપકારક છે.
'
Page #112
--------------------------------------------------------------------------
________________
ભક્તિ
૧૦૫
એ કારણે શ્રી જિનભકિતને વિધાનમાં દાંત, કેશ અને મલ જેવા પદાર્થોને ઉપગ પણ વિહિત છે. દાંતની -જાતિમાં રતનભૂત હાથીદાંત, કેશની જાતિમાં રત્નભૂત ચમરી ગાયના કેશ તથા શરીરના મલ જેવા પદાર્થમાં પણ કસ્તુરીયા મૃગની નાભિને મલઃ જેને કસ્તુરી કહેવામાં આવે છે તેને પણ ઉચિત ઉપચોગ વિહિત કરવામાં આ છે.
કાષ્ટમાં ચન્દન, ફૂલમાં કમલ તથા ફૂલના તાંતશુઓમાં કેસરને સ્થાન આપવામાં આવ્યું છે. ધાતુઓમાં સુવર્ણ, રસમાં દૂધથી તથા વસ્ત્રના તાણામાં રેશમ, એ વગેરેને સ્થાન આપવામાં આવ્યું છે. સંગીત એ પણ એક સર્વોત્તમ કળા છે તેથી તેનું પણ સ્થાન શ્રી જિનભક્તિમાં હોય જએ નિર્વિવાદ છે. વણ, વેણું, મૃદંગ, તેલ, તાંસા, નગારા વગેરે વાજિંત્રો, એ સંગીતકળાનાં જ સાધન છે. સંગીત માટે તે તે વસ્તુઓ અનિવાર્ય છે. તેથી શ્રી જિનભક્તિમાં તેને ઉપગ એ દેષયુક્ત નથી, કિન્તુ પરમ મંગળમય અને તત્ત્વ દષ્ટિએ સર્વથા નિર્દોષ છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
સમ્યગદર્શનની અમોધ શક્તિ
सति चाऽस्मिन्नसौ धन्यः, सम्यग्रदर्शनसंयुतः । तत्त्वश्रद्धानपूतात्मा, रमते न भवोदधौ ॥१॥
શુભ ભાવ વડે અતિ દારુણ કમથિને ભેદ કરીને કદાચિત કેઈ ધન્ય આત્મા સમ્યગુદર્શનને પ્રાપ્ત કરે છે, સમ્યગદર્શનથી સંયુક્ત અને તત્વશ્રધ્ધાનથી પવિત્ર તે ધન્ય. આત્મા ભદધિમાં રમતું નથી.
जन्ममृत्युजराव्याधिरोगशोकाधुपद्रुतः । क्लेशाय केवलं पुसामहो भीमो भवोदधिः ॥२॥
જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રેગ અને શોકાદિથી. ઉપકુત થયેલ આ ભયાનક ભદધિ, અહા! પુરુષને કેવલ કલેશને માટે થાય છે. (૨) सुखाय तु परं मोक्षो, जन्मादिक्लेशवर्जितः । भयशक्त्या विनिर्मुक्तो, व्याबाधावजितः सदा ॥३||
જન્માદિ કલેશથી વર્જિત મોક્ષ એ જ ભયશક્તિથી. રહિત તથા સદા વ્યાબાધાથી વજિત હેવાથી પરમ. સુખને માટે છે. (૩) हेतुभवस्य हिंसादिदुःखाद्यन्वयदर्शनात् । मुक्तः पुनरहिंसादियाबाधाविनिवृत्तितः ॥en
દુઃખાદિને અન્વય (પરંપરા) સ્પષ્ટ હોવાથી હિંસાદિ. એ ભવનાં હેતુ છે અને દુખની વિનિવૃત્તિ હેવાથી અહિંસાદિ એ મુક્તિનાં કારણ છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
મહા
૧૦C:
gade भवनैर्गुण्यं, मुक्तेश्च गुणरूपताम् तदर्थ चेष्टते नित्यं, विशुध्धात्मा यथागमम् ||५|| એ પ્રકારે ભવની નિર્ગુ ણુતા અને સુક્તિની ગુણરૂપતાજાણીને સમ્યગ્દર્શનથી પવિત્ર અતઃકરણવાળા આગમોક્તવિધિ મુજબ મુક્તિ માટે નિત્ય પ્રયત્ન કરે છે. (૫) दुष्करं क्षुद्रसत्त्वानामनुष्ठानं करोत्यसौ । मुकौ दृढानुरागत्वात, कामीव वनितान्तरे ॥६॥ મુક્તિ ઉપરના દૃઢ અનુરાગથી, અન્ય સ્ત્રી ઉપર અનુરાગી બનેલા કામી પુરુષની જેમ, ક્ષુદ્રપ્રાણીઓને દુષ્કરએવું અનુષ્ઠાન તે આચરે છે. (૬)
,
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા પ્રશ્ન જે વસ્તુ નજરે દેખાય નહિ, તે વસ્તુ કેમ મનાય?
ઉત્તર એવી ઘણી વસ્તુઓ છે કે જે નજરે દેખાતી નથી, છતાં અવશ્ય માનવી પડે છે. જેમકે કે એક માણસને રાત્રિએ સ્તંભ એ પુરુષ તરીકે જણાય છે અને પુરુષ એ સ્તંભ તરીકે જણાય છે. કોઈને દિવસે પણ શેખ પીળે લાગે છે. ઉન્મત્ત આત્માઓ સ્વબધુઓને પણ ઓળખી શક્તા નથી. ઈન્દ્રિય તેની તે છે, છતાં આ વિશેષતા શાથી? કહેવું જ પડશે કે પૂર્વે મન અવિકારી હતું, પાછળથી તે વિકારી બન્યું માટે ભેદ પડયો. તે એ મન દશ્ય છે કે અદશ્ય દશ્ય નથી તે પણ છે એમ સ્વીકારવું જ પડયું.
એ રીતે શબ્દ, તેના અર્થો, સુખ, દુઃખ, વિષય, કષાય, ઈર્ષ્યા, અસૂયા, ચાતુર્ય, ગાંભીર્ય, બુદ્ધિ, આનંદ, શિક, વગેરે અસંખ્ય ચીજો એવી છે, કે જે દેખ્યા વિના પણ માનવી જ પડે છે. ન્યાય, અન્યાય, વિનય, વિવેકસુધા, તૃષા, મત્રી, પ્રદ, કારૂણ્ય, માધ્યસ્થ, રાગ, રતિ, સંશય, વિપર્યય, વગેરે દરરેજના અનુભવની વસ્તુઓ પણ આંખે દેખાતી નથી, કાને સંભળાતી નથી કે બીજી કોઈ
Page #116
--------------------------------------------------------------------------
________________
ઈન્તિ વડે ગ્રહણ થતી નથી. માત્ર બુદ્ધિ વડે જ જાણુંશકાય છે. એ બુદ્ધિ ઈન્દ્રિયોને અચર છે.
ઈન્દ્રિયોને ગોચર હોય તેટલી જ વસ્તુઓ માનવી અને અગોચર હોય તે ન માનવી, એ નિયમ કરવામાં આવે તે આ રીતે વ્યવહારમાં પણ ચાલી શકે તેમ નથી. તે પછી પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક, પુનર્જન્મ અને મેક્ષાદિ પદાર્થોમાં ઈન્દ્રિયો ચરતાને આગ્રહ કરે, એ દુરાગ્રહ છે.
પરોક્ષ પદાર્થોને સાક્ષાત્કાર ઈન્દ્રિયજ્ઞાન વડે થઈ શકે જ નહિ. એ માટે તે અતીન્દ્રિય જ્ઞાનની જ આવશ્યકતા છે. અતીન્દ્રિય જ્ઞાન નહિ ધારણ કરનારા આત્માએએ એ પદાથોને અતીન્દ્રિય જ્ઞાનીઓનાં વચનના આધારે સ્વીકારવા જોઈએ. તેમ ન કરવામાં આવે તે પરલકને માર્ગ સાધી શકાય નહિ દુરાગ્રહથી ભવિષ્યના અનંતા ભવેમાં થનારું સુખ હારી જવાય અને કેવળ દુખ જ બાકી રહે.
પરીક્ષા પદાર્થોને સર્વ લેકે જાણી શકે નહિ, માત્ર તેના જ્ઞાતાઓ જ જાણી શકે. ઈન્દ્રિયોવાળા પણ વિદ્યા, મંત્ર, આજ્ઞાર્ય, શિક્ષા કે પરદેશની વાર્તાઓ પરદેશથી જ જાણી શકે છે. ઈન્દ્રિયોને અગોચર જેટલું આ જગતમાં જ્ઞાન છે, તે બધું પોપદેશથી જ જાણી શકાય છે. સવ-શરીરગત ને પણ ઈન્દ્રિયો વડે જાણી શકાતા નથી વૈદ્યોના કહેવાથી અગર ઔષધાદિ વડે રોગનું શમન થવાથી, જગના અસ્તિત્વ વિષે ખાત્રી થાય છે. તેમને
Page #117
--------------------------------------------------------------------------
________________
ધર્મ શ્રદ્ધા
૧૦
સ્વર્ગ -મૈાક્ષાદિ પરોક્ષ પદાથે તેના જ્ઞાતા મહાપુરુષોના -વચન વડે જ જાણી શકાય. અહી રહ્યા લંકા દેખાય નહિ, તેમ સ્વર્ગ –માક્ષ પણ દેખાય નહિ. પર`તુ તેટલા .માત્રથી તેના અસ્તિત્વ વિષે શકા થાય નહિ.
પ્રશ્ન મનુષ્યાને વાણીસ્વાતંત્ર્ય હાવુ. જોઈએ કે નહિ ?
ઉત્તર॰ હાવુ' જાઈ એ પરન્તુ તે પહેલાં વાણી સ્વાતંત્ર્યની મર્યાદા પણ સમજવી જોઈએ, રસ્તે ચાલતી ખૈરીને વહુ કહેવાના વાણીસ્વાતંત્ર્યને કોઈ પણુ સભ્ય સમાજ ચલાવી શકે નહિ. વાણીસ્વાત'ત્ર્યના એવા અથ ન જ થાય કેમનમાં આવે તેવા અસદ્ધ કે અસભ્ય વાકચપ્રલાપ કરવા! જે ખીના સત્ય હાય અને --જે ખેલવાથી પરિણામ સારુ આવે તેમ હોય, તે મેલવાની છૂટ પ્રત્યેક માણસને હાવી જોઈએ. અને એનુ' જ નામ સાચુ વાણીસ્વાતંત્ર્ય છે. વાણીસ્વાતંત્ર્ય એટલે સચમવાળી વાણી અથવા ખૂબ વિચાર મન્થનના અંતે .સાચી લાગતી વસ્તુને ભવિષ્યના લાભ માટે નિર્ભયપણે કહેવી તે. એવા વાણીસ્વાતંત્ર્યને સૌ કાઈ ઈચ્છે, કારણકે તેમાં વિવેક છે.
પ્રશ્ન॰ જ્ઞાન થયા વિના ક્રિયાનું પાલન હિત કરે ? ઉત્તર૰ અવશ્ય કરે, ક્રિયા એ રીતે થાય છેઃ—જ્ઞાનથી
.
· પણ થાય છે અને શ્રદ્ધાથી પણ થાય છે. બાળકમાં સમજશક્તિ ન આવે ત્યાંસુધી એની પાસે ખાવાપીવાની
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૧
કિયા કરાવવામાં આવે છે જ અને તે જ એ જીવી શકે છે. જ્ઞાન છે કે નહિ પણ ક્રિયા કરી, એટલે ફળ મળવાનું જ, “ખૂનની સજા ફાંસી”—એવું જેને જ્ઞાન ન હિય, તે ખૂન કરે તે ફાંસી મળે કે નહિ? અવશ્ય મળે.
એ રીતે અગ્નિ બાળે એવું જ્ઞાન હોય કે નહિ, પણ તેના ઉપર પગ મૂકે તે પગ દાઝે કે નહિ? વિષ મારનારું છે એમ ન જાણે, છતાં તે ખાય તે પ્રાણ જાય કે નહિ?
જ્ઞાન થયા વગર ક્રિયા ન જ કરાય અગર કરાય તે પણ ફળ તે ન જ આપે, એ માન્યતા જ ભૂલભરેલી છે. બાળક દૂધ અને ખડીને ભેદ ન સમજે, ત્યાં સુધી તેણે પીધેલું દૂધ કાંઈ પણ ફળ નહિ જ આપવાનું ? અવશ્ય આપવાનું. માંદે માણસ દવાના ગુણ કે દોષને ન સમજે, ત્યાં સુધી દવા તેને ગુણ નહિ જ કરે? અવશ્ય કરશે.
સંસારવ્યવહારમાં ડગલે ને પગલે જ્ઞાન વિનાની ક્રિયાઓ થઈ રહી છે. જ્ઞાન છે કે ન હે પણ કરેલી ક્રિયા ફળ આપ્યા સિવાય રહેતી નથી. તે પછી એ શંકા થશે કે-જ્ઞાનની જરૂર જ શી ? દૂધને સ્વભાવ જ ગુણ કરવાને છે, તે પછી જાણે કે ન જાણે તે પણ તેના ખાનારને ગુણ થવાનો જ છે. એ વાત સાચી હોવા છતાં દૂધની જગ્યાએ ખડી પીવામાં આવે તે ફાયદો થાય ? ન જ થાય. ત્યારે “ખડી ન પીવાય અને દૂધ જ પીવાય? એટલું જ્ઞાન તે હેવું જ જોઈએ, એ જ્ઞાન પછી પિતાને
Page #119
--------------------------------------------------------------------------
________________
ધર્મ શ્રદ્
?
હા કે બીજાને. જે વસ્તુનું જ્ઞાન પાતાને ન હાય, તે વસ્તુના ફાયદા ઉઠાવવા માટે બીજાના જ્ઞાનની સહાય, લેવી પડે છે: પણ જ્ઞાનની જરુરત પડે જ છે. બીજાના જ્ઞાનની સહાય લેવી, એને શ્રદ્ધા કહેવાય છે.
એક વાત યાદ રાખવા જેવી છે કે એકબીજાની ક્રિયાના કાયદો એકબીજાને થતા નથી, પણ એકબીજાના જ્ઞાનના ફાયદા એકબીજાને જરૂર મળી શકે છે. માબાપના દૂધના જ્ઞાનથી બાળકને ફાયદો થાય છે, પણ માબાપના દૂધ પીવાથી બાળકની ક્ષુધા ભાંગતી નથી. એ જ રીતે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ થયા હતા તેથી આપણે અત્યારે સર્વજ્ઞ નથી બની જતા, પરન્તુ ભગવાનના જ્ઞાનથી ફાયદો જરૂર ઉઠાવી શકીએ છીએ.
ક્રિયાત્મક ફાયદા મેળવવા માટે ક્રિયા તા પાતે જ કરવી પડે છે. એ ક્રિયા કરવામાં પેાતાનુ કે બીજાનુ” જ્ઞાન માદક અને છે. આ રીતે જ્ઞાન અને ક્રિયા પરસ્પર એક બીજા સાથે સકળાયેલાં છે. એમાંથી એકનુ પણ ખંડન થઈ શકે તેમ નથી. એકનુ ખંડન કરતાં બીજાનું પશુ ખંડન થઈ જાય છે.
બીજી વાત એ છે કે જેને શ્રધ્ધા નહિ હાય તેને જ્ઞાન થઈ શકવાનુ જ નથી. એકડો ભણતી વખતે માળકને એકડાની જરૂરિયાતનું ભાન હતુ જ નથી. એ એકડા માબાપ કે શિક્ષકના કહેવાથી જ ભણે છે, શિક્ષકના કહેવા ઉપર વિશ્વાસ રાખવાથી જ તે જ્ઞાની મની શકે છે. એ
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૩
રીતે બાળક, બા, બાપા, કાકા, મામા, વગેરે શબ્દ બીજાને બોલાવ્યે જ બેસે છે. સમજ્યા પછી નથી બેલતે, પણ બેલ્યા પછી જ સમજે છે. તે વખતે જે શ્રદ્ધાપૂર્વક બોલવાની ક્રિયા કરી ન હોત, તે જ્ઞાન થવાનું જ શી રીતે હેત અણસમજણમાંથી સમજણ શ્રદ્ધાના આધારે જ થવાય છે, પરંતુ સમજણા થયા પછી લેકે, એ શ્રદ્ધાને જ વગેવવાને ધંધો કરે છે, તે કેટલું અજ્ઞાન અને અણસમજભર્યું કાર્ય છે?
શ્રધા અને જ્ઞાનની જેટલી જરૂર છે તેટલી જ ક્રિયાની પણ જરૂર છે. ક્રિયા વિના માત્ર શ્રધ્ધા કે જ્ઞાન કાંઈ પણ ફાયદે નથી કરી શકતા ન થવું સહેલું છે, તેથી જ્ઞાન તે ઘણાને હોય પણ ક્રિયા થોડા જ કરી શકે. બધા જ જાણે છે કે સીધી લીટી કોને કહેવાય, છતાં સીધી લીટી દેરી શકે કેટલા? ઘણુ સમજે છે કે વ્યસન ખરાબ છે, વ્યસન રાખવા બેટા છે, બીડી-તમાકુ-પાનસેપારી કે બીજી ટેવે નુકશાનકારક છે, છતાં એ કુટેવથી બચનારા કેટલા? .
સંસાર બૂર છે, મિથ્યાત્વ ભયંકર છે, અવિરત પાપનું મૂળ છે, કષાયો સંસારના બીજ છે, આ બધું જાણવાની દષ્ટિએ કે નથી જાણતું? પરંતુ એ જ્ઞાન પ્રમાણે આચરણ કેટલા કરી શકે છે? કેટયાધિપતિ કેને કહેવાય એ સૌ કેઈ જાણે છે, છતાં કટિવજ બને છે
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ઘર્મશ્રા કેટલા? કરોડને સમજવા એ એક વાત છે અને કરોડને મેળવવા એ બીજી વાત છે. કરેડના જ્ઞાન માત્રથી જરા માત્ર દારિદ્રય દૂર થતું નથી. એ રીતે મિથ્યાત્વાદિને જાણે, પણ ત્યજવા પ્રયાસ ન કરે તે નકામું છે. ફળને આધાર પ્રયત્ન ઉપર છે. પ્રયત્ન કર્યો કે કિયા કહે, બે એક જ વસ્તુ છે.
જીવ માત્ર ટેને ગુલામ છે. અનાદિની ટેવને આધીન થઈને એક વસ્તુ ખરાબ લાગવા છતાં જીવ છેડી શક્ત નથી. માયા અને કપટને કણ સારા ગણે છે? અઢારે પાપસ્થાનકમાથી એક પણ પાપ સેવવું સારું છે, એમ કેણ માને છે? છતા એને છેડનારા કેટલા? સંસારની લીલા જ એવી છે કે ખરાબ સમજવા છતાં ત્યાગ ન કરી શકાય. એ કારણે પંચપરમેષ્ઠિમાં એકલા જ્ઞાનીને નહિ, પણ જ્ઞાન મુજબ અમલમાં મૂકનારને જ સ્થાન આપ્યું છે. આચરણ વિનાના મહાજ્ઞાનીઓ–અવધિ આદિ જ્ઞાને ધારણ કરનારાને પણ સ્થાન નથી.
પ્રશ્નસર્વજ્ઞવચનમાં શંકા એ શું ગુનહે છે? • ઉત્તર૦ હે. દુનિયાના પણ કેઈ નીતિમાન માણસના ચેપડા શકાશીલ કે ખોટા છે, એમ કેઈ કહે તે ગુન્હેગાર શણાય છે, તે સર્વજ્ઞ ભગવાન જેવા પરમ જ્ઞાનવાન પરમામાના વચનમાં શંકા ધારણ કરનારે, તેને બેટા કહેનારા કે તે પેટા પણ હૈયે એવી કલ્પના કરનારે ગુન્હેગાર કેમ ન ગણાય? અવશ્ય ગુન્હેગાર ગણાય, કારણકે તે
Page #122
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા
૧૧૫
એક પરમ પુરુષ, વીતરાગ અને દેષરહિત એવા સર્વ શ્રેષ્ઠ ગુણવાળા મહાપુરુષોના પરમ સત્યવાદીપણારૂપ ગુણને તિરસ્કાર કરે છે. ગુણીના ગુણની અવગણના એ જ મોટે ગુન્હ છે.
સ્વયં સત્યવાદી ન બનવું એ જેટલો ગુહે છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે એમના પ્રત્યે અસદુભાવ ધારણ કરે એ માટે ગુન્હ છે અને અસદુભાવ થાય એવું પ્રવર્તન કરવું, એ એથી પણ મોટો ગુન્હો છે. અસત્યવાદી સત્યવાદી થઈ શકે છે, પણ સત્યવાદી પ્રત્યે અસદ્દભાવ ધારણ કરનારે કદી પણ સત્યવાદી બની શકતું નથી. જેઓ પિતાના છેડા પણ ગુણનું અભિમાન ધારણ કરે છે, તેઓ બીજાના ઘણુ ગુણ સામે પણ અરુચિ બતાવે, ત્યારે તે આત્માએ શું ગુણષી નથી? અથવા અભિમાનરૂપી પર્વતની ટેચે ચઢેલા નથી? એ ગર્વરૂપી તીવ્ર પરિણામ તેમના અનંત સંસારને વધારનારે છે, માટે સર્વથા ત્યાજ્ય છે.
પ્રશ્ન એક શરીરમાં અનતા જી કેવી રીતે રહી શકે?
ઉત્તર એ સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું જોઈએ કે આ જગતમાં અનતા છ માનવા શાથી
. . દરેકે દરેક આસ્તિક દર્શનકાર માને છે કે આ જગત અનાદિ છે. જેઓ જગતની આદિ માને છે, તેઓ
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ધર્મશ્રદ્ધા પણ બ્રહ્મને તો અનાદિ માને છે અનાદિ બહા અથવા ઈશ્વર આ જગતને નાશ કરે છે અને વળી પાછે બનાવે છે. ઈશ્વરનું અસ્તિત્વ માન્ય રાખવા ખાતર બ્રહ્મવાદીએ સુષ્ટિની ઉત્પત્તિ અને નાશ માને છે, તે પણ એ ઉત્પત્તિ અને નાશની ક્રિયાને તે તેમને પણ અનાદિથી જ માનવી પડે છે. સૃષ્ટિની ઉત્પત્તિ, નાશ અને જીવાત્માઓનું અસ્તિત્વ એ ત્રણને કઈ પણ પ્રકારે અનાદિ આસ્તિક દર્શનકારેને માનવું જ પડે છે. હવે જ્યારે જગતનું અનાદિપણું કબૂલ રાખવું પડે છે, ત્યારે પ્રશ્ન એ ઉદભવે છે કે અનાદિ જગતમાં કઈને મોક્ષ થાય છે કે નહિ? આસ્તિક માત્ર મેક્ષને પણ માન્ય રાખે જ છે. અને મોક્ષ માન્ય રાખે એટલે અનાદિ જગતમાં મોક્ષે જનારાઓની સંખ્યા અને તની થવાની. પ્રત્યેક સૃષ્ટિમાં એકેક આત્મા મોક્ષે જાય, તે પણ અનાદિ અનંતકાળમાં અનંતા છ ક્ષે જનારા થાય જ. ભૂતકાળમાં અનંતા જીવે મોક્ષે ગયા અને અનાગતકાળમાં અનંતા જશે.
નવા ઓની ઉત્પત્તિ તે કોઈ એ માની જ નથી. મનુષ્યભવ અને માનવદેહ વિના કેઈને પણ મોક્ષ થતું નથી, એમ પણ સી કેઈએ સ્વીકાર્યું છે. તે પછી એ વાત આપોઆપ સિદ્ધ થાય છે કે-આ જગત એ અનંત જનું નિવાસસ્થાન છે. મેક્ષમાં ગયેલા પણ અનંતા છે અને સંસારમાં રહેલા પણ અનંતા છે. -
માનવદેહ સિવાય મોક્ષ છે નહિ અને માનવદેહ. છે ત્યાં સુધી એને ટકાવવા માટે પૃથ્વી, પાણ, અનિ,
Page #124
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા
૧૧૭
વાયુ અને વનસ્પતિ પણ હયાત હેવાં જ જોઈએ. એમાંથી એક પણ વિના મનુષ્ય જીવી શકતું નથી. તેથી મેલે ગયેલા જેમ અનંતા સિદ્ધ થાય છે, તે એ જ આધારે સંસારમાં રહેલા પણ અનતા જ સિદ્ધ થાય છે.
શાસ્ત્રો કહે છે કે એ બધાને રહેવા માટે ચૌદ રાજલેકથી અધિક કેઈ બીજું સ્થાન નથી. અને જઘન્યમાં જઘન્ય શરીરની અવગાહના પણું આગળના અસંખ્યાતમાં ભાગથી ઓછી નથી. શાસ્ત્રકથન મુજબ અનંત શરીર જ આ જગતમાં છે નહિ. તે પછી અનંત જી રહે છે કયાં? કહેવું જ પડશે કે-અસંખ્યાતા શરીરમાં. સંસારમાં રહેલા અનંતા છેને એ અસંખ્યાતા શરીરમાં જ રહેવાનું છે. એથી સિદ્ધ થાય છે કે એક શરીરમાં અનંતા જીવ રહે છે. એક શરીરમાં જે અનંતા જીવ માનવામાં ન આવે તે આ સંસારનું અસ્તિત્વ જ ટકી શકે નહિ.
અનત અને ધારણ કરનાર શરીર ફક્ત વનસ્પતિકાયનું જ માનેલું છે અને તે યુક્તિથી પણ સિદ્ધ છે. અનંતકાય વનસ્પતિનું એક વિશેષણ કિનારા “દયા છતાં ફરી ઊગે એવું છે. અનંતકાય સિવાયની કોઈ પણ વનસ્પતિ એવી નથી કે જેને છેદી નાખ્યા પછી પૃથ્વીપાણીને આશ્રય લીધા વિના ઊગી શકે. “કુંવારનું પાકું જમીનમાંથી ખેડી કાઢી, શીકે મૂકી, એમ ને એમ રાખવામાં આવે, પૃથ્વી–પાણી વગેરે કોઈ પણ ચીજને
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૮
ધર્મ-શ્રદ્ધા આશ્રય ન મળે તો પણ ઊગે છે. બટાકાના અનેક કકડા કરી નાખવામાં આવે, તે એ પ્રત્યેક કકડે પૃથ્વીમાં વાવવાથી ઊગી નીકળે છે. બીજી વનસ્પતિઓ માટે તેમ બનતું નથી. એ જ બતાવે છે કે- બીજી વનસ્પતિઓ કરતાં બટાકા, કુંવારનું પાછું કે બીજા કંદમૂળ અને અનંતકાયમાં મોટે તફાવત છે. અને એ તફાવત ની અનંત સંખ્યા સિવાય બીજે કંઈ નથી. જીની મોટામાં મોટી સંખ્યાને જ એ પ્રભાવ છે કે કંદમૂળાદિ છેદ્યા છતાં વાવવાથી ફરી ઊગે છે અથવા વાવ્યા વિના પણ ફરી ઊગે છે.
પ્રશ્ન હૃદય કબૂલ રાખે તે ધર્મ અને હૃદય કબૂલ ન રાખે તે અધમ, એ વ્યાખ્યા બરાબર છે?
ઉત્તર૦ મૂર્ણ આત્માઓ સિવાય એ વાતને કેઈ પણ નહિ સ્વીકારે. હૃદય કે અંતર પ્રમાણ છે પણ જ્ઞાનીનું, અજ્ઞાનીનું નહિ. અજ્ઞાની કે દુરાચારી આત્માના અંતરમાં જેટલા વિચાર આવે, તે બધા સત્ય છે કે સ્વીકારવા ગ્યા છે, એમ કઈ પણ ડાહ્યો પુરુષ માની શકે નહિ. જે પુરુષ પ્રામાણિક નથી, તેને વિચાર કે તેનું વચન પણ પ્રમાણ નથી અને જે પુરુષ પ્રામાણિક છે, તેને વિચાર અને તેનું વચન પ્રમાણભૂત છે. એ જ ન્યાય સઘળા જ્ઞાની પુરુષે એ સ્વીકાર્યો છે અને આપણે પણ માન્ય રાખવા લાયક છે. કિલષ્ટ પરિણામ થતું નથી એમ જાણીને વિષ ખાનાર અને અજાણતા વિષ ખાનારમાં જેમ ભેદ પડે છે, તેમ જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામમાં
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧
ભેદ છે. જ્ઞાનીને સંવેગપ્રધાન અત્યંત શુભ પરિણામ હોય છે. સંવેગ અને સંવેગથી પાપનિવૃત્તિ જે જ્ઞાનીને હાય છે, તે અજ્ઞાનીને સંભવતી નથી, તેથી જ્ઞાન એ જ પરલેકનું સાધક છે. જ્ઞાન-અજ્ઞાનને વિભાગ પણ જ્ઞાનથી જ થાય છે. તે જ્ઞાન દશ્કેષ્ટાવિરુધ આગમથી આજે પણ સંભવિત છે.
પ્રશ્ન સમ્યક્ત્વ પ્રાપ્તિને કેમ તથા તેનું સ્વરૂપશું?
ઉત્તર૦ ઘર્ષણધ્રુર્ષણ ન્યાયે જુદી જુદી નિઓમાં વિચિત્ર સુખદુઃખનો અનુભવ કરતાં કરતા જ્ઞાનાવરણીયાદિ કર્મની એક કટાકેટીસાગરોપમ થિતિથી અધિક સ્થિતિ ખપાવી, તેમાંથી પણ પપમને અસંચેય ભાગ ક્ષય થયા બાદ, જીવને પૂવે નહિ ભેદાયેલ ગ્ર9િદેશની પ્રાપ્તિ થાય છે. ગ્રન્ચિ, એ જીવને કર્મજનિત ઘન ગદ્વેષને પરિણામ છે. અત્યંત દુધ, અતિ નિબીડ, પરિપીડિત, શુષ્ક અને ગૂઢ એવી તે ગ્રન્થિ હેય છે. અપૂર્વકરણ વડે તેને ભેદ કરવાથી મોક્ષના કારણભૂત સમ્યકત્વની જીવને પ્રાપ્તિ થાય છે. રોગીને જેમ એગ્ય ઔષધથી રેગ નાશ પામે અને જે આનન્દ થાય તેનાથી અનંતગુણે તાત્ત્વિક આનન્દ સમ્યગ્દષ્ટિ મહાત્માને થાય છે. પછી તે ઉત્કૃષ્ટ સ્થિતિનાં કર્મો બાંધતે નથી.
અહીં કોઈ પ્રશ્ન કરે કે જેમ-નિર્ગુણપણે દીધ કર્મસ્થિતિ ખપાવી, તેમ બાકીની પણ નિર્ગુણપણે કેમ નહિ ખપાવે ?
Page #127
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
१२०
તેનો ઉત્તર એ છે કે- હંમેશાં પૂર્વસેવા મૃદુ એટલે કોમળ હોય છે. ઉત્તર સેવા જ કઠિન હોય છે. વિદ્યાસાધકને વિદ્યા સિદ્ધ થવાની અણી વખતે જેટલી તકલીફ હોય છે, તેટલી પૂર્વે હોતી નથી. તેથી હવે બાકીની કર્મસ્થિતિ અપાવવા માટે સમ્યફલ્વાદિ તીવ્ર ગુણેની અત્યંત આવશ્યકતા છે.
સમ્યફ થતાંની સાથે જીવના પરિણામ અત્યંત શુભ થઈ જાય છે. તે આત્મા સ્વભાવથી જ કર્મને વિપાક અશુભ જાણીને અપરાધી ઉપર પણ કેપ કરતે નથી. નર અને દેવના સુખને પણ ભાવથી દુઃખ માને છે અને એક પક્ષને છેડીને અન્ય કોઈ પણ વસ્તુને પ્રાર્થને નથી. અત્યંત નિવેદથી તે ચારે ગતિમા દુખે વસે છે. મમતાના વિષગથી રહિત હોવા છતાં પરલકને માર્ગ સાધી શકતા નથી, તેનું પિતે અત્યંત દુખ ધારણ કરે છે.
પ્રાણીસમૂહને ભયંકર ભવસાગરમાં દુઃખાને જોઈને શક્તિ મુજબ દ્રવ્ય અને ભાવ અતુકમ્મા કરે છે અને કાંક્ષાદિ વિશ્રોતસિકારહિતપણે જે શ્રી જિનવરેન્દ્રોએ ફરમાવ્યું છે, તે જ સાચું અને શંકા વિનાનું છે, એમ માને છે.
આ પ્રકારના શુભ પરિણામવાળે સમ્યગ્દષ્ટિ જીવ થોડા જ કાળમાં ભવસમુદ્રને એળગી જાય છે..
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૧
પ્રશ૦ સમ્યકત્વની પ્રાપ્તિનાં અને તેના રક્ષણનાં સ્થાને
ઉત્તર૦ જેમ ધન મેળવવાનું સ્થાન બજાર છે અને તેને રાખવાનું સ્થાન તિજોરી છે, તેમ શ્રદ્ધા મેળવવાનાં સ્થાન શ્રી જિનમંદિર, ઉપાશ્રય, સાધુ અને સત્સમાગમ વગેરે છે અને રક્ષણનું સ્થાન નિત્ય આવશ્યકાદિ ક્રિયા છે. નિત્ય આવશ્યકાદિ કિયાના આચરણ વિના શ્રદ્ધાનનું રક્ષણ થઈ શકવું મુશ્કેલ છે.
પ્રશ્ન. ગૃહ ઉપર સાધુને ઉપકાર ગણાય કે સાધુઓ ઉપર ગૃહસ્થને ઉપકાર ગણાય?
ઉત્તર પગારદાર શિક્ષક પાસેથી પણ વિદ્યા લેનાર વિવાથી શિક્ષકને પિતાને ઉપકારી સમજે છે, નહિ કે પિતાને શિક્ષકને ઉપકારી માને છે. શિક્ષકને પગાર -આપવા છતાં વિદ્યાને અથી વિદ્યાથી કે તેના વાલીઓ શિક્ષક ઉપર પિતાને ઉપકાર કરનાર તરીકે ઓળખાવતા. નથી, પણ શિક્ષકને જ ઉપકારી તરીકે ઓળખાવે છે. તે પછી અતિશય દુર્લભ એવી મોક્ષવિદ્યાની પ્રાપ્તિ કરાવનાર સાધુ, કે જેઓ મેક્ષવિદ્યાના બદલામાં કંઈ પણ પગાર સવીકારતા નથી, તેને ઉપકારી માનવામાં વાંધો લેવા જેવું શું છે?
આ દુનિયામાં માલની વિદ્યા સાધુ પાસેથી નથી મળતી, તો તેની પાસેથી મળે છે? મોક્ષવિદ્યાની પ્રાપ્તિના
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ધર્મશ્રદ્ધા બદલામાં સાધુને કરેલે સત્કાર, સન્માન કે ભક્તિ આદિ કાંઈ વિસાતમાં નથી.
પ્રશ્નશુધ્ધ સમ્યકત્વવાનની નિશાની શું?
ઉત્તરસુદેવ, સુગુરુ અને સુધર્મ આદિને મોક્ષના ધ્યેયથી માનવામાં ન આવે, ત્યાં શુધ સમ્યક્ત્વ નથી. અનાદિકાળથી જ જન્મ નિષ્ફળ પ્રયત્ન કરી રહેલ જીવ, સુદેવાદિના આલંબનથી એક જ જન્મના પ્રયત્નમાં સર્વકાલ સ્થિર રહે, એવું ફળ મેળવી શકે છે. સુદેવાદિનું આલંબન, એ નિષ્ફળ પ્રયત્નને ટાળનાર અને સફળ પ્રયત્નને માર્ગ બતાવનાર છે એ બુદિધએ સુદેવાદિને માનનાર આત્મા શુધ્ધ સમ્યક્ત્વ છે. એ બુદ્ધિ વિના સુદેવાદિની. માન્યતા અને સેવા આદિ નિશ્ચય સમ્યક્ત્વને જણાવનાર નથી.
સુદેવ, સુગુરુ અને સુધર્મ મને આ સંસાર સમુથી ઉદ્ધારનારા છે એ બુદ્ધિએ એમની કરેલી પૂજાદિ. સમ્યક્ત્વને જણાવનાર છે. પરંતુ એ ત્યારે જ બને, કે
જ્યારે જન્મ અને કર્મની અનાદિપરંપરા હંમેશાં ખ્યાલમાં રહે. વેપારી જેમ ખાતાં-પીતાં, પહેરતાં-ઓઢતાં કે હરતાંફરતાં આબરૂને ભૂલતે નથી, આબરૂ પ્રત્યે પૂર્ણ લક્ષ્યવાળે રહે છે, તેમ સમ્યફવવાન જીવ આરંભપરિગ્રહનાં કાર્યો કરતી વખતે પણ જન્મ-કર્મની પરંપરાથી છૂટવાના જ એક લીંયવાળો હોય છે
Page #130
--------------------------------------------------------------------------
________________
워
૧ર૩
એ આત્મા દુનિયાના વ્યવહારને ખાવા-પીવા જે માને છે અને આત્માના વ્યવહારને આબરૂ જાળવવા જેવું માને છે. ગૃહસ્થને આબરૂ, આબરૂએમ જપવું પડતું નથી, પણ મનમાં એ જ રમ્યા કરે છે અને કઈ પણ પ્રવૃત્તિથી આબરને હાનિ ન પહોંચી જાય, એની સર્વ કાલને માટે સંભાળ રાખ્યા કરે છે, તેમ સમ્યગૃષ્ટિ જીવ સમ્યફ“સમ્યકત્વ એ પિકાર કરતું નથી, તે પણ એનું લક્ષ્ય એના ઉપર જ હોય છે. - પનિયારી પાણીનું બેડું માથે મૂકીને ચાલતી વખતે ગમે તેટલી વાતચીત કે લહેકાલટકા કરે, તે પણ તેનું મન બેડ ઉપર જ રહે છે અથવા નવવધૂ ઘરનાં સઘળાં કામ કરે, તેપણ ચિત્તથી પતિને કે પતિના સમાગમને જ યાદ કર્યા કરે છે. એ સ્થિતિ સમ્યગ્દષ્ટિ જીવની હોય છે. જન્મ અને કર્મની પરંપરા તથા તેનાથી છૂટીને મિક્ષને મેળવવા ઉપર જ તેનું લક્ષ્ય હોય છે. -
પ્રશ્નો વગર ઈચ્છાએ કરેલી ક્રિયા ફળે?
ઉત્તર જીવ નિગોદમાંથી નીકળીને ઊંચી સ્થિતિએ. આવે છે, તે સકામનિજેરાથી નહિ પણ અકામનિજેરાથી જ આવે છે. અકામ એટલે ઈચ્છા વિના. જે ઈરછા વિના કરેલી ક્રિયા ન જ ફળતી હોત, તે અકામનિજેરાથી જીવને ઊંચે આવવાનું પણ ક્યાંથી બનત? માટે વગર ઈચ્છાએ કરેલી ક્રિયા પણ ઓછા-વધતા પ્રમાણમાં અવશ્ય ફળે છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ધર્મ-શ્રદ્ધા
પ્રશ૦ મિથ્યાષ્ટિને સંસર્ગ ન કરે, એ કહેવામાં -દષ્ટિની સંકુચિતતા નથી ?
ઉત્તર નથી. કારણ કે ખાધેલું ઝેર ઉટી દ્વારા કઢાવી શકાય છે, પણ કાન દ્વારા પ્રવેશેલું મિથ્યાવિચારરૂપી વિષ દૂર કરવાને કઈ પણ માગ આજ સુધી શોધી શકા નથી. મિથ્યામ તરફથી ખરાબ વિચારરૂપી જે વિષ કાનમાં રેડવામાં આવે છે, તે એવું ભયંકર છે કે તેનું બળ પહોંચે છે ત્યાં સુધી તે મનુષ્યના હાથે ગમે તેવા કુકર્મો કરાવે છે. એટલા માટે મનુષ્ય માત્રની સૌથી પ્રથમ એ ફરજ છે કે વિચારરૂપી મિથ્યા વિષને કાન દ્વારા કદી પણ ગ્રહણ કરવું નહિ. ઘરની રક્ષા માટે ઘરને તાળું મારવું, એ જેમ સંકુચિત દ્રષ્ટિ નથી, તેમ આત્મરૂપી ઘરની રક્ષા માટે કાન દ્વારા મિથ્યા વિચારે પ્રવેશ ન થવા દેવા, એમાં સંકુચિતતા નહિ પણ દીર્ઘદર્શિતા છે.
પ્રશ્ન બાલક કે યુવાનને નહિ અનુસરતાં વૃદ્ધને જ કેમ અનુસરવું?
ઉત્તર૦ બાલ્યાવસ્થામાં સંકલ્પવિકલારહિત અવસ્થા છે અને તે પણ ગુણ છે, તે તેને શા માટે ન અનુસરવું? એમ ઘણાઓ કહે છે. પણ તેઓએ સમજવું જોઈએ કેઆલ્યાવસ્થામાં રહેલે એ ગુણ અજ્ઞાનમૂલક છે. જ્ઞાનશૂન્ય સંકલ્પ-વિપરહિતપણું કઈ પણ પ્રકારનું વિશિષ્ટ ફળ આપી શકતું નથી. ગમે તેવા સંકલ્પ-વિકલ૫રહિતપણથી જ મોક્ષ મળી શકતે હેત, તે એકેન્દ્રિય છો જ સૌથી અધિક ક્ષે ગયા હોત.
Page #132
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા
૧૨૫
જેમ બાલાનુસારીપણું ઈચ્છવાગ્ય નથી, તેમ તરુણાનુસારીપણું પણ ઈચ્છવાચોગ્ય નથી. યુવાની એટલે. ક્ષણિક વિચારેનું સ્થાન, યુવાન એ આશા અને ઉત્સાહતું પૂતળું છે. આશા અને ઉત્સાહ એ જ યુવાનોનું જીવનછે, તે પણ યુવાને યુવાવસ્થામાં વગર દારૂ પીધે સવા શેર દારૂના ઘેનવાળા હોય છે, એ ભૂલવું જોઈએ નહિ.
યુવાવસ્થામાં વૃત્તિ ચંચળ હોય છે. અવિચારી યુવક ભલભલાની સાથે અણબનાવ કરી બેસે છેઃ ઘડી. ઘડીમાં ગભરાઈ ઊઠે છેઃ અકળાઈ ઉઠે છે ન કરવાનું કરી નાખે છે. દિવાની અને ફ્રજદારી કેસમાં જે દાવાઓ ચાલે છે, તેના વાદી–પ્રતિવાદીઓને માટે ભાગ યુવાનને જ નજરે પડશે. યુવાની એ ગરમીવાળી દશા છે, તેથી જોખમદાર હાલાઓ ઉપર તેમને ચઢાવી દેવામાં આવતા નથી. યુવાને માં જેશ-શક્તિ હોય છે, પણ સાથે જ મગજનું ચલચિત્તપણું પણ હોય છે. એવા યુવાનને. અનુસરવાની હઠ કરનારા અંતે ખત્તા જ ખાય છે.
સરકાર કાર્ય પડે ત્યારે પેન્શનરેની સલાહ લે છે, પણ યુવક સંઘની સલાહ લેતી નથી. યુવાનેના વિચારે ક્ષણિક આવેશથી ભરેલા અને અસ્થિર હોય છે, એ જ કારણે જૈન શાસકારે પણ શ્રાવકેના એકવીશ ગુણેમાં વૃદ્ધાનુસારીપણાને જ ગુણ તરીકે મનાવે છે પણ બાલકકે તરુણાનુસારીપણાને ગુણ તરીકે મનાવતા નથી
જિનશાસ્ત્રો કહે છે કે વૃદ્ધોને જે જ્ઞાન મળે છે, તે. મફત નહિ પણ પગલે પગલે ઠોકર ખાઈન મેળવેલું,
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૬
ધર્મ-શ્રદ્ધા
હોય છે. જે તરુણ વૃધ્ધને અનુસરે છે, તેને વૃદનું એ અપાર અને કિંમતી જ્ઞાન વગર પૈસે જ અને સહજ મળી જાય છે. વૃદ્ધોની સેવા એટલે વગર પૈસાને અનુભવ, વગર ફીનું જ્ઞાન કે વગર ખર્ચની કેળવણી. વૃધ્ધ પુરુષે, એ એક અપેક્ષાએ ભૂતકાળના બનેલા બનાના અનુભવથી ભરેલા ઐતિહાસિક ગ્રન્થ છે. જે તરુણ એવા વૃધ્ધને અનુસરવાની કે તેની સેવા કરવાની ના પાડે છે, તે તરુણ ભૂતકાળને ઈતિહાસ વાંચવાની જ ના પાડે છે. ભૂતકાળને ઈતિહાસ જાણ્યા વિના કઈ પણ કાર્ય નિવિદને પાર પડી શકે, એ આશા જ અસ્થાને છે. માટે વૃધ્ધોને અનુસરવું એ ગુણ છે, પણ યુવકે કે બાલકને અનુસરવું તે ગુણ નથી.
પ્રશ્ન સાધુપણું પાળવા માટે સાધુ વેષની જરૂર ખરી?
ઉત્તર અવશ્ય - સાધુપણું પાળવા માટે સાધુ વેષની જરૂર છે. કેટલાક માણસ એવા વિચાર ધરાવે છે કે સાધુવેષ ધારણ કરવા છતાં પણ, જે મહાવતેનું રીતસર પાલન કરવામાં ન આવે, ઉર્દુ અનેક પ્રકારની સંસારીએને પણ ન છાજે તેવી પ્રવૃત્તિઓમાં જીવન વિતાવવામાં આવે, તે એ સાધુવેષ ગ્રહણ કરવાથી વિશષતા શું? .
બીજી તરફ જે માણસને સંસાર ઉપર સાચે જ અણુ દા થશે હેય અને ઘેર બેઠા-દીક્ષાને લેબાશ છે. સાધુવેષ, તેને ધારણ કરી વિના જ પાંચે મહાવતનું
Page #134
--------------------------------------------------------------------------
________________
શ્રદ્ધા
૧૨૭
પાલન કરે, તે તેનું આત્મકલ્યાણ કેમ ન થાય? મન સાફ હોય તે દીક્ષા વગર પણ શું કલ્યાણું ન થાય? અને મન સાફ ન હોય તે દીક્ષા લેવા છતાં શું કલ્યાણ થાય? આ વિચાર ઉપલક દષ્ટિએ સારે અને સાચે લાગે છે, તે પણ તેની પાછળ ભારેભાર અજ્ઞાન ભરેલું છે.
આસપાસના સંગ અને સામગ્રીની માણસના મન ઉપર જબરી અસર થાય છે. સંગ અને સામગ્રીઓનું બળ આત્મા ઉપર ઓછું નથી. કલ્યાણના અથએ કલ્યાણમાર્ગમાં વિન નાખનાર ઘાતક સામગ્રીઓથી જેમ અને તેમ જલદી દુર ખસી જવું એ શ્રેયસ્કર છે. તીર્થંકરગણધર જેવા સમર્થ અને શક્તિશાળી પુરુષોને પણ આત્મય માટે ગૃહત્યાગનું વિધાન સ્વીકારવું પડયું છે.
વેષ અને રૂપમાં પણ ચમત્કારિક અસર છુપાયેલી છે. અનેક વખત પતન પામતાં આત્માને અટકાવનાર એક વિષ જ છે. દરેક વેષની પાછળ અમૂક પ્રકારની ભાવનાઓ રહેલી હોય છે. એક કમર અને નબળો માણસ પણ પિલિસને ડ્રેસ પહેરે, તે એ રાજ્યને અમલદાર ગણાય છે અને એનું અપમાન એ સમસ્ત રાજ્યનું અપમાન મનાય છે.
સાધુવેષની પાછળ પણ એક મહાન ભાવના રહેલી છે. એ વેશને ધારણ કરનાર આત્મા કર્મસત્તાને સેવક મટી ધર્મસત્તાને ઉપાસક બને છે, એનું અપમાન એ સમસ્ત ધર્મ સત્તાનું અપમાન , ગણાય છે. સાધુવેષ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ધર્મશ્રદ્ધા
ધારણ કરનાર કર્મને આધીન હોવા છતાં કમની ગુલામી. એને સ્વીકાર્ય નથી, એમ જાહેર કરે છે. કર્મની ગુલામીને તેડવા માટે એ સજજ થયો છે, એવી ભાવના એ વેષ ધારણ કરનારને થાય છે તથા એને જેનારને પણ થાય છે.
શારીર, ઈન્દ્રિ, વિષ, સગાસંબંધીઓ અને. નેહીઓ વગેરે કર્મની પરતંત્રતા વધારનારા છે. એ. ગુલામી અને પરતંત્રતા હવે મને માન્ય નથી, એવી. ભાવના સાધુવેષ પેદા કરે છે કારણ કે તેમાં મુખ્ય શરત ઘરબાર, પૈસાટકા, સગાસંબંધી અને બીજી પણ શરીર, ઈન્દ્રિય, વિષય, કષાય આદિને પિષનાર સામગ્રીઓ અને તેના સંગના પરિત્યાગની છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને તેનાં સાધના
दुःख पापात् सुखं धर्मात, 'सर्वशास्त्रेषु संस्थितिः । न कर्त्तव्यमतः पापं कर्त्तव्यो धर्मसचयः ॥ १ ॥
પાપથી દુઃખ અને ધમથી સુખ, એ સર્વ શાસ્ત્રોનુ કથન છે. એ કારણે પાપ ન કરવુ જોઈએ અને ધર્મના સંચય કરવા જોઈએ. (૧)
हिंसाऽनृतादयः पञ्च तत्त्वाश्रद्धानमेव च । क्रोधादयश्च चत्वार, इति पापस्य हेतवः ||२||
"
હિંસા જૂઠ વગેરે પાંચ, તત્ત્વ પ્રત્યે અશ્રધ્ધા અને ક્રોધાદિ ચાર, એ દશ પાપના હેતુએ છે. (૨)
विपरीतास्तु धर्मस्य, पत एवोदिता बुधैः । पतेषु सततं यत्नः, सम्यक्कार्यः सुखैषिणा ॥३॥
એથી વિપરીત એ ધ'ના હેતુએ છે, એમ પ`ડિત પુરુષ કહે છે. સુખના અથી આત્માઓએ સતત તેને વિષે સમ્યક્ પ્રકારે પ્રયત્ન કરવા જોઈએ. (૩)
साधुसेवा सदा भक्त्या, मैत्री सत्त्वेषु भावतः । आत्मीयग्रहमोक्ष, धर्महेतुप्रसाधनम् |||||
ભકિતપૂર્વક સદ્યા સાધુની સેવા, ભાવથી પ્રાણીઓને વિષે મૈત્રી અને પોતાપણાની બુધ્ધિના ત્યાગ, એ ધર્મહેતુઓનાં સાધન છે. (૪)
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦
उपदेशः शुभो नित्यं दर्शनं धर्मचारिणाम् । स्थाने विनय इत्येतत्साधुसेवाफलं महतु ||५||
"
b
"
નિત્ય કુશલ સાધક, શુભ ઉપદેશ, ધ'ને આચરનારા પવિત્ર પુરુષાનાં દર્શન અને ચેાગ્ય સ્થાને વિનય, એ સાધુ સેવાનુ` માટુ' ફળ છે. (૫)
मैत्रीं भावयतो नित्यं, शुभो भावः प्रजायते । ततो भावोदका जन्तोषाग्निरुपशाम्यति ||६||
ધસ ાહા
નિરતર મૈત્રી ભાવનારને શુભ ભાવ ઉત્પન્ન થાય છે અને શુભ ભાવરૂપી જલથી આત્માના દ્વેષાગ્નિ શમી જાય છે. (૬)
अशेषदोषजननी, निःशेषगुणघातिनी । आत्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्तते ॥७॥
પાતાપણાની બુધ્ધિના ત્યાગ કરવાથી સમગ્ર દોષાની જનેતા અને સમગ્ર શુષ્ણેાની ઘાતક એવી તૃષ્ણા પશુ ચાલી જાય છે—નાશ પામે છે.
(n)
Page #138
--------------------------------------------------------------------------
________________
અહિંસા
પ્રશ્ન જીવ અમર છે, તે પછી તેને વધુ શી રીતિએ થાય?
ઉત્તર જીવને એકાને અમર (નિત્ય) માનનારના મતે જીવની હિંસા ઘટતી નથી અને એકાન્ત અનિત્ય માનનારના મતે પણ ઘટતી નથી, કારણ કે અનિત્યવાદિના મતે જીવ ક્ષણે ક્ષણે મરી રહ્યો છે અને નિત્યવાદિના મતે જીવ મરતું જ નથી. એ રીતે શરીરથી સર્વથા ભિન્ન કે સર્વથા અભિન માનનારના મતે પણ જીવની હિંસા ઘટી શકતી નથી. સર્વથા ભિન માનવાથી શરીર મરવા છતાં જીવ મરતે નથી. સર્વથા અભિન્ન માનવાથી શરીરની સાથે જ આત્મા મરણ પામે છે. પછી તેને દુખ ભોગવવાનું જ કયાં રહે છે? પરમાર્થદશી મહાપુરુષોએ જીવને વધુ ત્રણ પ્રકારે માને છે.
૧. મનુષ્યાદિ પર્યાયને નાશ કરવાથી, ૨. મરનારને દુઃખ ઉત્પન્ન કરવાથી, તથા ૩. આત્માને સંકલેશ (બીજાને મારવાની બુદ્ધિ)
થવાથી.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ધર્મશ્રદ્ધા
એ ત્રણે પ્રકારની હિંસા આત્માને નિત્યનિત્ય તથા શરીરથી ભિન્નાલિન માનવાથી પરમાઈ રતિએ શ્રી જિનમતમાં ઘટી જાય છે. દ્રવ્યપણે આત્મા નિત્ય છે અને પર્યાયપણે અનિત્ય છે. શરીરથી તકરૂપ નહિ હોવાથી, લિલ છે અને પ્રતિપ્રદેશ વહિંય પિંડની જેમ શરીરને વ્યાપીને રહેલો હોવાથી અલિન થયું છે.
પ્રશ્ન કેઈ જીવ અકાળે મરને જ નથી, તેથી વધવિરતિ વણ્યા પુત્રના માંસની વિરતિ બરાબર નથી?
ઉત્તર બાંધેલું આયુષ્ય ઉપક્રમથી ઘટે છે. જેમ બહુ કાળ ચાલે તેટલે આહાર લકમક યા અગ્નિકરગથી પીડાતે જીવ ડા કાળમાં જ ખાઈ જાય, તેથી કઈ આહાર નાશ પામતું નથી પણ માત્ર થોડા કાળમાં ખવાઈ જાય છે.
અથવા જેમ લાંબી દેરીને બળતાં વખત લાગે છે. પશુ એકઠી કરીને સળગાવી હોય તો તે છેડા જ વખતમાં બળી જાય છે.
અથવા જેમ પહેલું કરેલું કપડું જલ્દી સુકાઈ જાય છે અને એકઠાં કરેલાં કપડાંને સુકાતાં વાર લાગે છે, તેમ કર્મ સરખું હોય તે પડ્યું તેને વિપાક-કાળમાં તરતમાતા પડી જાય છે. - અધવા જેમ રક્ત સરએ લબે હય, પણ શી મંદ ગતિવાળાને એ વધતે સમગ્ર લાગે અથવા
Page #140
--------------------------------------------------------------------------
________________
અહિંસા
૧૩૩
બુદ્ધિની તારતમ્યતાથી એક જ શાસ્ત્ર ઓછી-વધતા કાળે ગ્રહણ થાય અથવા જેમ ફળ તુકાળે પણ પાકે અને અકાળે પણ પાકે, તેમ પ્રદેશથી કર્મ બધું ભેગવાય, વિપાકથી ભેગવાય, કે ન પણ ગવાય.
જે વિપાકથી જ બધું કર્મ ભોગવાતું હોય, તે અસં. ખ્યાત ભવમાં ઉપાર્જન કરેલું અનેક ગતિઓના કારણે ભૂત કમર, અસંગ્યાતા ભવ અને અનેક ગતિઓમાં ક્રમસર ભગવાય અને તે ભાવમાં પણ બીજા નવા કર્મોને બંધ થવાથી તે બધાં કર્મો પણ વિપાકેદયથી ભગવાવા જોઈએ એ નિયમ નથી, પરંતુ આયુષ કર્મ વિપાકોદયથી ભગવાય છે. સેપક્રમ આયુષવાળા જીવને પણ ઘણુ કાળે
દવા લાયક આયુષકર્મના દળ ઉદીરણાદિ કરણથી થોડા કાળમાં ભગવાઈ જાય છે. માટે વધવિરતિ, એ વધ્યાપુત્રને માંસની વિરતિતુલ્ય નિષ્ફળ નથી પણ સફળ છે.
પ્રશ્ન મરનારના કર્મ પ્રમાણે મારનાર મારે છે, તેમાં મારનારને શે દેષ?
ઉત્તરમરનાર પિતાના કરેલાં કમેને ભગવે છે, તે પણ મારનારને તે નક્કી ફલેશ થવાને સંક્લેશથી કર્મબંધ થાય છે, તેથી મારવાનાં પચ્ચખાણ અર્થાત નહિ મારવાની પ્રતિજ્ઞા કરવી જ જોઈએ.
પ્રશ્ન મરનારે એવું કર્મ બાંધ્યું હોય કે મારના રના હાથે જ મરાવું, પછી પચ્ચખાણથી શું ફળ? ”
Page #141
--------------------------------------------------------------------------
________________
ધય બહા
ઉત્તર૦ પહેલી વાત. વધતિના પચ્ચખ્ખાણુથી શુદ્ધ જીવવીય ઉલ્લસાયમાન થાય છે. તેથી વધ કર્યાં પહેલાં પણ કમના ક્ષય થઈ જવાથી મારનારને તેના વધમાં નિમિત્ત થવાનું અનતુ નથી, માર્યા વિના પણ વિતિધર આત્મા ક્રમ ખપાવીને મેક્ષે જઈ શકે છે. કરેલું' કમ અયવસાય તથા આયુષ્યના પવતનાદિ કારણેાએ અન્ય અન્ય રીતિઓએ પણ ભાગવાઈ જાય છે.
૧૩૪
ખીજી વાત. મારનારને અમુક જીવને મારવાનુ` કમ્ હાય, ત્યાં સુધી મરનારને પણ ચારિત્ર કે સેક્ષની પ્રાપ્તિ થશે નહિ. મારનારે કરેલાં કર્મથી મરનારને સ'સારમાં રાકાવુ પડશે અને એ રીતે પોતાના શુભ પરિણામ હોય તો પણ મીજાનુ કમ ચારિત્ર લેતાં કે માક્ષે જતાં રીકે, તે કૃતનાશ, અકૃતાગમ આદિ દોષો આવેઃ કારણ કે પોતાના શુભ પરિણામનુ ફળ મળ્યુ" નહિ અને અન્યનાં કરેલાં કમ"નુ ફળ પાતાને ભાગવવુ' પડયુ' માટે વિરતિનું ફળ અવશ્ય માનવું જ જેઈએ.
પ્રશ્ન માલકના વધ કરવાથી વધારે પાપ કે વૃદ્ધને વધ કરવાથી વધારે પાપ
ઉત્તર॰ પાપના આધાર પરિણામ ઉપર છેઃ ઉપયાગ યુક્ત સાધુને એઇન્દ્રિયાદિ થવાની હિં'સા થવા છતાં પાપ નથી. દારડાને સપ માનીને ખડ્ગથી હણનારને જીવ વધ વિના પણ પાપ અંધ છે. મૃગને મારવાની ઈચ્છાએ ખાણુ ખે’ચીને મારે, તેને ઉંભય રીતિએ વ્પાપ છે. એ રીતે આળને
Page #142
--------------------------------------------------------------------------
________________
ભક્તિ
૧૫
મારતાં તીવ્ર પરિણામ ન પણ હોય અને વૃદ્ધને મારતાં હોય પણ ખરા, તેથી ફળ પણ તે પ્રમાણે મળે છે. વળી વૃદ્ધ ઓછા આયુષ્યવાળા જ હોય અને બાળકો દીર્ઘ આયુષ્ય વાળા જ હોય એવો નિયમ નથી, કે જેથી બાળકને માર વામાં અધિક પાપ અને વૃદ્ધને મારવામાં ઓછું, એ નિયમ કરી શકાય.
પ્રશ્ન મારવાના પરિણામ વિના મારે, એને કર્મબંધ ન થાય ?
ઉત્તર. મારે અને પરિણામ ન હોય, એમ કેમ બને? કદાચિત અજ્ઞાનથી કે કુશાસ્ત્રની ભાવનાથી વધના પરિણામ ન હોય અને વધ કરે, તે તે સ્થળે અજ્ઞાન અને કુશાસ્ત્રની ભાવનારૂપ પરિણામ વધ કરતાં પણ વધારે અશુભ છે. વધના પરિણામને જ્ઞાન વગેરેથી નાશ થાય છે, તેથી કર્મબંધથી ડરવાવાળા આત્માઓએ સમ્યગ જ્ઞાનાદિના અભ્યાસ માટે વિશેષ પ્રયત્નશીલ બનવું જોઈએ. વધવિરતિ માટે જરૂરી સમ્યગ્રજ્ઞાનાદિના અભ્યાસ માટે પ્રયત્ન નહિ કરનારનાં પરિણામ શુભ હેતા નથી. પાપનું તીવ્ર મન્દપણું પરિણામની ધારાના આધારે થાય છે, તેથી ગુણના વધમાં નિણના વધ કરતાં ઘણું જ પાપ માનેલું છે, કારણ કે તેમાં પરિણામની ફિલણતા અધિક હોય છે.
પ્રશ્ન જે જીવના વધને સંભવ છે તેની વિરતિ એ તો ઠીક છે, પણ નારકી–દેવાદિના વધની વિરતિનું ફળ માનવું, એ શું ઘટિત છે?
Page #143
--------------------------------------------------------------------------
________________
1155
ધર્મ
ઉત્તર ઘટિત છે કારણકે તેના વધની વિરતિથી તેઓ (નારકીદે )ના સંબંધી અશુભ વિચારોનું વજન થાય છે અને શુભાશયની પુષ્ટિ થાય છે. નિશ્ચયથી જીવવધની નિવૃત્તિ ન કરવી, તેજ વધે છે. નિવૃત્તિ ન કરે ત્યાં સુધી પ્રવૃત્તિના પરિણામ રહે છે જ. પ્રવૃત્તિ નહિ કરવા છતાં નિવૃત્તિ નહિ કરનારને અવિરતિને દેષ જૈન શાસ્ત્રકારોએ માનેલો છે. આ સંસાર કાંઈ ન ઉત્પન્ન થયે નથી કે કઈ પણ કાળે નાશ પામવાને નથી, તેની અંદર કયા કાળે ક્યા જીવે કયા જીવને મારવાનો વિચાર નહિ કર્યો છે? અથવા કયા જીવે કયા જીવને વધ કે વિરાધતા નહિ કરી છે? સર્વની સાથે વૈરવિરોધ આદિ કરેલાં જ છે, તેથી નારી-દેવાદિ વધ નથી થતે, તે પણ તેમના વધની નિવૃત્તિ નહિ કરવાથી તેમના પ્રત્યેના ભાવની અશુભતા ટળતી નથી.
કર્મ બંધનમાં ભાવની મુખ્યતા છે. જ્યાં સુધી ભાવની અશુભતા ટળે નહિ, ત્યાં સુધી અશુભ કર્મબન્ધ પણ શેકાય નહિ. કર્મબન્યથી બચવાની અભિલાષાવાળાએ મન, વચન અને કાયાથી સર્વ જીના વધ માત્રની નિવૃત્તિ કરવી જોઈએ. જીવ મનથી શું અશુભ ચિન્તવતે નથી? અને વચનથી શું અશુભ બેલતે નથી? મન વડે ચિત્તવવાથી કે વચન વડે બોલવાથી કમબન્ય નથી, એમ નથી. માટે સર્વથા સર્વ ના વધની મન વચન અને કાયા વડે વિરતિ કરવી, એ પરમ ઉપાદેય છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
! અહિંસા
૨૩૭
પ્રશ્ન-હિંસા કેટલા પ્રકારની છે?
ઉત્તર હિંસાના મુખ્ય બે પ્રકારે છે? દ્રવ્ય અને ભાવ. કાયાથી પ્રાણને વિયાગ કરે તે દ્રવ્ય હિંસા છે અને પ્રાણ નાશ કરવાના દુષ્ટ અધ્યવસાયવિશેષ તે ભાવહિંસા છે.
કેટલાક જી હિંસા કર્યા વિના તંદુલ મત્સ્યની જેમ હિંસાનું ફળ મેળવે છે. કેટલાક જી હિંસા કરવા છતાં અપ્રમત્ત મુનિની જેમ હિંસાનું ફળ નથી મેળવતા. કેટલાક જેને જમાલિની જેમ અલ્પહિંસા પણ અનહ૫ ફળને આપે છે. કેટલાક જીવને દ્રઢપ્રહારિની જેમ મહાહિંસા પણ સ્વલ્પ ફળ આપે છે.
જીવ-વધ એ જ એક દુઃખ અને દુર્ગતિને દેનાર છે એમ નથી, કિન્તુ પ્રમાદ, દુષ્ટ અધ્યવસાય, હૃદયની નિષ્ફરતાપૂર્વક આપેલી પીડા ભાવસાપેક્ષપણે કર્મબા કરાવે છે. કેટલીક હિંસા આ ભવમાં કરેલી કેણિકની જેમ આ ભવમાં જ ફળ આપે છે. કેટલીક કાલાન્તરે કરેલી વંશપરંપરાના બૈરની જેમ કાલાન્તરે ફળે છે. કેટલીક ભગવાન મહાવીરને મારવા જનાર લેહકારની જેમ આરંભેલી પણ નહિ કરાયેલી છતાં ફળ આપે છે. કેટલીક વખત હિંસા એક જણ કરે છે અને ફળ ઘણાને ભેગવવું પડે છે પાપી પાલકે કરેલી હિંસાનું ફળ સમસ્ત દેશના લોકોને ભોગવવું પડયું હતું અને દંડક દેશ દંડકારણ્ય બની ગયે હતે. કેટલીક વખત હિંસા ઘણા કરે, પણ ફળ એકને જ ભોગવવું પડે છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પ્રજાનું કરેલું પાપ રાજાને અથવા શિષ્યોએ કરેલું પાપ ગુરુને ભેગવવું પડે છે. કહે છે કે
"राजा राष्ट्रकृतं पापं, राजपापं पुरोहितः । મ જ સ્ત્રી પાપ, ઇત્યાદિ
કેટલીકવાર ઘણાએ કરેલી હિંસા ઘણુને ભેગવવી પડે છે, સાબમામનકુમારની જેમ. કેટલીકવાર એકવાર કરેલી હિંસા એકવાર ફળે છે, શ્રી વીરભગવાને પૂર્વભવમાં શા પાલકની કરેલી હિંસાની જેમ. કેટલીકવાર એકવાર કરેલી હિંસા ફ્રોડવાર ફળે છે. અને અધ્યવસાય વિશેષથી કેડાર્કેડિ ગુણ કે તેથી પણ અધિક દુષ્ટ વિપાક આપે છે. કેટલીકવાર હિંસા અહિંસાના ફળને પણ આપે છે. વિષણુકમારાદિની જેમ. દુષ્ટ અધ્યવસાય વિના સંઘના વિધિને અટકાવવા માટે થયેલી હોય, તે તેવી હિંસા સમ્યકત્વની નિર્મળતા કરે અને તેથી મહાનિર્જરા પણ સાધે. કેટલીક વખત અહિંસા પણ અભિનિવેશાદિ કારએ હિંસાનું ફળ આપે. જમાલિની જેમ.
એમ હિંસા-અહિંસાના ફળને અનેક વિચિત્રતા છે. તે ગુરુગમથી સમજવા પ્રયાસ કરે.
પ્રશળ સ્થૂલ પ્રાણાતિપાતનું પચ્ચખાણ કરાવતાં સૂક્ષમ પ્રાણાતિપાત કરવાની અનુમતિ લાગે કે નહિ?
ઉત્તર. શેઠના છે છોકરાની જેમ વિશુદ્ધભાવવાળા સાધુ, વિધિસહિત ઉચ્ચકખાણ આપે, તેં જ લાગે
Page #146
--------------------------------------------------------------------------
________________
અહિંસા
૧૩૯ એક શેઠના છ છોકરા રાજીના ગુન્હામાં આવ્યારાજાએ છએને દેહાંત દંડની શિક્ષા કરી. શેઠે અનેક પ્રાર્થના કરવા છતાં રાજા માનતા નથી. પાંચને બચાવવાની માગણી કરે છે. રાજા માનતું નથી એટલે ચારને ત્રણને, બેને અને છેવટે એકને બચાવવાની માગણી કરે છે. છેલ્લી માગણીને રાજા સ્વીકારે છે. નિરુપાયે એક જ પુત્રની રક્ષા માટે માગણી કરનાર શેઠને જેમ અન્ય પુત્રોના વધની અનુમતિ નથી, કિન્તુ રક્ષાની જ ભાવના છે, તેમમુનિ પણ ગૃહસ્થને છએ જવનિકાયની રક્ષા કરવા માટે ઉપદેશ આપે છે, કિન્તુ ગૃહસ્થ તેમ કરવા પિતાની અશક્તિ બતાવે છે, તેથી છેવટ એક ત્રસકાયની રક્ષા માટે ગૃહસ્થ પાસે કબુલ કરાવે છે અને તે માટેનાં પચ્ચખાણ આપે છે. તેમાં મુનિને વધની અનુમતિ નથી, પણ રક્ષાની જ અનુમતિ છે.
પ્રશ્ન- ત્રસ જીવોની વિરતિના પચ્ચખાણ લેનારને ત્રસમાંથી નીકળીને સ્થાવરમાં ગયેલા જીવન વધ કરતાં પચ્ચખાણુભંગ થાય ખરો?
ઉત્તર ન થાય. સ્થાવરમાં ગયેલા જીવને ત્રસનામકમને ઉદય નથી, તેથી તેને હણનાર ત્રસને હણતા જ નથી.
પ્રશ્નદુઃખી છને મારવાથી તેમના પાપને નાશ થાય છે અને પરિણામે તે સુખી થાય છે, એ બરાબર છે?.
* ઉત્તર બરાબર નથી. દુખી જીવેને વધ કરવાથી પાપો ક્ષય થાય છે કે આર્તધ્યાનથી અધિક કર્મબંધ
Page #147
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
થાય છે, એમાં પ્રમાણ શું ? નારક ન્યાય પ્રમાણ છે એમ કહેવામાં આવે અર્થાત્ નારકોના જીવન પરમાધામી હણે છે તેથી રૌદ્રધ્યાન કરે છે, તે પણ તેઓને જેટલા કમની નિજર છે તેટલા કમને બંધ નથી. પરમાધામીના અભાવે અન્ય પીડા કરવાથી પણ નારકીઓ કર્મ ખપાવે છે.
નરકમાં સંકુલેશ એટલે પીડા સહન સિવાય કર્મ ખપાવવાનું બીજુ કેઈ સાધન જ નથી, એમ કહેવામાં આવે તે તે ખોટું છે. નારકીઓનું આયુષ્ય નિરૂપકમ હોય છે. તથા શરીર છેદાવા છતાં પણ વૈક્રિય હોવાને લીધે પારાની પેઠે એકત્ર થઈ જાય છે દેહને દહનપાટનાદિક અત્યંત તીવ્ર વેદનાઓ થવા છતાં પણ, તે દુખથી તેઓ મૂચ્છિત થઈ જતા હોવાથી તેમને તીવ્ર સંકલેશ થતું નથી. આ લેકમાં પણ મૂચ્છને પામેલા મૂઢચેતનાવાળા અને દુઃખમાં ઘેરાઈ ગયેલા આત્માઓને સ્ત્રી, ધન આદિ સંબંધી રાગાદિ સંલેશ થતું નથી, કારણકે–તેમની ચિત્તવૃત્તિ દુઃખાદિ માત્રની અંદર જ શકાઈ ગયેલી હોય છે.
નારક જીવોને પણ તીવ્ર શારીરિક વેદનાઓને અનુભવ થવા છતાં ઘણું ક્રૂર અને માઠાં પરિણામ થતા નથી, તેથી તી રાગદ્વેષને તેમને અભાવ છે. નારકીએને બધુ જેમ પાતળો છે તેમ ક્ષય પણ એકાતે ઉત્કૃષ્ટ નથી. “જે કમ નારકીઓ ઘણુ ક્રોડ વર્ષે ખપાવે
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪
અહિંસા છે, તે કર્મ ત્રિગુપ્તિથી ગુપ્ત એ જ્ઞાની.ઉચ્છવાસ માત્રમાં ખપાવે છેએવું આગમનું વચન છે. છતાં નારકીઓ જેટલાં કમ ખપાવે છે તેટલાં બાંધતાં નથી,
તે પછી મૂછ સહિત વધ કરવાથી અધિક નિર્જરાને અ૫ બંધ થશે. માટે તેમ કરવામાં શું હરકત? એવો પ્રશ્ન કરનારે સમજવું જોઈએ કે-નારકીઓનું શરીર અશાતા–વેદનીય આદિ કર્મોને સહન કરવામાં સમર્થ હોય છે તથા આયુષ્ય નિરૂપક્રમ હોવાથી તેવા તીવ્ર દુઃખનું વેદન કરી શકે છે, પણ બીજા જીવો કે જેમનું શરીર ઔદ્યારિક અને આયુષ્ય સપક્રમ છે, તેવાએને તેવા દુઃખની છાયા માત્રથી મરણ થઈ જાય અને કમ તે તેમ ને તેમ આત્મામાં કાયમ રહી જાય.
માટે નારકન્યાય પ્રમાણે દુઃખીને વધ કરવાથી તેમનું પાપ નાશ પામતું નથી, પણ આર્તધ્યાનાદિથી અશુભ કમબંધ થઈ તે જીવોને દુર્ગતિમાં જવાનું થાય છે.
પ્રશ્નો બધા સુખી જીવોને વધ નહિ, પણ પાપી જીવોને વધ કર્મક્ષયને હેતુ ખરે કે નહિ?
ઉત્તર વધકિયાથી જ આત્મા પાપી બને છે, એટલે તેની તે ક્રિયાથી કમને નાશ કેવી રીતે થાય? અગ્નિથી શીત ટળે, પણ તાપ કેવી રીતે ટળે? અવિરૂદ્ધ વરતુથી પણ વસ્તુને વિનાશ થતું હોય, તે જગતમાં સર્વ પદાર્થોને વિનાશ થઈ જવો જોઈએ. વધથી થનારા કમરને નાશ વધથીનહિ પણ વધવિરતિથીજ થાય.
Page #149
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
પ્રક્ષo, વધવિરતિનાં પરચખાણ કરવાથી તથા છેદની આપત્તિ નહિ આવે? સિંહ વગેરે ક્રૂર પ્રાણીઓ યુગપ્રધાનાદિં આચાર્યને વધ કરવા તૈયાર થાય, તે વખતે પચ્ચખાણવાળે શ્રાવક સિંહાદિને મારી શકે નહિ અને આચાર્યાદિના પ્રાણને વિનાશ થાય તે તીથને ઉચ્છેદ થાય, માટે પરચખાણ લીધા વિના જ જ્યારે જે ઉચિત હોય, ત્યારે તેમ વર્તવું શું ખોટું?
ઉત્તર આગામી દોષને ભય આગળ ધરવામાં આવે, તે કઈ પણ શુભપ્રવૃત્તિ નહિ થઈ શકે. સિંહવધથી રક્ષણ કરાયેલા આચાર્યને રાત્રે સર્ષ નહિ ડસે? અથવા તે ચેષિદાસેવનાદિ અકાર્ય કરી તીર્થોચ્છેદક નહિ બને? અથવા અન્નદાન આપવાથી મુનિને અજીર્ણ નહિ થાય? ખાવાથી પિતાને અજીર્ણ નહિ થાય? જવા આવવાથી અકસ્માત નહિ થાય? કાંટે નહિ વાગે? ભીંત નહિ પડે? એ વગેરે ભચેના કારણે ખાવા-પીવા હરવા-ફરવા આદિની ક્રિયા બધા બંધ કરે છે? નહિ જ. એ કારણે શુધ્ધ ચિત્તવાળા, શ્રધ્ધાળુ, અપ્રમાદી અને ધીર પુરુષે આગામીકાળના સંભવિત દોષને વિચાર કર્યા વિના વધવિરતિના પશ્ચિમ્માણ કરે છે. પાપના ક્ષય માટે પચ્ચખાણ અવશ્ય જરૂરી છે. પચ્ચખાણ નહિ કરવાથી પ્રાણિવધનું ઘર પાપ આવતું અટકતું નથી. જીવોના વધની વિરતિ નહિ કરવી તે જ વધ છેનિશ્ચયથી અવિરતિ, એ જ વધ છે, કારણ કે નિવૃત્તિ (વિરતિ) ન કરે ત્યાં - સુધી પ્રવૃત્તિના પરિણામ રહેવાના જ. એ કારણે કર્મ
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૨
ધર્મ-શા
પ્રશ્ન વધવિરતિનાં પચ્ચખાણ કરવાથી તીર્થ છેદની આપત્તિ નહિ આવે? સિંહ વગેરે ક્રૂર પ્રાણીઓ યુગપ્રધાનાદિ આચાર્યને વધ કરવા તૈયાર થાય, તે વખતે પચ્ચખાણવાળે શ્રાવક સિંહાદિને મારી શકે નહિ અને આચાર્યાદિના પ્રાણને વિનાશ થાય તે તીથને ઉછેર થાય, માટે પચ્ચખાણ લીધા વિના જ જ્યારે જે ઉચિત હોય, ત્યારે તેમ વર્તવું શું ખોટું?
આગામી દેષને ભય આગળ ધરવામાં આવે, તે કોઈ પણ શુભપ્રવૃત્તિ નહિ થઈ શકે. સિંહવધથી રક્ષણ કરાયેલા આચાર્યને રાત્રે સર્ષ નહિડસે? અથવા તે ચોષિદાસેવનાદિ અકાર્ય કરી તીર્થોચ્છેદક નહિ બને? અથવા અન્નદાન આપવાથી મુનિને અજીર્ણ નહિ થાય? ખાવાથી પિતાને અજીર્ણ નહિ થાય? જવા આવવાથી અકસ્માત નહિ થાય? કાંટે નહિ વાગે? ભીંત નહિ પડે? એ વગેરે જેના કારણે ખાવા-પીવા હરવા–ફરવા આદિની ક્રિયા બધા બંધ કરે છે? નહિ જ. એ કારણે શુધ્ધ ચિત્તવાળા, શ્રધ્ધાળુ, અપ્રમાદી અને ધીર પુરૂષ આગામી કાળના સંભવિત દેને વિચાર કર્યા વિના વધવિરતિના પચ્ચખાણ કરે છે. પાપના ક્ષય માટે પચ્ચખાણ અવશ્ય જરૂરી છે. પચ્ચખાણ નહિ કરવાથી પ્રાણિવધતું ઘેર પા૫ આવતું અટકતું નથી. જીવોના વધની વિરતિ નહિ કરવી તે જ વધે છે. નિશ્ચયથી અવિરતિ એ જ વધે છે, કારણ નિવૃત્તિ (વિરતિ) ન કરે ત્યાં : સુધી પ્રવૃત્તિના પરિણાભ રહવાના જ. એ કારણે કર્મ,
Page #151
--------------------------------------------------------------------------
________________
અહિંસા
I અને નહિ ઈચ્છતા પુરુષે સાવદ્યાગની નિવૃત્તિ (વિતિ) અવશ્ય કરવી જોઈએ.
પ્રશ્ન. બાર વ્રતનું સંક્ષિપ્તમાં સ્વરૂપ શું?
ઉત્ત૨૦ પ્રથમ બતમાં શ્રાવક પાણી ગાળેલું શુધ્ધ વાપરેઃ લાકડા, ધાન્ય આદિને પરિગ પણ ત્રસ જીવોની રક્ષા માટે યતનાપૂર્વક કરે અને ત્રસ જીવેની હિંસા જેમ બને તેમ ઓછી થાય તેમ વતે.
બીજા વ્રતમાં બુદિધથી સારી પેઠે વિચારી, આલેક પરલેકથી અવિરૂદ્ધ અને સ્વપભયને અપીડાકારક વચન બેલે.
ત્રીજા વતમાં પૈસાના ઉચિત વ્યાજને જ ગ્રહણ કરે દ્રવ્યના વેચાણથી થયેલા લાભને અહંકાર રહિતપણે ગ્રહણ કરે બીજાનું પહેલું જાણતે છતે લે નહિઃ વગેરે પદ્રવ્ય હરણથી જેમ બને તેમ દુર રહે.
ચેથા વતમાં વિકાર સહિત પારકી પ્રમદા તરફ જુએ નહિ પરસ્ત્રી સંબંધી દર્શન, સ્પશન, કથનાદિને પ્રયત્નપૂર્વક વજે સ્ત્રી સંબંધી પરિચય, એ મદનનાં બાણે છે અને તે ચારિત્રના પ્રાણુને નાશ કરે છે, એમ સમજીને તેનાથી દુર રહે.
પાંચમા વ્રતમાં ઈચ્છા પરિમાણુ ઑાક કરે સચિન, અચિત્ત, મિશ્ર વસ્તુઓને પરિમાણ ઉપરાંત ન સંગ્રહ પરિગ્રહતા, અનને વારંવાર ચિન્તવે.
છઠું વ્રત દિવિરતિ અને સાતમું ભેગપભોગ પરિ
Page #152
--------------------------------------------------------------------------
________________
મને હાય છે, કારણ જેટલી વસ્તુની
છે. બિન
ધર્મશ્રદ્ધા માણ છે. તેનું સ્વરૂમ તે અધિકારના. માં વિસ્તારથી આપેલું હોય છે, ત્યાંથી જોઈ લેવું. •
, આઠમા વ્રતમાં શ્રાવક અનર્થ અને પરિત્યાગ કરે. અનર્થદંડથી જીવ બહુ કર્મ બાંધે છે. જરૂરી વસ્તુ હમેશાં
ડીજ હોય છે, કારણ કે તેને દેશકાળને નિયમ છે. અમુક દેશમાં તથા અમુક કાળમાં જેટલી વસ્તુની શરીર-સ્વજનાદિ માટે જરૂર હોય, તે માટેનું પાપ એ અર્થ દંડ છે. બિનજરૂરી વસ્તુને કેઈ નિયામક જ નથી, તેથી તેનું પાપ ઘણું વધી જાય છે. જીવ જેટલાં કર્મ પ્રોજનથી બાંધે છે, તેના કરતાં ઘણું વિશેષ કમ પ્રજને બાંધે છે. નવમું સામાચિક, દશમું દેશાવકાશિક, અગિયારમું પૌષધાપવાસ અને બારમું અતિસંવિભાગ,-એ ચાર વ્રતનું સ્વરૂપ પણ અન્ય ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે.
પ્રશ્વવ્રતગ્રહણને મુખ્ય વિધિ શું?
ઉત્તર૦ ૧ ઉપયુક્ત (ઉપગવાળા) બનીને ગ્રહણ કરવું જોઈએ.
૨ મોક્ષસુખની અભિલાષાથી લેવું જોઈએ.
૩ બની શકે તે જીવિત પર્યત લેવું જોઈએ નહિ તે કાળની મુદત ધારણ કરીને લેવું જોઈએ. ,
૪ લીધેલાં વ્રતને જ યાદ કરી જવાં જોઈએ. - ૫ અંગીકાર કરેલાં વ્રતોને વિશુદ્ધ પરિણામપૂર્વક પાળવા જોઈએ અને પાળતાં લાગેલા અતિચારાની સદ્ગુરુઓની પાસે આવેચના અંગીકાર કરીને શુદ્ધિ કરી. લેવા તત્પર રહેવું જોઈએ... : -
Page #153
--------------------------------------------------------------------------
________________
ધર્મની ઉપાદેયતા
उपादेयश्च संसारे, धर्म एव बुधैः सदा ।
बिशुद्धो मुक्तये सर्व, यतोऽन्यदुःखकारणम् ॥१२॥
,,
સ'સારમાં પતિ" પુરુષાએ "મુક્તિને માટે વિશુધ એવા ધમને જ અંગીકાર કરવો જોઈએ; કારણકે ધમ સિવાય સઘળું દુઃખનુ જ કારણ છે.. (૧)
अनित्यः प्रियसयोग, इर्ष्याशोकवत्सलः । अनित्य यौवनं चापिं, कुत्सिताचरणास्पदम् ||२|| વ્હાલાઓને સમાગમ અનિત્ય છે અને આ લાક પણ ઈર્ષ્યા અને શાકથી વ્યાપ્ત છે. યૌવન પણ અનિત્ય છે તથા ખરાબ આચરણનું ધામ છે. (૨)
अनित्याः सम्पदस्तीत्रक्लेशवर्गसमुद्भवाः । अनित्य जीवितं चेह, सर्वभावनिबन्धनम् ||३|| સમ્પત્તિએ પણ અનિત્ય છે અને તીવ્ર કલેશના સમુદાયને ઉત્પન્ન કરનારી છે. સવ વસ્તુના કારણભૂત આયુષ્ય પણ અનિત્ય અને ક્ષણભંગુર છે. (૩) पुनर्जन्मपुनर्मृत्युहनादिस्थानसश्रयः ।
पुनः पुनश्च यदतः, सुखमत्र न विद्यते ॥४॥
ફરી ફરીને જન્મ, મરણુ અને નીચાદિ ગતિને આશ્રય કરવા પડે છે, તે કારણે આ સંસારમાં સુખ એ જ નહિ. (૪)
૧૦
*
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૬
ધર્મ-શ્રદ્ધા
प्रकृत्यसुन्दर ह्येवं, ससारे सर्वमेव यत् । अतोऽत्र वद किं युक्ता, क्वचिदास्था विवेकीनाम् ॥२॥ मुक्त्वा धर्म जगद्वन्धमकलङ्गं सनातनम् । ... परार्थसाधक धीरैः, लेवितं शीलशालिभिः ॥६॥
સંસારમાં જેટલું છે તે સવે એ રીતે સવભાવથી જ ખરાબ છે. તે પછી વિવેકીઓએ શીલવંત અને ધીર પુરુષોએ સેવેલ, ત્રિભુવન–જન–વન્દનીય નિષ્કલંક, સનાતન અને પરાર્થસાધક એવા ધર્મને છેડીને બીજી કઈ પણ વસ્તુ ઉપર આસ્થા કરવા લાયક નથી. (૫) (૬)
Page #155
--------------------------------------------------------------------------
________________
માનવકર્તવ્ય.
ક વ્ય.
“સુખદ સૌમાર, વલસઢ પરસન્નિાર્ | परिहर परिहरिअव्वाइ, आयरह आयरिअव्वाई ||१|| "
સાંભળવા લાયકને સાંભળેા, પ્રશસા કરવા લાયકની પ્રશ'સા કરે, પરિત્યાગ કરવા લાયકના પરિત્યાગ કરો અને આચરવા લાયકનું આચરણ કરે. (૧)
ઉત્તમ માનવભવ અને તેમાં પણ અતિ દુલ ભ ઉત્તમ કુલાદિ સામગ્રી પામ્યા પછી, એ સામગ્રીને સાર્થક કરનારાં કત ચૈા કયા ? તેના સુન્દરમાં સુંદર ખ્યાલ આ એક જ ગાથામાંથી મળી રહે છે. અનન્ત પુણ્યરાશિ એકત્રિત થવાના પરિણામે પ્રાપ્ત થતી દુલ ભ મનુષ્યકાયા અને તેમાં મળતી પાંચ ઇંદ્રિયાની પટુતા આદિને સફળ બનાવવાના ઉપાયે આ ગાથામાં સૌંગ્રહિત કરી દેવામા આવ્યા છે.
અનન્ત જ્ઞાનીઓના વચનના પરમાને પામેલા મહર્ષિ આ આ ગાથા દ્વારા ફરમાવે છે કે મનુખ્યાને મળેલી શ્રવણેન્દ્રિયની સાથકતા સાંભળવા લાયકને સાંભળવામાં
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ધર્મ-કહા
છે. જીહુવેન્દ્રિયની સાર્થકતા પ્રશંસા કરવા લાયકની પ્રશંસામાં છે. વિવેકબળની સાર્થકતા ત્યાગ કરવા લાયકને ત્યાગ કરવામાં છે. તથા મન, વચન અને કાયા, એ ત્રણેની, સાર્થકતા આચરવા લાયકને આચરવામાં છે. જેઓ મનુષ્યદેહ પામીને પણ નહિ સાંભળવા લાયકને સાંભળે છે, અપ્રશંસનીયને પ્રશંસે છે, અકર્તવ્યને કરે છે તથા કર્તવ્ય પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ ધારણ કરે છે, તેઓ શ્રોત્ર, આહવા, બુદ્ધિ કે મન-વચન-કાયાને ભયંકર દુરુપયેગ કરે છે અને સ્વ–પરના આત્માને અનર્થની ભયંકર ખાઈમાં અનન્તકાળ માટે ધકેલી દે છે.
અનાદિ અનન્ત સંસારમાં એક ભવમાંથી અન્ય ભાવમાં ભટકતા અને એક દેહને છોડી અન્ય દેહને ધારણ કરતા જીવને એક મોક્ષમાર્ગને છોડીને કેઈ એવી વસ્તુ નથી, કે જે અનેક વાર પ્રાપ્ત થઈ ચૂકી ન હોય. મોક્ષમાર્ગ નહિ પ્રાપ્ત થવાનું કારણ જીવની ભવાભિનંદિતા છે. ચરમ પુદ્ગલ પરાવતની પ્રાપ્તિ પહેલાં તે જીવની એ ભવાભિનેન્દિતા નાશ પામતી જ નથી, એ ભવાભિનંદિતાના પ્રતાપે એને ભવ જેટલો વહાલું લાગે છે, તેટલી એ. ભવમાંથી છૂટકારો અપાવનારી વસ્તુઓ વહાલી લાગતી નથી.
ભવાભિનન્દી આત્મા સંસાર અને સંસારના પદાર્થોમાં એટલે લુબ્ધ રહે છે કે એને એ લુબ્ધતાના પરિણામે સહન કરવી પડતી અનંત યાતનાઓ અને દુખપરંપરાઓ પણ ગભરાવી શકતી નથી. સંસારના લેભમાં તે એટલે
Page #157
--------------------------------------------------------------------------
________________
માનવ કર્તવ્ય
૧૪. કૃપણ અને દીન બને છે કે એક પણ સત્કાર્ય કરી શકતે નથી તથા થામણ હાલતમાં જ નિરન્તર કાળ નિગમન કરે છે, માયા અને માત્સર્યનું તે કુળગુહ બને છે. સ્વમહત્તા માટે તે અનેક પ્રકારના માયાચારેને સેવે છે. અન્યની મહત્તા તે. એક ક્ષણ પણ સહી શક્તા નથી. પિતાની જાત ઉપર કોઈ દુખ આવી ન પડે, તે માટે સદા ભયભીત ન રહે છે અને પોતા સિવાય પરના હુખને કે તેના પ્રતિકારને એક ક્ષણ વિચાર પણ કરતે નથી. એની પ્રત્યેક પ્રવૃત્તિ નિષ્ફળ હેાય છે, કિંતુ અજ્ઞાનના ગે એ પોતાની તે નિષ્ફળ અને હાનિકર પ્રવૃત્તિએને પણ સફળ માને છે.
ભવાનિન્દી આત્માઓની આ દશા જ તેમને મુક્તિભાગની પ્રાપ્તિમાં મહાન અંતરાય રૂપ બને છે. ભવમાં પડતી સઘળી તકલીફ, ભવ પ્રત્યેના બહુમાનના ચેગે, તે આત્માઓને તકલીફ રૂપ લાગતી નથી. જ્યારે મેક્ષમાર્ગની આરાધના માટેની છેડી પણ તકલીફ તે આત્માઓથી સહી શકાતી નથી. સંસારની તકલીફેને સ્વેચ્છાએ સહે છે અને સંસાર રૂપ કારાગારથી મુક્તિ અપાવનાર ક્રિયાઓ માટેની તકલીફ સ્વેચ્છાએ સહવા માટેની તાકાત તેઓમાં એક તલભાર પણ રહેતી નથી.
આ ભવભિનન્દપણું, એ જ આત્માને મુક્તિ માર્ગની પ્રાપ્તિમાં મોટું પ્રતિક છે. એને ટાળવા માટે
જ્યાં સુધી પ્રયાસ કરવામાં ન આવે, ત્યાં સુધી મોક્ષમાર્ગની પ્રાનિ કે આરાધના થવી અશકય છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
ધમ ાહા
૧૫૦
પહેલુ. વ્ય.
જીવ અનેક વાર મનુષ્યભવ પામ્યા, પાંચે ઇન્દ્રિચાની પટુતાને પામ્યા, નિરોગી કાયાને પામ્યા, દીર્ઘ આયુષ્યને પામ્યા, ઉત્તમ ક્ષેત્ર, ઉત્તમ કુળ અને ઉત્તમ જાતિને પણ પામ્ચા, છતાં ભવાભિનન્દ્રિતાના ચેગે, એ એને સફળ ન કરી શકયો. અનન્તજ્ઞાનીઓના જ્ઞાનમાં આ વાત સુજ્ઞાત હતી, તેથી તે મહાપુરુષાએ સઘળીય ઉત્તમ સામગ્રીએની સાર્થકતા કરાવનાર ‘ભવવિરક્તિ’ જેનાથી પ્રાપ્ત થઈ શકે, તે કાય કરવાના સૌથી પ્રથમ ઉપદેશ આપ્ચા. ઘુળદો સન્તાન્ ।' એ પ્રથમ કન્યના નિર્દેશ એટલા માટે જ છે.
સાંભળવા લાયકને સાંભળવાથી આત્માની ભવા બિનન્દિતા ટળે છે અને તેથી ઉલ્ટું, નહિ સાંભળવા લાયકને સાંભળવાથી ભવાભિનન્દિતા દૃઢ અને છે. આ જગતમાં સાંભળવા લાયક શ્રી સજ્ઞભાષિત વચન જ છે અને તે સિવાય ખીજું સાભળવા લાયક નથી, એવા ઉપદેશ ભારપૂર્વક આપવાનું આ એક જ પ્રત્યેાજન છે.
શ્રી સવ જ્ઞભાષિત વચના, એ આત્માને વસ્તુસ્વરૂપને સાચા ખ્યાલ રાવે છે. તેથી આત્માની બ્રાન્તિ નાશ પામે છે. સંસારનાં અનન્ત દુ:ખાને સુખ રૂપ માનવાં અને સ'સારથી મેાક્ષ-છુટકારા રૂપ મુક્તિનાં અનન્ત સુખાને દુઃખરૂપ માનવાં એ જીવની અનાદિકાળની મિથ્યા ભ્રાન્તિ છે. શ્રી સજ્ઞભાષિત વચનાને વારવાર
-
Page #159
--------------------------------------------------------------------------
________________
માનવ કર્તવ્ય
૧૫૧
સાંભળવાથી, વિચારવાથી, હૈયામાં જચાવવાથી બ્રાતિ નાશ પામે છે અને સત્યનું યથાર્થ દર્શન થાય છે.
આજ સુધી અનન્ત આત્માઓએ એ જ રીતે જ્ઞાતિ ટાળી છે અને પિતાના આત્મામાં સત્યનો પ્રકાશ પ્રગટા છે. એ કારણે શ્રી સર્વજ્ઞભાષિત વચનેને યશ ત્રણે ભવનમાં પ્રતિષ્ઠિત થયેલું છે. એ વચને પ્રધાન અર્થને કહેનારાં છે. એ વચને, એને સાંભળનાર આત્માઓને મિશ્ચાત્યાદિક મળ સાફ કરી તેમને ઉત્તમ પ્રકારના નર; અમર અને શિવસુખના ભોક્તા બનાવે છે. બીજુ કર્તવ્ય.
પરમાર્થના સુજ્ઞાત પરમષિએ બીજું કર્તવ્ય ઉત્તર ઘelણા એ શબ્દો દ્વારા ફરમાવે છે. પ્રશંસનીયની પ્રશંસા કરે. પ્રશંસનીયની જ પ્રશંસા કરવાથી વાયતરાયાદિકમના ક્ષપશમથી મળેલ વચનસામર્થ્યને સાર્થક બનાવી શકાય છે. આ સંસારમાં અનંતાનંત જીવો એવા છે, કે જેમને એકેન્દ્રિયાદિ ભવમાં બોલવાનું સામર્થ્ય મળ્યું નથી. બેઈન્ડિયાદિ ભામાં જા મળે છે, તે પણ વ્યક્ત શબ્દોચ્ચાર કરવાનું સામર્થ્ય તે હેતુ નથી. બીજાઓ સમજી શકે તે વ્યક્ત શબ્દો રચાર કરવિનું પરિપૂર્ણ સામ સંસી–પર્યાપ્ત-પાદિય-મનુષ્ય અવસ્થામાં જ પ્રાપ્ત થાય છે અને એ અવસ્થા છાને મહાન પુણ્યદય જાગ્રત થાય ત્યારે જ કવચિત મળે છે.
Page #160
--------------------------------------------------------------------------
________________
ઉપર
!
ધર્મ-પ્રહા
* કઈ પણ ઉત્તમધરતુની પ્રશંસા કે અધમ વસ્તુની નિન્દા આદિ કરવાની શક્તિ પણ જીને આ સંસારચક્રમાં વારંવાર પ્રાપ્ત થતી નથી. તે પણ છને મોટે ભાગ, ક્યારે પિતાને તે શક્તિ પ્રાપ્ત થાય છે, ત્યારે પણ તેને વિપરીત ઉપયોગ કરવામાં જ અધિક રસ લે છે. ઉત્તમ વસ્તુની પ્રશંસા અને અધમ વસ્તુની નિન્દા કરવાના બદલે અધમ વસ્તુની પ્રશંસા અને ઉત્તમ વસ્તુની નિન્દા કરનાર માટે વર્ગ જ દુનિયાભરમાં નજરે પડે છે. એ રીતિએ ઊંધી પ્રવૃત્તિ કરીને ફરી અનન્તકાળ માટે પ્રશંસા અગર નિન્દા કરવા માટે મળેલ વચનસામર્થ્ય ન મળે તેવી સ્થિતિ ઊભી કરી દે છે.
દુનિયાના “જીની આ સ્થિતિ લક્ષ્યમાં રાખીને જ અનન્તજ્ઞાનીઓનાં વચનને પરમાર્થ દર્શાવનારં શાસ્ત્રકારમહર્ષિઓ મનુષ્યભવાદિ ઉત્તમ સામગ્રીઓ પામી પ્રશંસનીયની જ પ્રશંસા કરવા ઉપર ભાર મૂકે છે.
પ્રશંસા કરવા લાયકની જ પ્રશંસા કરવી જોઈએ, એ કર્તવ્ય નક્કી થયા પછી, એ સવાલ આવીને આપઆપ ઊભા રહે છે કે દુનિયામાં પ્રશંસનીય ચીજે કરી? પિતાને મનગમતી ચીજોની પ્રશંસા સૌન્કંઈ કરે છે. જેનાથી પિતે માનેલા સ્વાર્થની સિદ્ધિ થતી હોય, જેની પ્રશંસા કરવાથી પિતાની જાતની પ્રતિષ્ઠા વધતી હોય, દુનિયાને મહેળો ભાગ ખુશ થલેહોય અગરવાહવાહ ઉચ્ચારતે હોય, એની પ્રશંસા કરવા માટે કેઈને ઉપદેશ આપ
Page #161
--------------------------------------------------------------------------
________________
માનવ કલ્ય
૧૫૩
વાની આવશ્યકતા રહેતી નથી. દુનિયાના અને એ પ્રશંસા તે સહજસિદ્ધ છે. * જ્ઞાનીઓને ઉપદેશ પ્રશંસા કરવાલાયક તય વસ્તુઓ કયી, એની શોધ કરી, પછી એને જ પ્રશંસવા માટે છે. એ દ્રષ્ટિએ પ્રશંસનીય તે જ હોઈ શકે, કે જેને પ્રશંસવાથી જગતમાં કઈ પણ પ્રકારને અનર્થ પેદા ન થાય કિન્તુ કલ્યાણની જ વૃદ્ધિ થાય. એવી કલ્યાણકર વસ્તુઓ જ પ્રશંસા કરવા ચોગ્ય છે. એવી કલ્યાણકર વસ્તુ શ્રી સર્વજ્ઞ ભગવાનના વચને દ્વારા પ્રકાશિત થયેલ સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર, સિવાય બીજી કોઈ મળનાર નથી. સમ્યકત્વ, જ્ઞાન અને ચારિત્ર, એ એને સાંભળનાર, સદહનાર કે સેવનાર સૌ કેઈનું એકાન્ત કલ્યાણ સાધે છે.
સમ્યકત્વ, એ આત્માને મિથ્યાત્વમલ સાફ કરે છે? જ્ઞાન, એ આત્માને અજ્ઞાન અંધકાર ટાળે છે ? અને ચારિત્ર, એ આત્માની અનાદિકાળની અસત્યવૃત્તિને રેકે છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ એજ આત્માનાં દુિની જહ છે. શાસ્ત્રકારે એ ત્રણને “ભાવશત્રુ તરીકે ઉપદેશે છે. આત્માનાં અનન્ત સુખની હોળી કરનાર તથા આત્માને અનન્ત લખની ભઠ્ઠીમાં શેકી નાંખનાર જે કેઈ છે, તે એ ત્રણમાં આવી જાય છે. એ કારણે એ ત્રણને પરમાર્થ શત્રુઓ' તરીકે ઓળખાવ્યા છે. એ ત્રણને -રાળનાર જે કઈ છે, તે જે આમોને પરમ હિતકર વસ્તુઓ છે. અને એનું જ નામ સમ્યફવ, જ્ઞાન અને ચરિત્ર છે.
Page #162
--------------------------------------------------------------------------
________________
ધર્મ ગ્રહ
પંડિતજનેએ એ ત્રણની જ પ્રશંસા કરવામાં પિતાના જીવનનું સાર્થક્ય માન્યું છે. અને એ ત્રણનીજ પ્રશંસા કરવા માટે જગતને પ્રેર્યું છે. એ ત્રણની જેટલી અધિક પ્રશંસા તેટલી જ આ જગતના જીવોનાં સુખની વૃદ્ધિ એ ત્રણ પ્રત્યે જેટલી ઉપેક્ષા તેટલી જ જગતના જીનાં દુઃખની વૃદ્ધિ. એ ત્રણને જેટલો વિરોધ કે નિન્દા, તેટલે જગતને સતવર નાશ. જગતને નાશ એટલે જગતના કલ્યાણમાર્ગને નાશ, કલ્યાણને માર્ગ નાશ થવાથી જગત માટે કેવળ અકલ્યાણનાં જ હાર ખુલ્લાં રહે છે. એવી સ્થિતિમાંથી જગતને ઉગારી લેવા માટે જ્ઞાનીઓ પ્રશંસનીય એવા સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્રની. પિતાની સર્વ શક્તિ વડે વારંવાર પ્રશંસા કરવા ફરમાવે છે. ત્રીજુ અને ચોથું કર્તવ્ય. .
ત્રીજુ કર્તવ્ય-પરિહાર કરવા લાયક પરિહાર કરે તે છે અને શું કર્તવ્ય-આચરવા લાયકને આચરવું, તે છે. “આ દુનિયામાં પરિહાર કરવા લાયક શું ? અને આચરવા લાયક છું?” એને નિર્ણય પણ જ્ઞાનીપુરુષએ. જ્ઞાન દ્વારા કરી રાખે છે. કર્તવ્યાકર્તવ્યના વિષયમાં જેઓ અનતજ્ઞાનીઓના જ્ઞાન અને તે તારકનાં વચનેનું અવલંબન લેતા નથી. તેઓ તે વિષયમાં સાચા નિર્ણયને પામી શકતા નથી. કર્તાકતવ્યો નિશ્ચય જ્ઞાનના વિકાસ ઉપર અવલંબે છે. બુદ્ધિના મંદ વિકાસવાળા બાળકને રમવું એ કર્તવ્ય લાગે છે અને ભણવું, એ અકર્તી
Page #163
--------------------------------------------------------------------------
________________
માને કયા
૧૫૫.
લાગે છે. બુદ્ધિને એથી કાંઈક અધિક વિકાસ થાય, ત્યારે એને જ ભણવું, એ કર્તવ્ય રૂપ લાગે છે અને રમવું, એ અકર્તવ્ય ભાસે છે. એ જ રીતિએ જેમ જેમ બુદ્ધિનો. વિકાસ થતું જાય છે, તેમ તેમ કર્તવ્યાક્તવ્યને નિર્ણય કરતે જાય છે. અમુક અવસ્થાએ આવ્યા પછી ભણવું પણ કર્તવ્ય રૂપ ભાસતું નથી, કિન્તુ પરણવું એ કર્તવ્ય ભાસે છે. પરણ્યા બાદ ધન કમાવું, મિત્રો બનાવવા, વિષયવિલાસાદિ જોગવવા, એ વગેરે કર્તવ્યરૂપ ભાસતું જાય છે, કે જે કર્તવ્યને બુદ્ધિના મંદ વિકાસ વખતે બાલ્યાવસ્થામાં ખ્યાલ પણ નહોતે. તેમ બુદ્ધિના પૂર્ણ વિકાસ વખતે. કયી કયી વસ્તુઓ તંત્ર અને કયી કયી વસ્તુઓ અક્તવ્ય ભાસે છે, તે સમજવા માટે અતત્વજ્ઞાનીઓનાં વચને સિવાય બીજુ કેઈ અવલંબન નથી.
બુદ્ધિના ભિન્ન ભિન્ન વિકાસ વખતે ભિન્ન ભિન્ન કર્તવ્ય ભાસે છે, તેથી તેમાંનું એક પણ કર્તવ્ય હંમેશ " માટે નક્કી કરી લેવું એ જેમ નિરર્થક છે, તેમ બુદ્ધિની તરમતાએ થતે કર્તવ્યોને નિશ્ચય પણ હંમેશ માટે એક જ રૂપે સ્વીકારી લે અગર તેને સ્વીકાર કરાવવા આગ્રહ સેવ, એ પણ તેટલું જ નિરર્થક છે. તે જ કર્તવ્યને સદાને માટે એકસરખી રીતિએ આચરવા લાયક કે પરિહાર કરવા લાયક કહી શકાય. કે જે અનન્તજ્ઞાનથી. નિશ્ચિત થયેલ હોય. એ જ કારણે અનન્ત દયાના નિધાન. પરોપકારી પરમષિએ અનન્તજ્ઞાનીઓની દ્રષ્ટિથી નિયત
Page #164
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
થયેલ કર્તવ્યાકર્તવ્યને જ આદર કે પરિહાર કરવાને ઉપદેશ આપે છે. •
અનન્તજ્ઞાનીઓની દ્રષ્ટિથી પરિહાર કરવા લાયક કે આચરવા લાયક વસ્તુઓ કયી છે?-એને જાણવા અને આચરવા પ્રયાસ કરે, એ જ સર્વકાળ માટે પરમ કલ્યાશુકર છે. એ સિવાયની વસ્તુઓ શાશ્વત કલયાણને પથ દર્શાવી શક્યા માટે અસમર્થ છે, એટલું જ નહિ કિન્તુ એથી કલહાણુના નામે જ કલ્યાણના માર્ગે જગતના પ્રાણીઓને દેરાઈ જવાને મોટામાં મોટે સંભવ છે. | મુગતિવાસના હેતુભૂત મિથ્યાત્વાદિક અને લેકવિદ્ધાદિક કાર્યો, એ જ સદાને માટે પરિહાર કરવા લાયક છે, એમ અનન્તજ્ઞાનીએ ઉપદેશ છે. આચરવા લાયક -તરીકે દુર્ગતિ ગમનને કાપી નાખનાર ચિન્તામણિરત્નભૂત સમ્યફવ, જ્ઞાન અને ચારિત્ર જ છે, એમ પણ એ જ જિનેશ્વરે ઉપદેશે છે. અર્થાત–ત્રણે કાળમાં મિથ્યાત્વાદિક -એ ત્યાગ કરવા લાયક છે અને સમ્યકૃત્વાદિક આદરવા લાયક છે.
મિથ્યાત્વાદિકની સાથે લેકવિરુદ્ધ કાર્યો પણ ત્યાગ કરવા લાયક છે. લેકવિરુદ્ધ કાને અથ સમસ્ત શિષ્ટજનેએ નિષેધેલાં કાર્યો કે જે લોકેનર માર્ગમાં પણ -ત્યાજ્ય છે અને લૌકિકમાર્ગમાં પણ ત્યાજ્ય તરીકે ગણાયાં છે. સર્વ જનની નિદા, ધમીજીનેની હાંસી, લેપૂન્ય વ્યક્તિઓની હીલના, બહુજનવિસલો સંસદેશાચાર
Page #165
--------------------------------------------------------------------------
________________
માનવ કર્તવ્ય
૧પક
આદિનું ઉલંઘન, અતિ ભેગાસતિ, અતિ- ઉડાઉપણું; સાધુપુરુષે ઉપર આપત્તિથી થતે તેષ, છતી શકિતએ તેને અપ્રતિકાર, એ વગેરે જેમ લેકોત્તર ભાગમાં વર્ષ છે, તેમ લેકમાં પણ તેઓ વિરુદ્ધ અને વન્ય કાર્યો તરીકે મનાયેલાં છે.
નિન્દા આદિ કાને નહિ તજનારા સામાન્ય શિષ્ટલેકના માર્ગથી પણ બાહા છે, તે પછી કેત્તર શિષ્ટપુરુષના માર્ગથી સર્વથા બહિષ્કૃત થયેલા ગણાય, એમાં નવાઈ જ શું છે? કોત્તર માર્ગમાં રહેલા આત્માઓ સર્વની નિન્દા આદિના ત્યાગી હોય, એમાં કશું જ આશ્ચર્ય નથી. નિન્દા આદિ લેકત્યાજ્ય અકામાં ડૂબેલા આત્માઓ પણ પિતાની જાતને કેન્સર માર્ગના અનુથાયી કહેવડાવવાને દાવ ધરાવતા હોય, તે તેઓને એ દાવે પિકળ છે. ' કેત્તર માગ અનુસરનારા આત્માઓ. લોક વિરોધ કરે એટલા માત્રથી ઉત્તમ કાર્યોને પણ ત્યજી દેનારા હોય એમ નહિ, કિન્તુ લેકવિરુદ્ધ ગણતાં કાર્યોને તે તેઓ સ્વને પણ આચરે નહિ લેકવિરુદ્ધ કાર્યોને આચરવાથી લોકેર માર્ગનું અનુયાયીપણું લાજે છે અને તેથી પ્રવચનનિન્દા આદિ ભયંકર દેના ભાગી થવાય છે. લોકેત્તર માર્ગમાં રહેલા આત્માઓ પણ સામાન્ય લોકવિરુદ્ધ કાર્યોને ન ત્યજે, તે તેઓ અજ્ઞજનેને શાસનમાલિન્યતાદિ પાપમાં જોડનારા બને છે અને પોતાને
Page #166
--------------------------------------------------------------------------
________________
૫૦
ધર્મશહા
મળેલું જિનશાસનનું અનુયાયીપણું નિષ્ફળ બનાવે છે.
એ કારણે મિથ્યાત્વાદિક જેમ તજવાં જેવાં છે, તેમ - લિકવિરુદ્ધ કાર્યો પણ સદાને માટે તજવાં જેવાં છે.
આ સ્થળે એ યાદ રાખવું જોઈએ કે–લેકવિરુદ્ધ કાને લેકવિરોધ સાથે જોડી દેનાર વર્ગ જ્ઞાનીઓના વચનેને ભયંકર દુરુપયેગ કરે છે. સારી અને શાસ્ત્રવિહિત પણ ક્રિયા અજ્ઞાન અને ભવાભિનન્દી લેકનાં વિરોધ માત્રથી કદાપિ ત્યાજ્ય કરતી નથી. કર્તવ્યાકર્તવ્યને નિર્ણય લેકમત કે લોકવિધથી કરવાની વાત શ્રી જૈનશાસને કદી પણ માન્ય રાખેલ નથી.
શ્રી જૈનશાસનના અનુયાયીને લેકમત તરફેણમાં છે કે વિરુદ્ધમાં છે, એ જોવાનું હેતું નથી અને જે જવાનું છે તે એક જ છે કે શાસ્ત્ર તરફેણમાં છે કે વિરુદ્ધમાં?” પિતે જે કાર્ય કરવા માગે છે તેની શાસ્ત્ર તરફેણ કરે છે, તે તે કાર્ય પ્રત્યે અવસર આવ્યે હજાર કિંવા લાખે લેકેને વિરોધ પણ ગણવા યોગ્ય નથી. પિતે જે કાર્ય કરવા માંગે છે, તે જે શાસ્ત્રસમ્મત નથી–તે જે શાસ્ત્રથી અવિહિત છે, તે તેની તરફેણ કરનાર હજારે કે લાખના ટેળેટેળાં હોય તે પણ તે અકર્તવ્ય જ છે.
લેકવિરુદ્ધ કાર્યો પણ શાસ્ત્ર નિયત કરી નાંખેલાં છે. લેક તેને વિરોધ કરે ત્યા ન કરે, તો પણ શ્રી જિનમતના અનુયાયીને તે ત્યાજ્ય જ છે. ધર્મ કરનાર - સરળ જીની હાંસી કરવી કે દેશાચાર અને કુળાચાર
Page #167
--------------------------------------------------------------------------
________________
માનવ કર્તવ્ય
૧૫૦
આદિનું ઉલ્લંઘન કરવું, ઉબણ ભેગો ભોગવવા કે લક્ષમીને અધાર્મિક કાર્યોમાં ઉડાઉપણે વ્યય કરે, સાધુજનને કષ્ટ આપવું કે તેમના ઉપર આવી પડેલ કષ્ટનું છતી શકિતએ નિવારણ ન કરવું, એ વર્તમાન જમાનાના તેવા પ્રકારના લેકેને વિરોધ કરવા ચોગ્ય કાર્યો ન પણ લાગતાં હોય, તે પણ “શાàાએ તેવા કાર્યોને જે લોકવિરુદ્ધ તરીકે ગણાવ્યાં હોય, તે તેને પ્રાણુને પણ નહિ આચરવાં એ શ્રી જિનમતના અનુયાયીઓની ફરજ થઈ પડે છે.
એથી વિરુદ્ધ શ્રી જિનેપદિષ્ટ સદનુષ્ઠાને, જેવાં કે-શ્રી જિનપૂજા, ગુરુસેવા, દાન, શીલ, તપ, સામાયિક, પૌષધ, તીર્થયાત્રા, રથયાત્રા, દેશવિરતિગ્રહણ, સર્વવિરતિગ્રહણ, એ વતમાન વાતાવરણમાં ઘડાયેલ તેવા પ્રકારના લેકેના માનસને વિરોધપાત્ર પણ દેખાતાં હોય તે પણ તે સદનુષ્ઠાને શ્રી જિનમતના સાચા ઉપાસકોને પ્રાણને ત્યાજ્ય કરતાં નથી કિન્તુ એવા વિરોધ વખતે મકકમપણે એ તારક અનુષ્ઠાનોને સ્વયં આચારમાં ઉતારવાં, બીજાઓ પાસે ઉતરાવવા અને એની સામે આવતા પ્રત્યેક હુમલાએને પિતાનાં સઘળા સામર્થ્યથી પ્રતિકાર કરો, એ કર્તવ્ય રૂપ થઈ પડે છે
Page #168
--------------------------------------------------------------------------
________________
સુખ અધિક કે દુઃખ?
"कस्यैकांतं सुखमुपनतं, दुःखमेकान्ततो वा । नीचैर्गच्छत्युपरि च दशा, चक्रनेमिक्रमेण ॥"
એકલું સુખ કે એકલું દુઃખ (આ જગતમાં કેને પ્રાપ્ત થયું છે? મનુષ્યની દશા ચક્રની ધારા પ્રમાણે નીચે અને ઊંચે ફરતી જ રહે છે. -કવિ કાલિદાસ
જગતને વ્યવહાર કેવળ સુખમય નથી, કિન્તુ હમેશાં સુખદુઃખ-મિશ્રિત જ છે, તે સંસારમાં સુખ વધારે કે દુઃખ વધારે, એ પ્રશ્ન હમેશ માટે ઊભો જ રહે છે. કેટલાકની એવી માન્યતા છે કે-“આ જગતમાં જે સુખ કરતાં દુઃખ અધિક હેત તે, સવેએ નહિ તે પણ ઘણુઓએ તે આત્મહત્યા કરી જ હોત. પરંતુ કોઈ પણ પ્રાણને જીવવાથી કંટાળેલા જોવામાં આવતું નથી, તેથી તેને દુખ કરતાં સુખ જ વધારે ભોગવવાનું મળતું હોવું જ જોઈએ, એવું સ્પષ્ટ અનુમાન થાય છે.
કઈ કઈ પ્રસંગે કઈ માણસ સંસારથી કંટાળી આત્મહત્યા કરે છે, પરંતુ તે અપવાદ રૂપ છે અને લેક
Page #169
--------------------------------------------------------------------------
________________
A
સુખ અધિક કે દુ:ખ
૧૧
પણ તેને ગાંડા તરીકે જ ગણી કાઢે છે. શાસ્ત્ર પણ તેને પાપી તરીકે જ ઠરાવે છે તથા કાયદો પણ તેને ગુન્હેગાર જ માને છે.
આ ઉપરની આત્મહત્યાના પ્રસગાના સ'અધ સાંસારિક સુખ–દુઃખ સાથે નહિ ગણતાં સર્વે તેને એક સ્મૃત'ન્ન (ચિત્તની કલુષિત) વૃત્તિ તરીકે કલ્પે છે. અને એથી એ જ અનુમાન ઉપર આવવુ પડે છે કે–સ'સારમાં દુઃખ કરતાં સુખ પ્રત્યેક પ્રાણીઓને વધારે હાવુ જોઇએ.
પરન્તુ આ અનુમાન ભ્રામક છે. આત્મહત્યાની સાથે સંસાર-સુખના સાથ એડવા, એ કાઈ પણ રીતિએ ઘટિત નથી. દુઃખીમાં દુઃખી અવસ્થામાં પશુ કેવળ મનુષ્યે નહિ, કિન્તુ પશુપક્ષીઓ પણ પોતાના પ્રાણ આપવાને તત્પર થતા નથી, તેથી તેએ દુઃખી જ નથી, એમ કહેવુ કઈ પણ રીતિએ વ્યાજખી નથી.
જ
અન્ન અને વસ્ત્ર વિના ભૂખ્યા અને નાગા નારા માણસા પણ મરવા ઈચ્છતા નથી, તેનુ કારણ તેઓ બાહ્ય દૃષ્ટિએ સુખી છે એમ નથી, કિન્તુ બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલુ કષ્ટ લાગવવા છતાં મરવુ" કોઈને પસંદ નથી એટલ જ એથી સિદ્ધ થાય છે, અને એ જ વાત એમ સામિત કરવા માટે પુરતી છે કે—બાહ્ય અથવા આધિભૌતિક સુખદુઃખની સાથે જીવનમરણની અભિલાષાને સ'ધ નથી, મરવાની ઈચ્છા કોઈને નથી અને જીવન સૌને
૧૧
Page #170
--------------------------------------------------------------------------
________________
ધર્મ –શ્રા
પ્યારુ છે, એના કારણની ખેાજ કરવા માટે એકલા આધિ ભૌતિક સુખ તરફ દૃષ્ટિ નાખ્યું, તેની ઉપપત્તિ મળી શકે તેમ નથી. આધિભૌતિક સુખની અધિકતા જ માણસને જીવવા માટેની પ્રેરણા આપ્યા કરે છે, એવા સિદ્ધાન્ત નક્કી કરવામાં પ્રત્યક્ષ ખાધ છે, મનુષ્ચામાં પણ આધિભૌતિક સુખ કરતાં દુઃખ જ અધિક છે, તે પછી તિ"ચે (પશુ પક્ષી આદિ)માં સુતરાં તે (દુઃખ) અધિક હાય એમા નવાઈ નથી. છતાં પણ સૌ એક સરખી રીતિએ જીવવા ઇચ્છે છે, એ વસ્તુ જ એમ સિદ્ધ કરે છે કે સંસારમાં દુઃખ કરતાં સુખ અધિક હોવુ જોઈ એ.
"
આધિભૌતિક દૃષ્ટિએ સ'સારમાં દુઃખ અધિક હોવા છતાં પ્રાણીઓ જીવવાને ઈચ્છે તેનું કારણ કાઈ જૂદું જ છે અને તે આધિભૌતિક સુખની અધિકતા નહિ, કિન્તુ ચૈતન્ય સુખની જ અધિકતા છે. ‘હુ' પશુ નથી પણ મનુષ્ય છુ' એટલી એક જ વાતમાં પ્રત્યેક મનુષ્ય એટલે આનદ અનુભવે છે કે તે આનંદની આગળ તેને સઘળા પ્રકારના માધિભૌતિક કષ્ટ અને દુઃખા તુચ્છ લાગે છે.
આધિ-ભૌતિક દૃષ્ટિએ સસાર ગમે તેટલા કષ્ટમય હાય તા પણ તે આત્મા તે કટાથી છૂટવા ખાતર પોતાનુ ગુમાવવા માટે ક્રિ પણ તૈયાર રહેતા નથી. મનુષ્યને કેવળ મનુષ્ય રૂપે જન્મવામા જ એટલેા આનદ અને ખ અનુભવાય છે કે તેની આગળ ખીજા સવ આધિભૌતિક ખા કે દુઃખાની કિંમત અત્યપ બની જાય છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
સુખ અધિક કે દુ:ખ
૧૩
"
મનુષ્ય જ નહિ, કિન્તુ પશુપક્ષી પણ આત્મહત્યા કરતા નથી, તેટલા માટે તેમના સંસાર પણ સુખમય જ છે એવુ' ભ્રામક અનુમાન કાઢવુ, એના કરતાં મનુષ્ય કે પશુપક્ષી આદિના સસાર ગમે તેવા દુઃખમય હાય તાપણ અચેતન સ્થિતિમાંથી સચેતન સ્થિતિમાં આવવામાં જ અનુપમ જ આનદ રહેલા છે, અને તેમાં પણ મનુષ્યત્વના માનદ તે સવથી શ્રેષ્ઠ છે, એ જ અનુમાન કાઢવુ વ્યાજમી ઠરે છે.
વેદ શાસ્ત્રો પણ કહે છે કે
',
"भूतानां प्राणिनः श्रेष्ठाः प्राणिनां बुद्धिजीविनः । बुद्धिमत्सु नराः श्रेष्ठा, नरेषु ब्राह्मणाः स्मृताः ॥ १ ॥ ब्राह्मणेषु च विद्वांसः विद्वत्सु कृतबुद्धयः । વૃતવ્રુદ્ધિજી તં, તું પુ શ્રાવાનિઃ રા”
સ્થાવરભૂતાથી ત્રસવિકલેન્દ્રિયા શ્રેષ્ઠ છે અને ત્રસવિક"લેન્દ્રિયેા કરતાં પણ સન્ની એટલે મનવાળા પ્રાણીઓ શ્રેષ્ઠ છે. મનવાળા પંચેન્દ્રિય પ્રાણીઓમાં પણ મનુષ્યેા શ્રેષ્ઠ છે અને મનુષ્ણેામાં પણ અહિંસક બ્રાહ્મણા શ્રેષ્ઠ છે. બ્રાહ્મ@ામાં પણ વિદ્યાવાન અહિંસક બ્રાહ્મણા શ્રેષ્ઠ છે અને વિદ્વાનેામાં પણ નિશ્ચિત બુદ્ધિવાળાએ શ્રેષ્ઠ છે નિશ્ચિત બુદ્ધિવાળાઓમાં પણ નિશ્ચય પ્રમાણે વનારાએ શ્રેષ્ઠ છે અને નિશ્ચય પ્રમાણે વનારાએમાં પણ બ્રહ્મ એટલે માક્ષવાદિએ શ્રેષ્ઠ છે.'
અન્યત્ર પણ શાઓ ભારપૂર્વક ફરમાવે છે કે—સવ -
Page #172
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
નિઓમાં મનુષ્યનિએ શ્રેષ્ઠ છે. મનુષ્યમાં પણ મુમુક્ષુ અને મુમુક્ષુઓમાં પણ સિદ્ધ, સર્વથી શ્રેષ્ઠ છે.”
મનુષ્ય આત્મહત્યા કરતા નથી, એ ઉપરથી “સંસાર આધિભૌતિક સુખમય છે એવું અનુમાન કાઢવું વ્યાજબી નથી, એ સિદ્ધ થયા પછી સંસાર સુખમય છે કે દુઃખમય એ પ્રશ્નને વિશેષ નિર્ણય કરવા માટે નરેદેહ મળ્યા પછી પણ મનુષ્યની થતી દશાને વિચાર કરવો આવશ્યક બને છે.
મનુષ્યને કે કઈ પણ પ્રાણીને જીવવાની બુદ્ધિ. સ્વાભાવિક છે, પણ તે સંસારના સુખદુખના તારતમ્યથી ઉત્પન્ન થયેલી નથી. એથી આધિભૌતિક-મત-વાદિઓને “સંસાર સુખમય છે–એ જાતિને મત આપોઆપ પાંગળ બની જાય છે.
પરન્તુ તે ઉપરાન્ત બીજી પણ એક વાત છે કેમનુષ્યને ગમે તેટલું આધિભૌતિક સુખ મળે છે તે પણ તે સદાય અસંતુષ્ટ જ રહ્યા કરે છે, તેથી પણ એમ સમજાય છે કે–તેના સુખના પાસા કરતા દુઃખનું પાસું હંમેશાં નમેલું જ રહે છે. કારણ એમ છે કે મનુષ્યને જે વસ્તુઓ (નરદેહાદિ પ્રાપ્ત થઈ ચૂકી હોય છે, તેના ઉપર તેની દષ્ટિ રહેતી નથી, પરંતુ જે જે નવી વસ્તુએની ગરજ ઉત્પન્ન થતી જાય છે અને તેમાં તેને જેટલી સફળતા મળતી જાય છે, તેટલે તેને આનંદ થતું જાય છે, અને જેટલી સફળતા નથી મળતી. તે જોઈને તે હરખી જ રહ્યા કરે છે.
Page #173
--------------------------------------------------------------------------
________________
સુખઅધિક કે દુઃખ ?
બળદગાડીના પ્રવાસના મુકાબલે હાલની આગગાડીને પ્રવાસ ઘણું જ સુખકારક હોવા છતાં, તે સુખ ભૂલી જઈને આજે કેઈક દિવસ રેલગાડી મેડી થઈ જાય અગર ટપાલમાં પત્ર આવતા જરા વિલંબ થઈ જાય, તે માણસ દુઃખને જ અનુભવ કરે છે. ઉપલબ્ધ થયેલાં સુખનાં સાધને જમે નહિ કરતાં મનુષ્ય પોતાના સુખ દુઃખનો વિચાર વર્તમાનની નવી નવી ગરજેને ઉદ્દેશીને જ કરે છે અને તેથી ગરજેને કેઈ અન્ન નહિ હોવાથી, તે પિતાની જાતને સુખી માનવાના બદલે હંમેશાં દુઃખમાં જ ડૂબેલી માને છે. આજ એક ઈચ્છા સફળ થઈ એટલે આવતી કાલે તેની જગ્યાએ નવી ઈચ્છા ઉત્પન્ન થવાની જ અને તે નવી ઈચ્છા પણ પાછી જ્યાં સુધી સફળ ન થાય, ત્યાં સુધી ચિત્ત તેમાં જ પરવાચેલું રહેવાનું. ઈરછાની આ દેહાદેડ જ્યાં સુધી થતી રહેવાની, ત્યાં સુધી મનુષ્યના નસીબમાં દુઃખથી છુટવાનું સીલક રહેતું જ નથી.
એ જ વાતને સમજાવતાં શાસ્ત્રકારે કહે છે કે" न जातु कामः कामानामुपभोगेन शाम्यति । हविषा कृष्णवमेव भूय एवाभिवर्धते ||१||"
કામ્ય પદાર્થોના ઉપભોગથી કામ કદી શમત નથી. ઉલટું હેમેલાં દ્રવ્યોથી જેમ અગ્નિ વધે છે, તેમ ઉપભેગથી કામ ફરી ફરીને વધતે જ જાય છે. (૧)
સુખનાં સાધન ગમે તેટલાં વિપુલ હોય તે પણ ઈન્દ્રિયોની લાલસા સતત વધતી જ ચાલે છે. તેથી કેવળ
Page #174
--------------------------------------------------------------------------
________________
સુખોપભેગથી સુખની ઇચ્છા કદી પણ તૃપ્ત થઈ શકતી નથી. આથી એ સિદ્ધ થાય છે કે સુખેચ્છાને શમાવવા માટે ઉપલેગ એ સાધન નથી, કિન્તુ ઈચ્છા ઉપર અંકુશ એ જ તેનું સાધન છે. સઘળીએ ઈચછાઓ ઉપર અંકુશ મૂકવાનું સામર્થ્ય જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઓછામાં ઓછું કાપભોગની કાંઈ પણ મર્યાદામાં તે સર્વ જીવોએ પણ આવી જવું જોઈએ.
વિષચોપભોગ એ જ જગતમાં જન્મીને મનુષ્યનું સાધ્ય છે એમ કહેનારા લેકે તદ્દન અજ્ઞાન છે. અનુભવથી પણ એ વાત વિરુદ્ધ છે. એટલે સૌ કઈ પિતાના અનુભવ ઉપર પણ નજર નાખતા થઈ જાય, તે પણ વિષચોપભોગની નિસારતા આપોઆપ ખ્યાલમાં આવી જાય તેવી છે.
વિષપભેગજનિત સુખની આ પ્રમાણે કદી પણું પ્તિ થઈ શકતી નથી, એથી જ પ્રત્યેક માણસને હંમેશાં એમ લાગ્યા કરે છે કે-“હું દુખી છું અને એથી જ'सुखाद्वहुतरं दुःख, जीविते नास्ति संशयः'
અર્થાત– જીવનમાં સુખ કરતાં નિસંદેહ દુઃખ જ અધિક છે અથવા સુખનું પ્રમાણ જવ જેટલું છે, તે દુઃખનું પ્રમાણુ પર્વત જેટલું છે, એ સિદ્ધાન્ત સત્ય થાય. છે. સંસાર અસાર, અશાશ્વત અને દુઃખનું જ સંગ્રહસ્થાન જે કહેવામાં આવે છે, તે પણ આ દષ્ટિએ સત્ય
Page #175
--------------------------------------------------------------------------
________________
સુખ અધિક કે દુખ
કરે છે. જર્મન પંડિત શેપનહીર (Sehopenhaur) પણ એક જગ્યાએ આજ મતલબનું કહે છે. તે કહે છે કે
“એકંદર મનુષ્યની જેટલી સુખેચ્છા થાય તેમાંથી કેટલી સફળ થાય છે, તે ઉપરથી જ તે કેટલે સુખી છે, એમ સમજાય છે. અને જે સુપગ સુખેચ્છાથી કમી પડશે તે તેટલા પ્રમાણમાં તે દુઃખી સમજાય છે.
આ જ પ્રમાણુ ગણિતની રીતિએ નીચે મુજબ આવે છે. Happiness divided by will” અર્થાત સુખપગને સુખેચ્છાથી ભાગાકાર કર, એટલે અપૂર્ણાંકની રીતિએ સુખપગસુખેચ્છા એ પ્રમાણે, લખવું જોઈએ. પણ આ અપૂર્ણાંક એ તે વિલક્ષણ છે કે એને છેદ (સુખેછા), એના અંશ (સુખોપભેગ) કરતાં હંમેશા અધિક પ્રમાણમાં વધતે જ ચાલે છે.
અથનું પ્રથમ ૩ હોય તે પછીથી જ થાય છે. એટલે સુખોપભગ ત્રણગણે થાય તે સુખેચ્છા પાંચગણી વધે છે. એટલે પરિણામે વધારે ને વધારે અપૂર્ણ જ થયે જાય છે. માટે જ મનુષ્ય સુખથી પૂર્ણ થાય એ આશા જ રાખવી વ્યર્થ છે. અમુક કાળમાં સુખ અધિક હતું કે અમુક દેશમાં સુખ અધિક છે, એને જ્યારે વિચાર કરવામાં આવે છે, ત્યારે માત્ર સુખના અંશસ્થાનનો જ વિચાર કરવામાં આવે છે. પરંતુ તે બંશ કરતાં કેદની કેટલા ગણું વૃદ્ધિ થાય છે તેના ઉપર લય દેવામાં આવતું નથી,
Page #176
--------------------------------------------------------------------------
________________
=
માહા
પરન્તુ અંશ અને છેદ ઉભય તરફ લક્ષ્ય દેવામાં આવે તે અપૂર્ણાંક ફંદી પણ પૂર્ણ થનાર નથી, એ વાત ખરાખર સમજાય તેવી છે.’
સુખદુઃખનુ તારતમ્ય કાઢવાની ગણિતની આ રીત માન્ય ન રાખીએ, તેાપણુ ‘સ`સારમાં દુઃખ કરતાં મુખ અધિક છે—એમ સિદ્ધ કરવા માટે કોઈ પણ સાધન છે નહિં. ઈતિહાસના દાખલાએ કે શાસ્ત્રનાં દૃષ્ટાન્તે પણુ સુખ કરતાં દુ:ખની અધિકતાનું પ્રતિપાદન કરનારા મળી આવે છે. તેપણુ એ યાદ રાખવુ જોઈએ કે ઈચ્છાથી તૃષ્ણા, તૃષ્ણાથી અસંતાષ અને અસ’તેષથી દુઃખ, એ વાત કેવળ માધિભોતિક સુખને જ લાગુ પડે છે.
6
"
સર્વ પ્રકારની ઈચ્છાએ, સર્વ પ્રકારની તૃષ્ણાએ કે સવ" પ્રકારના અસåાષ દુઃખને જ લાવનાર છે, એવા સિદ્ધાન્ત નક્કી કરી શકાય એમ નથી. • અસતેષ એટલે દુનિયાદારીના પદાથે મેળવવાની હાયવેાય એવા અથ કરીએ, તા તે અસતેષ નિન્દાપાત્ર છે. પરન્તુ શાન્ત અને સ્વસ્થ ચિત્તથી ઉત્તરાત્તર આત્મિક પ્રગતિની ઈચ્છા અને જીવનમાં દિનપ્રતિદિન અધિને અધિક આત્મિક સુધારણા બનતી રહે તે માટેના અસાય, એ કદી પણ નિશ્વ નથી.
સતષ એ ગુણ છે, તે દ્રવ્યના સત્તાષ કે અહિક અન્વય બદલના સતાષા એટલું જ તેનુ', તાપ છે.
r
Page #177
--------------------------------------------------------------------------
________________
સુખ અધિક કે દુઃખ
૧૬૯ પરતુ પ્રાપ્ત થયેલ જ્ઞાનથી, વિદ્યાથી કે તપથી મને સંતેષ છે એમ કઈ કહેતું હોય તે તે સંતોષ તો તેના વિનાશને જ નેતરનારે છે. જ્ઞાન, વિદ્યા, તપ કે કઈ પણ આત્મિક એશ્વર્યની પ્રાપ્તિ માટે સંતોષ દાખવવે એ સંપત્તિનું મૂળ નથી, કિન્તુ વિપત્તિનું મૂળ છે. અને એ જ કારણે એક સ્થળે કહ્યું છે કે “જો કે શિÉ નિત્ત ” અને “સતો થિયો ભૂરું
અર્થાત–સ તેષ એ સંપત્તિનો નાશ કરે છે અને અસંતોષ એ સંપત્તિનું બીજ છે.”
તાત્પર્ય એ છે કે–સર્વ પ્રકારના અસંતેષ એ ત્યાય નથી. આત્મિક પ્રગતિના વિષયમાં અસંતોષ એ તે ભાવિ ઉત્કર્ષનું બીજ છે. એ જાતિને અસંતોષ પણ ધારણ કરવામાં ન આવે તે આત્મા સર્વ સારા, પણ પ્રયત્નોથી ભ્રષ્ટ થઈ આ લેક તથા પરલેકમાં અધે સ્થિતિ અને અધોગતિને પામનારે જ થાય. એક અંગ્રેજ કવિ પણ કહે છે કે
Unhappiness is the cause of progress' અથૉત-અસંતોષ એ પ્રગતિનું નિદાન છે.'
કલ્યાણકારક વરતુ બદલ ઊંચત અસંતોષ ધરાવ એ કોઈને પણ અમાન્ય નથી. કવિ શિરોમણિ ભdહરિ પણ એક જગ્યાએ કહે છે કે નિર્મળ યશ ઉપાર્જન કરવામાં અભિરુચિ રાખવી કે શાસ્ત્રાભ્યાસમાં અસતેષ ધારણ કરવો, એ દેશને પાત્ર નથી કિન્તુ જરૂરી છે.”
Page #178
--------------------------------------------------------------------------
________________
ધમ અ
વિચાપભાગ માટેની તૃષ્ણાની તૃપ્તિ કદી થતી નથી, કિન્તુ તૃપ્તિ કરવા જતાં તે વધે છે. પરન્તુ એટલા માટે સવ પ્રકારની તૃષ્ણા કે તેની તૃપ્તિ માટેના પ્રયત્ન ત્યજી દેવા જેવા છે એમ નથી. એવા નિયમ, એ અપશબ્દ મેલાઈ જવાના ભચે જીભને જ કાપી નાખવાના પ્રયત્ન કરવા બરાબર છે, અગ્નિથી કદી કદી ઘર મળી પણ જાય છે, તેટલા માટે અગ્નિના સથા ત્યાગ કરીને રાંધવાનુ પણ છેડી દેવા માટે કાઈ પણ તૈયાર થયેલ છે? અગ્નિ જ નહિ, કિન્તુ વિદ્યુતૃશક્તિ જેવી ચીજ પણ તેની સાથે ચૈાગ્ય અને મર્યાદિત રીતિએ કામ લેવામાં આવે તે નાશક નહિ થતાં અનેક પ્રકારે ફાયદાકારક બની શકે છે.
૧૭૦
તૃષ્ણા કે અસતાષની વ્યવસ્થા પણ તે જ રીતિએ કરવામાં આવે, તે એ તૃષ્ણા અને અસ તાષ જ સ પ્રકારના ઉત્કર્ષનું ખીજ બની શકે છે.
સુખેચ્છા કેવળ સુખાપભાગથી તૃપ્ત થવી અશકય હાવાથી સ’સારમાં દુઃખના સરવાળા અધિક જ રહે છે, એ વાતમાં હવે કોઈ પણ જાતિને સશય રહેતા નથી. પરન્તુ દુઃખ ટાળવા માટે તૃષ્ણા અથવા અસાષ અને તેની સાથે સર્વ પ્રકારનાં કમ પણ ત્યજવા ચેાગ્ય છે, એમ માનવુ' ઘટિત નથી. કોઈ પણ પ્રકારની ઐહિક લાશા છેડી તૃષ્ણા અને અસતાષને ચાગ્ય દિશાએ વાળવા માટે સર્વ પ્રકારનાં શ્રેયકારી કાર્યાં કરતાં રહેવું,
Page #179
--------------------------------------------------------------------------
________________
સુખ અધિક કે દુખ ? એ જ તુષણ અને અસતેષથી આવતા દુષ્પરિણામોથી બચવાને રાજમાર્ગ છે. કેવળ વિષપભોગ કદિ પણ પૂર્ણ ન થનાર, અનિત્ય અને અશાશ્વત છે. બુદ્ધિમાન પુરુષે તેને જ એક સાધ્ય માનવું, એ કોઈ પણ રીતિએ. ઉચિત નથી.
જે વસ્તુ કદી પણ પૂર્ણ થનાર નથી તેને જ એક પરમ સાધ્ય માનવું, એ પરમ શબ્દને દુરુપચાગ કરવા. બરાબર છે. અથવા તે મૃગજળને ઠેકાણે સત્યજળની ભાવના કરવા જેવું અસમંજસ છે. પરમ સાધ્ય જ જ્યાં અનિત્ય અને અપૂર્ણ છે, ત્યાં તેની આશામાં અનિત્ય અને. અપૂર્ણ વસ્તુ સિવાય બીજું શું હાથમાં આવવાનું હતું ?
જડવાદીઓ સંસારમાં સુખની અધિક્તાનું જે પ્રતિપાદન કરે છે, તે આ રીતે આપોઆપ ખોટું કરે છે. જડસુખની દષ્ટિએ સંસારમાં સુખની અધિકતા કદી પણ સિદ્ધ થઈ શકે તેમ નથી. અને એટલા જ માટે ભારતવર્ષના. સર્વ સાચા તત્વોએ એકી અવાજે પ્રતિપાદન કર્યું છે કે-“સુખની અભિલાષાવાળા આત્માઓએ આ સંસારમાં સુખની બેજ કરવી છેડી દઈ, આત્મામાં જ તેની ખેજ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સુખ એ આત્મધમ છે. એની પ્રાપ્તિ માટે આત્મા સિવાય બીજા પદાર્થોની પૂછે ગમે તેટલી મહેનત કરવામાં આવે, તેથી કેઈ પણ પ્રકારની સિદ્ધિ થનાર નથી.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૨
ધર્મ શ્રદ્ધા
:
• ઇન્દ્રિચાના વ્યાપારથી ઉત્પન્ન થનાર સુખદુઃખને જાણવાનું કે સાક્ષાત્કાર કરવાનુ` કામ પણ મન યા આત્મા વડે જ થાય છે. પૌલિક સુખદુઃખના અનુભવ લેવામાં પણ કેવળ ઇન્દ્રિયા જ કારણ છે, એમ નથી કિન્તુ તે પણ મનની સહાયથી જ મને છે અને આધ્યાત્મિક સુખ-દુઃખ તે માનસિક જ છે. આમ સ પ્રકારને -સુખ-દુઃખાનુભવ કેવળ માનસિક જ હાવાથી, મનેાનિગ્રહ દ્વારાએ જ સુખદુઃખને નિગ્રહ કરી આત્મિક સુખ -મેળવવા ઉદ્યમી બનવુ' જોઈ એ,
Page #181
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના
પ્રાર્થના એ અભિલાષ રૂપ છે અને શ્રી વીતરાગના શાસનમા ધર્મના ફળ રૂપે પણ અભિલાષા કે આશંસા. કરવાનો નિષેધ કરે છે. એટલું જ નહિ, કિન્તુ ફળની આસાપૂર્વક કરાતી શ્રી વિતરાગની પૂજા એ સાચા ફળની પ્રાપ્તિમાં પરમ વિઘભૂત માનેલી છે.
તે પછી “તીર્થકરે મારા ઉપર પ્રસન્ન થાઓ – આરોગ્ય આપે – ધિલાભ આપ—ઉત્તમ પ્રકારની સમાધિ આપિ – દુખને ક્ષય કરે 'કર્મ ને ક્ષય, કરે – સમાધિમરણ આપ–સમ્યગદર્શન આપ”—ધર્મ આપે વગેરે સેંકડે પ્રાર્થનાઓ શ્રી વીતરાગને ઉદ્દેશીને કરવામાં આવે છે, તે સાર્થક છે કે નિરર્થક છે? સાચી છે કે બેટી છે? જે બેટી કે નિરર્થક જ તે બધી પ્રાર્થના કરવાનું કહેનાર શાસ્ત્રોને પરમાર્થ સત્ય રૂપ કેવી રીતે માની શકાય? વળી શ્રી વીતરાગને કરેલી પ્રાર્થના ફળે છે, એમ કહેવામાં આવે તે વીતરાગ અવતરાગ બને છે. કારણ કે–અપ્રસનને પ્રસન્ન કરવા માટે જ, પ્રાર્થના હોય છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
વીતરાગની પ્રસન્નતા સંપાદન કરવા માટે પ્રાર્થના કરવી, તેને અર્થ એ છે કે–વીતરાગ પ્રસન્ન પણ થાય છે અને અપ્રસન્ન પણ થાય છે. જે પ્રસન્ન પણ થતા હિય, તે વીતરાગ હોઈ શકે જ નહિ. એ રીતે શ્રી વીતરાગની સાથે પ્રાર્થના શબ્દ જેઠવાથી ઉભય રીતિએ અસંગતપણું પેદા થાય છે. એક તે શ્રી વીતરાગ એ વીતરાગ રહેતા નથી અને બીજા ભક્તિના ફળરૂપે આશંસા કરવાથી ફળને જ નાશ થાય છે. તેથી પ્રાર્થના કરનારની અનભિજ્ઞતા પૂરવાર થાય છે. તત્ત્વના ભાગમાં અનભિજ્ઞતા એ અનર્થનું કારણ છે.
શ્રી વીતરાગની પ્રાર્થનાને અંગે આપવામાં આવતા ઉપર્યુક્ત સઘળા દે પરમાર્થના અજ્ઞાનને આભારી છે. શ્રી વીતરાગના શાસનમાં ધર્મના ફળ રૂપે જે અભિલાષા યા આશંસાને નિષેધ છે, તે અભિલાષા યા આશંસાનું લક્ષણ શ્રી વીતરાગની ભક્તિનાં ફળ રૂપે ધર્મ યા ધર્મનાં સાધનની યાચનામાં ઘટતું નથી.
- રાગ, દ્વેષ અને મહિગર્ભિત આશંસાને જ માત્ર નિષેધ છે. જે આશંસા રાગ, દ્વેષ યા મોહગર્ભિત નથી, તેની સિદ્ધિ અર્થે શ્રી વીતરાગની પાસે પ્રાર્થના કરવી, તે દેષ રૂપ નથી, નિતુ ગુણરૂપ છે. તેવી પ્રાર્થના કરવાથી પ્રવચનની આરાધના થાય છે અને સન્માર્ગની દઢતા થાય છે એટલું જ નહિ કિન્તુ તેથી ઉત્તરોત્તર સાનુબન્ધ શુભ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે.
Page #183
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના
૧૫
શ્રી વીતરાગની પાસે સંસારને નિર્વેદ માગવે, તત્વનુસારિતા માગવી કે મોક્ષમાર્ગને અવિરેાધી એવા કોઈ પણ ધર્મ યા પદાર્થની માંગણી કરવી, તે વસ્તુતઃ અભિવંગ કે મેહરૂપ નથી અને તેથી વસ્તુતઃ આશંસા જ નથી. કારણ કે–આશંસાનું ફળ જે સંસાર વૃદ્ધિ, તે તેનાથી થતી નથી. પ્રત્યુત સંસારને નાશ જ થાય છે.
સંસારની વૃદ્ધિ એ રાગ, દ્વેષ કે મેહગર્ભિત આશંસાથી જ થનારી છે. સંસારના છેદ અથે કે મુક્તિની પ્રાપ્તિ અર્થે કરવામાં આવતી ઉચિત પ્રાર્થનાથી તે કેવળ શુભાશયની જ વૃદ્ધિ થાય છે અને કમબખ્ય આશયાનુરૂપ માનેલે છે, તેથી શુભાશયને વધારનાર પ્રાર્થના શુભ કર્મને જ અનુબંધ કરાવનાર થાય છે. પરિણામે આત્માને ઉત્તરોત્તર શુભ સામગ્રીઓની અધિકાધિક પ્રાપ્તિ થતી જાય છે, કે જે તેને મેક્ષમાર્ગમાં અપૂર્વ સહાયક થઈ પડે છે.
પ્રણિધાન યાને કર્તવ્યતાને નિશ્ચય કરવા માટે પણ પ્રાર્થના તેટલી જ જરૂરી છે. કર્તવ્યતાના નિશ્ચચ વિના થતી પ્રવૃત્તિ નિર્જીવ પ્રવૃત્તિ છે. વસ્તુત: તે પ્રવૃત્તિ જ નથી. વારંવાર પ્રાર્થના કરવાથી પ્રાર્થના વિષયક કર્તવ્યતાને નિશ્ચય દઢ બનતો જાય છે અને તેથી પ્રવૃત્તિ પણ પ્રાણવાન બને છે. આમ ઉભય રીતિએ પ્રાર્થનાની ઉપગિતા સિદ્ધ છે.
હવે પ્રશ્ન માત્ર શ્રી વીતરાગની વીતરાગતાને રહે છે. શ્રી વીતરાગની પ્રાર્થના કરવાથી શ્રી વીતરાગની વીતરાગતા ચાલી જાય છે, એમ કહેવા કરતાં પ્રાર્થના કરનારમાં એથી
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ધર્મશ્રદ્ધા વીતરાગતા પ્રગટ થાય છે, એમ કહેવું એ જ વધારે વ્યાજબી છે.
શ્રી વીતરાગ આપતા કે લેતા નથી, પ્રસન્ન કે નારાજ થતા નથી, પણ શ્રી વીતરાગના ભક્તને શ્રી વીતરાગની ભક્તિથી જ વીતરાગતા પ્રાપ્ત થાય છે, એમાં પણ સંદેહ નથી અને તેથી જ વીતરાગતાને દેનાર શ્રી વીતરાગ જ છે, એમ કહેવું સર્વથા ઉચિત છે,
અગ્નિનું આસેવન કરનાર ઉપર અગ્નિ પ્રસન્ન પણ થતું નથી કે નારાજ પણ થતું નથી અગર પિતાનું આ સેવન કરવા માટે પોતાની પાસે આવે, એમ કોઈને આમંત્રણ પણ કરતું નથી ? તેપણું અગ્નિ પાસે જનારની અને તેનું વિધિપૂર્વક આસેવન કરનારની ઠંડી નાશ પામ્યા સિવાય રહેતી પણ નથી. એનું કારણ અગ્નિને એવા પ્રકારને સ્વભાવ જ છે, તેમ શ્રી વીતરાગની ભક્તિ અને પ્રાર્થનાને પણ એ સ્વભાવ જ છે કે તેનું વિધિપૂર્વક સમ્યગ્ર આસેવન કરનારની ભવરૂપી ઠંડીને અવશ્ય નાશ થાય છે.
અચેતન એવી અગ્નિનું સેવન કે અચેતન એવા મન્નાદિને જાપ પણ તેને આશ્રય લેનારના પ્રજનને અવશ્ય સિદ્ધ કરે છે, તે પછી પરમ ગુણત્કર્ષને પામેલા અચિત્ય ચિન્તારત્નસમા, મહાભાગ ભગવાન વીતરાગને આશ્રય લેનારના ઈચ્છિતની સિદ્ધિ તેમની ભક્તિથી થાય એમાં કાંઈ આશ્ચર્ય નથી.
ભગવાન વીતરાગ એ ક્ષીણકલેશ છે, તેથી તેઓ પ્રસન્ન કે નારાજ થતા નથી, એ વાત સત્ય હોવા છતાં
Page #185
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના
૧૭ ચિન્તારના આદિના દૃષ્ટાંતે તેમનો આશ્રય કરનારને તથા વિધિપૂર્વક તેમનું સમ્યગ્ર આસેવન કરનારને તેઓ અવશ્ય રાગદ્વેષના ક્ષય રૂપી કે અપવર્ગની પ્રાલિ રૂપી અચિન્ય ફળને આપનારા થાય, એમાં સદેહને જરા, માત્ર અવકાશ નથી. એ વસ્તુને સ્વભાવ જ એ છે કે, અપૂર્વ ચિન્તામણિ તુલ્ય અને મહાભાગ એવા શ્રી તીર્થ: કરાની સ્તુતિ, સ્તુતિ કરનારને અવશ્ય-બાધિલાભને અપા વનાર થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે
'भत्तीए जिणवराणं, खिज्जन्ती पुसचिया कम्मा। गुणपगस्सिबहुमाणो, कम्मवणदवाणलो जेण ॥२॥'
શ્રી જિનવરની ભક્તિ વડે પૂર્વ સંચિત કર્મો ક્ષય પામે છે. કારણ કે-ગુણના પ્રકર્ષને પામેલાનું બહુમાન, એ કર્મવનને દગ્ધ કરવા માટે દાવાનલ સમાન છે.
શ્રી જિનેશ્વરની ભક્તિને સ્વભાવ જ કર્મવનને બાળી નાંખવા માટે દાવાનલ તુલ્ય છે અને સ્વભાવ એ હમેંશાં દુનિવાર હોય છે. એ કારણે અનન્તજ્ઞાની શ્રી વીતરાગના શાસનમાં શ્રી વીતરાગની પ્રાર્થના કરવા માટે વારંવાર ઉપદેશ કરવામાં આવે અને એ માટે સૂત્રોમાં ઠેર ઠેર પ્રાર્થનાવાચક વાકો રચાયેલાં હોય, એમાં લેશ માત્ર આશ્ચર્ય નથી..
જ ભગવાનના આદિ શિષ્ય મહામતિ.શ્રી ગણધર વિરચિત શ્રી ચતુર્વિશતિસ્તવમાં–
'तित्थयरा मे पसीयतु ।' અર્થાત– શ્રી તીર્થ કરે મારા ઉપર પ્રસન્ન થાઓ.
Page #186
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રા
'आरुग्गवोहिलाम, समाहिवरमुत्तमं दितु ।'
અર્થાત-લોત્તમ એવા શ્રી તીર્થકર દેવેનું કીર્તન, વન્દન અને પૂજન મેં કર્યુંતે તેના ફળ રૂપે મને ભાવાગ્ય (મુક્તિ), એના અનન્ય સાધન રૂપ બધિલાભ (શ્રી જિનધર્મની પ્રાપ્તિ) અને એના ફળ સ્વરૂપ સર્વેત્કૃષ્ટ ભાવસમાધિ (જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના દ્વારા આત્માને પ્રાપ્ત થતું પરમ સ્વાથ્ય) મને આપો” એવી યાચના કરવામાં આવી છે.
એ જ રીતે ચતુદશપૂર્વ ધર શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામી વિરચિત “શ્રી ઉપસર્ગહર સ્તોત્રમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિના પ્રાન્ત– ‘તા રેલ હિ લઉં, મરે અવે પાર! નિurદ! I
હે પાર્શ્વ ! હે જિનચંદ્ર! નિર્ભર ભક્તિયુક્ત ચિત્ત વડે મેં આપની સ્તુતિ કરી, તેના ફળ રૂપ મને ભભવને વિષે બોધિ [સમ્યદર્શન અગર શ્રી જિનધર્મને આપે.
- એ જ રીતે ઉત્કૃષ્ટબુદ્ધિના નિધાન, ચતુર્દશપૂર્વધર, શ્રી ગણધર મહર્ષિઓ વડે નિર્મિત થયેલ શ્રી ચૈત્યવન્દન સૂત્રાન્તર્ગત “પ્રાર્થનાસૂત્ર અપરનામ “શ્રી જય વીયરાય સૂત્રમાં પ્રગટ રીતે ભવનિર્વેદાદિ અનેક પ્રકારની પ્રાર્થનાઓ શ્રી વીતરાગ પાસે સાક્ષાત કરવામાં આવી છેઃ બીજા શબ્દોમાં પ્રાર્થનાઓની પરંપરા માટે જ ખાસ તે સૂત્રની
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૯ -
અલગ રચના કરવામાં આવી છે. એ વગેરે દેખીને કઈ પણ બુદ્ધિમાનને એ પ્રતીતિ થયા સિવાય રહેશે નહિ કે શ્રી વીતરાગની પ્રાર્થના, એ એના સ્વભાવથી જ એના કર્તાને અવશ્ય મહાન ફળને આપનારી થાય છે.
શ્રી વીતરાગ સાક્ષાત આપતા નથી કે પ્રસન્ન થતા નથી, તેપણ શ્રી વીતરાગની પ્રસન્નતાથી થનારા કાર્યને તે તેઓ અવશ્ય કરે છે. અર્થાત–શ્રી વીતરાગની પ્રસન્નતાથી થનારા ભવનિર્વેદાદિ કાર્યોમાં તેઓ જ પ્રધાન નિમિત્ત છે . અને તેથી જ કારણમાં કાર્યને ઉપચાર કરીને શ્રી વીતરાગને પણ પ્રસન્ન થનારા કે તેમની ભક્તિનું ફળ આપનારા તરીકે વર્ણવ્યા છે.
શ્રી વીતરાગ આપે છે કે પ્રસન્ન થાય છે, એ કહેવું જેમ સત્ય નથી તેમ અસત્ય પણ નથી ? અને તેથી સત્ય-અસત્ય ઉભયનું મિશ્રણ પણ નથી, કિન્તુ અસત્ય અને અમૃષા નામને એક ચોથી જ જાતને ભાષાને પ્રકાર છે અને તેના આધારે જ સામાન્ય જગતને સઘળે વ્યવહાર ચાલે છે. તું આવ, જે –“તારે અમુક કરવું જોઈએ, અમુક ન કરવું જોઈએ—હું તારો ઉપકારી છું, તું મારે ઉપકાર્ય છે –એ વગેરે ભાષાના સઘળા પ્રકારે સત્ય, અસત્ય કે સત્યાસત્યના મિશ્રણ રૂપ નથી, તેપણુ વ્યવહાર ચલાવવા માટેનાં અનન્ય સાધન છે. એ જાતિના વાક્યમયે વિના કેઈ પણ પ્રકારને
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ધર્મશ્રદ્ધા .
વ્યવહાર ચાલ સર્વથા અશકય છે, તેથી તેને પણ. ભાષામાં પ્રધાન સ્થાન આપવામાં આવેલું છે.
પિતા પુત્રને ઉપકારી છે–એ વાત સત્ય નથી, કારણ કે–પુત્રનું પુણ્ય છે, ત્યાં સુધી જ પિતા તેના ઉપર ઉપકાર કરે છે. તેમ અસત્ય પણ નથી, કારણ કે બાલ્યકાળથી પુત્રનું પાલન તેના માતાપિતા દ્વારાએ જ થાય છેઃ સત્યાસત્ય પણ નથી, કારણ કે-ઉપરોક્ત સત્યઅસત્ય ઉભયથી ભિન્ન છે. માટે પિતા પુત્રને ઉપકારી :
એ વાત માત્ર વ્યવહારથી સત્ય છે, એમ કહેવું એ. જ ચગ્ય છે અને એ વ્યવહાર સારા જગતે સ્વીકારે છે.
એ જ ન્યા શ્રી વીતરાગ પણ ભક્તને કર્મક્ષય કે મુક્તિ આપે છે, એ વાત સત્ય નથી, કારણ કે–ભક્ત પિતાની ચોગ્યતા અને પ્રયત્નથી જ તેને સંપાદન કરે છે? અસત્ય પણ નથી, કારણ કે–ચોગ્યતા અને પ્રયત્ન હેવા છતાં વિતરાગના અવલંબન વિના મુક્તિ રૂપી કાર્ય સિદ્ધ થતું નથીઃ સત્યાસત્ય પણ નથી, કારણ કે સત્ય અને અસત્ય ઉભયમાં નથી. ત્યારે તેને પણ એક વ્યવહારભાષાને જ પ્રયોગ માન જોઈએ, કે જેને શાસ્ત્રોમાં, ‘સત્યાગ્રુષા એવા નામથી સંબોધેલી છે. એ સત્યાગ્રુષા , ભાષા સાચી કે ખેટી નહિ હોવા છતાં પણ, સ્વકાર્યકર . હોવાથી અવશ્ય આદરણીય છે.
વ્યવહારમાં જેમ તેના ઉપયોગ વિના ચાલતું નથી; તેમ પરમાર્થના માર્ગમાં પણ તેના ઉપગ વિના ચાલી .
Page #189
--------------------------------------------------------------------------
________________
* પ્રાથના
શકતું નથી, એઠવહંસત્ય છે. એને અર્થ એ નથી કે-તે પરમાર્થથી અસત્ય છે. પરંતુ પરમાર્થ–સત્યનું એકનું એક કારણ હોવાથી તે પરમાર્થ–સત્ય જેટલી જ 'ઉપાદેય છે. વ્યવહારમાં એ જાતિની ભાષાને પૂરેપૂરો
સ્વીકાર કરવા છતાં પરમાર્થમાં એને સ્વીકાર કરવાની ‘જેઓ ના પાડે છે, તેઓ પરમાર્થની પ્રાપ્તિના સાચા રહસ્યને પામી શક્યા ધથી, એટલું જ કહેવું “આ સ્થાને પર્યાપ્ત છે.
આ સ્થાને વિશેષમાં એટલું સમજવું જોઈએ કે. “આવ, જા–મૂક, લેન્કર, ન કર –કરવું જોઈએ, • ન કરવું જોઈએ – આ ઉપકારી છે, આ ઉપકાર્ય છે એ વગેરે ભાષા સત્ય પણ નથી, અસત્ય પણ નથી અને મિશ્ર પણ નથી. તેનું કારણ એ છે કે- સભ્યો હતા એ સત્ય શબ્દની વ્યુત્પત્તિ છે. એના ત્રણ અર્થ થાય છે
(a) “સન એટલે સજજન પુરુષ અથવા ઉત્તમ - સુનિ. તેને હિતકારી એટલે મુક્તિમાર્ગને અનુકૂળ હોવાથી ઉપકારી..
() “સત એટલે સુંદર એવા મૂલ ઉત્તર ગુણે. તેને હિતકારી એટલે તેની આરાધનામાં જોડવા માટે ઉપકારી.
(c, “સત્' એટલે વિદ્યમાન એવા છવાછવાદિ સત્ પદાર્થો. તેને હિતકારી એટલે યથાવસ્થિત સ્વરૂપનું પ્રત્યાવચન કરાવવા દ્વારાએ ઉપકારી.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ધર્મ –શ્રદ્ધા
એ ત્રણ પ્રકારના સત્યથી વિપરીત, તે અસત્ય.
જેમ કે
(a) મુક્તિમાત્રને અહિતકારી-આત્મા નથી, કમ નથી, પરલેાક નથી, વગેરે.
(b) અતિ પ્રશ’સનીય મૂલ ઉત્તર શુષ્ણેાની આરાધનામાં વિઘ્નકારી, જેમકે હું સારૂં ફળ નથી, બ્રહ્મચર્ય નું ફળ નથી, તપનું ફળ નથી, વગેરે,
(c) વિદ્યમાન એવા આત્માદિ પદાર્થીની અન્યથા પ્રતીતિ કરાવનાર. જેમકે-આત્મા આયુરૂપ છે, આત્મા સર્વ વ્યાપી છે, લેાક સાત દ્વીપ-સમુદ્ર-પ્રમાણ છે, વગેરે.
સત્ય અને અસત્યના મિશ્રણવાળી ભાષા. જેમકે-આ અશાશ્વન છે, આ આમ્રવન છે, આ ખરામ ગામ છે, વગેરે. અશાકવનમા અશોકનાં વૃક્ષેા છે માટે તે સત્ય છે અને અશેક સિત્રાયનાં વૃક્ષો પણ છે માટે અશોકવન કહેવુ, એ અસત્ય છે, એ રીતે આમ્રવનાદિ માટે પણ સમજી લેવુ. આ ખરાબ ગામ છે, તેનું તાપ એ નથી કે–ગામમાં રહેતા બધા માણસે ખરાબ છેઃ કિન્તુ ઘણાખરા ખરાબ છે, તેથી તે પણ સત્યાસત્યનુ... મિશ્રણ
જ છે.
વસ્તુનું પ્રતિષ્ઠાપન કરવાની વ્યવહાર ચલાવવા ખાતર કે માત્ર ફરવાની ખાતર જે સબાધન, આજ્ઞા, વિધિ આદિ ભાષામા
ઈચ્છા વિના ઑવળ સ્વરૂપનું પ્રતિપાદન
V
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના
૧૩
પ્રેગ થાય છે, તે “અસત્યામૃષા' અપરના વ્યવહારભાષા છે. જેમકે હે દેવદત્ત!” “ઘટ લાવ!” “મને ઘટ આપ ! “ગાયને દોહ!' વગેરે
શ્રી વીતરાગની પ્રાર્થના એ પણ વ્યવહારભાષા છે, કારણકે–તેમા કઈ પણ વસ્તુના પ્રતિષ્ઠાયનને આશય નથી, કિન્તુ સ્વરૂપ માત્ર દર્શાવવાનો આશય છે અને એ સ્વરૂપદર્શન જેમ નિશ્ચય મતે સત્ય નથી, તેમ વ્યવહારનયના મતે અસત્ય પણ નથી. માત્ર ભક્તિ માટે વપરાયેલી છે, તેથી તે “અસત્યામૃષા' નામની ચતુર્થ ભાષા સ્વરૂપ છે. રાગદ્વેષ જેમને ક્ષીણ થઈ ગયા છે, તેવા શ્રી વીતરાગ પુરુષે સમાધિ કે બધિને આપતા નથી, તે પણ તેમની પ્રાર્થનાથી તે અવશ્ય પ્રાપ્ત થાય છે, તેથી તે મૃષાવાદ પણું નથી. ચિન્તામણિરત્નાદિને રાગદ્વેષનો અભાવ છે, તો પણ તેની ભક્તિ કરનારને તે અવશ્ય ફળે છે. તેમ શ્રી વીતરાગ પણ રાગદ્વેષ રહિત હોવા છતાં, તેમની ભક્તિ સમાધિ અને બેધિને આપનારી અવશ્ય થાય છે.
સર્વનું તાત્પર્ય એ છે કે ચદ્યપિ તે શ્રી વીતરાગ ભગવન્ત આરેગ્યાદિને કે બધિ-સમાધિ આદિને પિતે વીતરાગ હોવાથી આપતા નથી, તે પણ “મને આરોગ્ય, બેધિ અને સમાધિ આપે—એવી જાતિના વાકયપ્રગાથી અપૂર્વ ચિન્તામણિ તુલ્ય મહાભાગ એવા તે શ્રી વીતરાગ. ભગવન્તની આરાધના અર્થાત સન્મુખ વૃત્તિ થાય છે, તેમના ઉપકારનું સ્મરણ થાય છે તથા બોધિ અને સમાધિ
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૪
ધર્મ-શ્રદ્ધા
- આદિની પ્રાપ્તિમાં તેઓ પ્રધાન નિમિત્ત છે, તેનું સતત ભાન જાગ્રત રહે છે, તેથી તે જાતિના ભક્તિસૂચક વાકય પ્રાગે અત્યંત આવકારદાયક છે એટલું જ નહિ કિન્તુ બિધિ આદિ પરમાર્થ સદ્દગુણની પ્રાપ્તિની ભાવના ટકાવી રાખવા માટે એ સિવાય અન્ય કોઈ પ્રધાન માર્ગ છે નહિ.
સમાધિ અને બધિ આદિની પ્રાર્થના માટે શ્રી વીતરાગની વારંવાર પ્રાર્થના એ પ્રધાન અને મુખ્ય માર્ગ છે. તેને અર્થ એ છે કે–ચપિ બધિ અને સમાધિ આદિની પ્રાપ્તિ આત્માને પિતાની એગ્યતા અને પિતાના જ પુરુષાર્થ આદિથી થનારી છે, તે પણ. કાલ, નિયતિ, પૂર્વકૃત આદિ બીજા સહકારી કારણેની પણ તેમાં અપેક્ષા છે, તેમ અચિત્ય શક્તિયુક્ત શ્રી વીતરાગના આલંબનની પણ પ્રધાન આવશ્યકતા છે.
શ્રી વીતરાગ એ ગુણની પરમ પ્રકર્ષતાને પામેલા હોવાથી તથા સમાધિ અને બેધિ આદિ ગુણોને ક્ષાયિકભાવે પામેલા હોવાથી, સઘળા સહકારી કારમાં તેમનું આલંબન એ સૌથી પ્રધાન બને છે. એટલું જ નહિ કિન્તુ એ આલંબનના અભાવમાં બીજા સર્વ સહકારી કારણે સ્વિકાર્ય સાધક થતા નથી.
વયવહારમાં પણ ગુણની પ્રાપ્તિ ગુણીના આલંબનથી જ માનેલી છે અને ગુણીના આલબન સિવાયના બીજા * કારણે ગૌણુભાવે સવીકારેલાં છે, તેમ પરમાર્થમાં - પણ
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના
૧૮૫
ગુણપ્રકષીને પામેલા ગુણનું આલંબન એ જ ગુણની પ્રાપ્તિમાં પ્રધાન કારણ છે. એ પ્રધાન આલંબન દ્વારા પ્રધાન ગુણની પ્રાપ્તિ રૂપ સ્વકાર્યની સિદ્ધિ થાય છે. એ કારણે શ્રી વીતરાગની ભક્તિસૂચક શ્રી વીતરાગની પ્રાર્થનાનાં વચને પરમ ઉપકારક છે. જ્ઞાની પુરુષાએ શ્રી -વીતરાગની પ્રાર્થનાને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિમાં પરમાવશ્યક માનેલી છે તેનું આ સાચું રહસ્ય છે.
શ્રી વીતરાગની પ્રાર્થનાના આ સાચા રહસ્યને નિપુણુમતિ આત્માઓએ સૂક્ષમ બુદ્ધિ વડે વારંવાર વિચારવું અને આચરવું, એ બુદ્ધિનું સાચું અને પારમાર્થિક ફળ છે.
-
-
Page #194
--------------------------------------------------------------------------
________________
સૃષ્ટિકર્તા
પ્રશ્ન. સુષ્ટિને કર્તા કેઈ છે કે નહિ?
ઉત્તર સૃષ્ટિને કર્તા કેઈ છે જ નહિ. અનાદિ કાળથી સુષ્ટિ છે, છે ને છે જ. જીવ અનાદિ છે, એમ માન્યા પછી સુષ્ટિની આદિ માનવી, એ સર્વથા ન્યાય વિરુદ્ધ છે. જે ઘર બંધાવ્યાને પાંચ વર્ષ થયા, તે ઘરમાં હું પચીસ વર્ષથી રહું છું, એમ બોલવું એ દેખીતી રીતે જ બેઠું છે. તે જ પ્રમાણે આદિ સૃષ્ટિમાં અનાદિ આત્મા રહે છે, એમ કહેવું પણ ખોટું છે
જીવ અનાદિ છે એમ માન્યા પછી જગતને કર્તા ઈશ્વર છે એ માન્યતા પણ ટકી શકતી જ નથી. ઈશ્વરે સૃષ્ટિનું નિર્માણ કરી તે પહેલાં અનાદિને જીવ ક્યાં હતે? તે વખતે જીવ, જન્મ અને કર્મ સહિત હતું કે રહિત? જે જન્મ અને કર્મ રહિત હતું, એમ માની. લઈએ તે ઈશ્વરે જગત બનાવીને આત્માને જન્મ અને. મરણની પીડામાં નાખે, એમ જ સિદ્ધ થાય. સમુદ્રમાં સ્વતંત્ર ફરતા માછલાને જાળમાં નાખીને પસીન બના
Page #195
--------------------------------------------------------------------------
________________
-સૃષ્ટિ-કર્તા
૧૮૭
વાર માછી એ માછલાના ઉપકારી ગણાય કે અપકારી ? અપકારી. એ રીતે અનાદિ કાળથી સ્વતંત્ર આત્માને જન્મ અને ક્રમની જ જાળમાં નાંખનાર ઇશ્વર ઉપર પણ ઉપકારપણાની બુદ્ધિ કે પૂજ્યપણાની બુદ્ધિ શી રીતે થાય ? સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં પણ આત્મા જન્મ અને કમથી ખંધાયેલા હતા, એમ માનીએ તેા સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં પણ સૃષ્ટિ હતી, એમ જ સાબિત થાય છે. જન્મ અને કમ એ જ સૃષ્ટિ છે,
સૃષ્ટિના કર્તો ઇશ્વર છે, એમ માનવાથી ખીજી પણ અનેક આપત્તિએ ઊભી થાય છે.
પહેલુ –આત્માએ ઇશ્વરનું' શું બગાડયું હતુ કે તેણે સૃષ્ટિ ઉત્પન્ન કરીને સ્વતંત્ર આત્માને ગર્ભાવાસ અને જન્માદિનાં અસહ્ય દુખા સમો ?
ખીજું –આત્માને વગર કારણે દુઃખ આપનાર ઇશ્વર દયાળુ કેમ કહેવાય ?
ત્રીજું સુખ, દુઃખ, સ પત્તિ, દરિદ્રતા, જન્મ, મરણુ આદિ સઘળું આપનાર ઇશ્વર છે, એમ માનીએ તે ઈશ્વર થાડાઓના પક્ષપાતી અને ઘણાએને શત્રુ ઠરે અને જેનામાં પક્ષપાત અને શત્રુવટ હાય, તે ઇશ્વર કેમ હાઈ શકે ?
ચેાથું-નાના ખાળકાને પણ અનેક પ્રકારના રાગ અરે મૃત્યુ આપનાર ઇશ્વર દયાળુ કેમ હોઈ શકે? બાળકે ઈશ્વરના ગુન્હા - કર્યું હોય તેપણ તેણે તે -માફ કરવા જોઇએ. માટા માસ પણ ઇશ્વરની આગળ તે ખાળક
Page #196
--------------------------------------------------------------------------
________________
'
૧૮૯
• સમ ગ્રહા
જેવા જ અજ્ઞાની છે. તેા તેઓના અપરાધની પણ ઈશ્વરે
"
1
ક્ષમા આપવી જોઈએ. પણ વ્યવહારમાં · તેમ દેખાતુ' ..નથી...માળા કે મેાટા માણસો, સૌ કોઈને સુખ દુઃખ ભોગવવું પડે જ છે.
.
•
પાંચમુ’–ઉપરના બધા દોષમાંથી ખચવા માટે સુખ દુઃખ આપનાર ઇશ્વર નથી પણ સૌન પાતપાતાના કમ પ્રમાણે સુખ દુઃખ મળ્યા જ કરે છે, એમ કહેવામાં આવે તે કર્મ પ્રમાણે સુખ મળે અને એ કર્મ કરાવનાર ઇશ્વર જ હાય તા એ ક્રમની સજા જીવાત્માને થવી જોઈએ કે ઈશ્વરને ? ગુન્હા કરનાર કરતાં કરાવનાર એવડી ગુન્હેગાર ગણાય. વળી ચારો કરાવનાર અને સજા કરનાર અન્ને એક જ વ્યક્તિ કેમ હાઈ શકે ?
'
I
માટે માનવુ' જોઈ એ કે આત્માને હાથે જે શુભાશુલ કમ થાય છે, તે ઈશ્વર કરાવતા નથી પણ આત્મા પોતે જ કરે છે. અને તેથી સુખદુઃખ ઉપજાવનાર ઇશ્વર નથી પણ જીવનાં પેાતાનાં જ ક્રમ છે. સઘળુ' સુખદુઃખ ઉપજાવનાર ઈશ્વર હાય અને ક્રમમાં કાંઈ શક્તિ જ ન હોય, તે આપુ' પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર ખાટુ' ઠરે.
.
પદાર્થના પરમાણુઆમાં ફળ આપવાની શક્તિ
રહેલી. જ છે. પદામાં રહેલી શક્તિ અને સ્વભાવ ભિન્ન
ભિન્ન પ્રકારનાં ફળને આપે જ છે. સાકર સ્વભાવે મીઠી છે. લીમડા સ્વભાવે કડવા છે. આમલી સ્વભાવે પાટી છે : તે તેના ઉપચાગ કરનારને તે તેવા પ્રકારનું ફળ
1
.
Page #197
--------------------------------------------------------------------------
________________
આપે જ છે. સેમલના ડેઝથી મરણ થાય તે વખતે. મરણ ઈશ્વરે આપ્યું છે એમ માનવું, એના જેવી--બીજી મૂર્ખતા એક પણ નથી. સોમલ તેવા પ્રકારના ઝેરી પર માણુઓથી બનેલું છે, તેથી તેને ઉપગ કરનારના પ્રાણ જાય છે, તેમ કમના પણ પરમાણુઓ જેવા પ્રકારના સ્વભાવવાળા હોય છે, તેવા પ્રકારનું સુખ દુખ જીવને. પ્રાપ્ત થયા કરે છે. સારું કામ કરનારને સાથે બદલો ' મળે છે: નઠારું કામ કરનારને નઠારે બદલે મળે છે. એ રીતે કેઈપણ કર્મનું ફળ ઈશ્વર આપે છે, એમ નથી પણ કમમાંજ ફળ આપવાની શક્તિ રહેલી છે. .
વળી ગુન્હેગાર વ્યક્તિ અને બિનગુન્હેગાર વ્યક્તિ વચ્ચે દેખીતે ફેર છે, તે પણ કર્મશક્તિને સાબિત કરે છે. જેણે ગુન્હ નથી કર્યો તે વ્યક્તિ પોલિસને જોઈને ગભરાતી નથી, પરંતુ જેણે ગુન્હો કર્યો છે, તે વ્યક્તિ પિોલિસને જોઈને અવશ્ય ભય પામે છે. તેનું હૈયું ધડકે છે. શરીરમાં કંપારી આવે છે. એ રીતે ગુન્હેગારના હદયમાં જે વેદનાઓ ઉત્પન્ન થાય છે, તેને બીજી કોઈ
વ્યક્તિ ઉપજાવતી નથી, પણ તેણે જે કર્મ કર્યા છે, તે કર્મ જ ઉપજાવે છે. ગુન્હાની શિક્ષા ભય રૂપે, પશ્ચાત્તાપરૂપે, ગરૂપે કે દુઃખરૂપે અવશ્ય મળે છે જ. ઈશ્વરને ગમે તેટલી વિનંતી કરવા છતાં તે મટતાં નથી. અને ઈશ્વરને વિનંતી કરવામાં આવે તે પણ તે ભેગવવાં જ પડે છે.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૯o,
ધર્મ-શ્રદ્ધા . * “પાપ કે પુણ્ય બેમાંથી એક પણું ઈશ્વર કરાવતે નથી, પણ આત્મા. સ્વતંત્ર રીતે તે કરે છે. ઈશ્વર તે માત્ર મનુષ્યના કલ્યાણને માટે જ શુભાશુભ કર્મોનાં ફળને, આપે છે એ માન્યતા પણ કર્મમાં સ્વાભાવિક ફળ આપવાની શક્તિ છે, તેને ઈન્કાર કરવા બરાબર છે. પગલેમાં ફળ આપવાની શક્તિ સ્વાભાવિક છે, એ વાતને કેઈથી પણ અપલોપ થઈ શકે તેમ નથી.
જીવ પાપ કરવામાં સ્વતંત્ર છે, પણ સજા સ્વતંત્રપણે ભગવતે નથી, એમ કહેવું, એ પણ પ્રત્યક્ષ વિરુદ્ધ છે. કારણકે એમ માનવાથી કર્મશક્તિનું મહત્વ રહેતું નથી. ઈશ્વરને ન માનીએ તે પણ સારું નરસું કર્મ સારા નરસા ફળને આપે જ છે. તેથી કર્મ, કર્મફળને કે સૃષ્ટિને કર્તા ઈશ્વર સિદ્ધ થતું નથી.
પ્રશ્ન સૃષ્ટિ સંબંધી વેદાંતદર્શનની શું માન્યતા છે? . ઉત્તર૦ વેદાના દર્શન બ્રહને અનાદિ માને છે, અને જીવને બ્રહ્મમાંથી છૂટે પડનાર રજકણું માને છે. અગ્નિમાંથી તણખા ઝરે છે, તેમ બ્રહ્મમાંથી જીવ જૂદા પડે છે. પરંતુ એ રીતે જીવની ઉત્પત્તિ તર્ક વડે ઘટી શકતી નથી. જીવ કઈ પણ કાળે ઉત્પન્ન થયે છે, એ વાત તર્કથી સર્વ પ્રકારે વિરુદ્ધ છે. માટે જ તૈયાચિકે જીવની સત્તા અનાદિની સ્વીકારે છે. પરંતુ જગતને . તેઓ આદિવાળું માને છે. તેથી તેઓને સત પણ અસત્ય કરે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
સૃષ્ટિકર્તા
૧૯૧.
જીવને અનાદિ માની સૃષ્ટિને આદિવાળી માનવાથી તેઓને મત વેદાન્ત કરતાં પણ પાંગળા મને છે. પચાસ વરસના દીકરાની મા વીસ વર્ષની છે, એમ માનવુ' જેટલું એહુદું છે, તેમ જીવની સત્તા અનાદિ સ્વીકારી સૃષ્ટિને આઢિ માનવી, એ પણ તેટલુંજ હુદુ છે. સૃષ્ટિની આદિ હાય તા જીવની પણ આદિ હાવી જોઈએ, જીવ અનાદિ હાય ત સૃષ્ટિ પણ અનાદિ જ હાવી જોઈ એ.
પ્રશ્ન॰ જીવ અનાદિ છે કે માતપિતાના સચાગથી ઉત્પન્ન થયેલા છે ?
ઉત્તર૰ માતાપિતાના સચેાગથી જીવ ઉત્પન્ન થતા નથી, પણ પાષણુ પામે છે. માટી અને પાણીના સંચાગ માત્રથી વૃક્ષ ઉત્પન થતુ નથી પણ બીજ હાચ તે જ વૃક્ષ ઉત્પન્ન થાય છે: માટી અને પાણીથી તે માત્ર વૃદ્ધિ પામે છે. તે રીતે માતાનુ રક્ત અને પિતાનુ વીય, એ જીવરૂપી ખીજ હાય તે જ કાકર થાય છે. ખીજ સ્વય. વૃક્ષરૂપે પરિણમે છે, તેથી વૃક્ષ અવસ્થામાં બીજને જેમ વૃક્ષથી જુદું' પાડી શકાતુ નથી, તેમ આત્મપ્રદેશે। સ્વયં શરીરના પ્રત્યેક ભાગમાં ગોઠવાઈ ગયેલા હેાવાથી શરીરથી જુદા પડી શકતા નથી.
એન્જીનડ્રાઈવર એન્જીનમાં હોય છે, તેામણુ જેમ તે તેનાથી જુદો છે, તેમ શરીરરૂપી એન્જીનના-સ’ચાલક જીવરૂપી ડ્રાઈવર પેાતાનાં લક્ષણા વડે શરીરથી જુદો છે, છતાં તે શરીરમાંજ હાવાથી તેને શરીરથી જુદો જાણવામાં
Page #200
--------------------------------------------------------------------------
________________
ર
ધુમ બહા
આવતા નથી. શરીર આદિ પદ્માર્થાં અમુક સમયે ઉત્પન્ન થયા એવી કલ્પના થઈ શકે છે, પર`તુ આત્મા કયારે ઉત્પન્ન થયા, એ “ક ંપના થઈ શક્તી નથી. એ જ એમ. સાષિત કરે છે કે આત્મા અનાદિ છે: અનાદિ એટલે વસ્તુ વિદ્યમાન હાય છતાં કદી ઉત્પન્ન થયેલી ન હાય. જીવ અથવા આત્મા એવી જ વસ્તુ છે. પ્રાસ'સારપરિભ્રમણ સકારણ છે કે જીવની માફક સ્વયંસિદ્ધ છે.?
..
ઉત્તર॰ જે વસ્તુ સ્વય’સિદ્ધ હોય કે નિષ્કારણપણે. થયા જ કરતી હાય, તે વસ્તુને રોકવાના કાઈ ઉપાય જ નથી. જે વસ્તુ કારણને લીધે થતી હોય, તેને અવસ્ય રોકી શકાય છે. કારણુ અંધ કરી એટલે કાય આપેઆપ અધ થઈ જાય. ચકલી માઁધ કરી એટલે પાણી આવતુ પેાતાની મેળે જ અધ પડી જાય,
જે વસ્તુ કોઈ વખત થતી હોય અને કોઈ વખત. ન થતી હાય તે વસ્તુ કારણુજન્ય જ હાય છે. જે કારણુ નગર થતું હાય તે સદાકાળ થયા જ કરવાનું અથવા તેનું અસ્તિત્વ જ નહિં હાવાનુ. ખીજા શબ્દોમાં જે વસ્તુનુ કાઈ પણ કારણ ન હાર્ય તેની એ`સ્થિતિ છે એકતા તેનુ સદાકાળ અસ્તિત્વ જ રહેવાનું અથવા એ વસ્તુના સવથા સદાકાળને "માટે" અભાવ જ રહેવાના. કારણવાળી વસ્તુઓના જ નાશ સાવે છે. નિષ્કારણું ’ વસ્તુનેટ નાશ શેવતા નથી.
Page #201
--------------------------------------------------------------------------
________________
સૃષ્ટિ -કત
૧૯૩ આત્મા કેઈએ પેદા કર્યો નથી, માટે એને નાશ પણ કોઈ કરી શકતું નથી. સંસારપરિક્રમણ આત્માએ પેદા કર્યું છે, તેથી તેને નાશ પણ આત્મા પિતાના પ્રયત્ન વડે કરી શકે છે. સંસારના કારણેથી પ્રતિપક્ષી કારણેનું સેવન એ સંસાર નાશને ઉપાય છે.
પ્રશ્ન નાસ્તિક દર્શન જીવને કે માને છે?
ઉત્તરે નાસ્તિક દર્શન જીવને ઉત્પન્ન થવાવાળે માને છે. અને એની ઉત્પત્તિના કારણુ તરીકે પૃથ્વી પાણી આદિ પાંચ ભૂતને ઓળખાવે છે. એ પાચન, સંગ થતાં જીવ પિદો થાય છે અને વિગ થતાં નાશ પામે છે. પરંતુ એ વાત સાવ ગલત છે. તેઓ કહે છે કે અમે કેવળ પ્રત્યક્ષ પ્રમાણને માનીએ છીએ. કેવળ પ્રત્યક્ષ પ્રમાણને માનનારા એ નારિતકે કેવી રીતે કહી શકે કે પાંચ ભૂતેના સંગથી જીવ ઉત્પન્ન થાય છે? પાંચ ભૂતના સંગથી ઉત્પન્ન થતે જીવ તેમણે કદી પણ પ્રત્યક્ષથી દેગ્ય જ નથી.
જીવને આસ્તિકે જેમ પ્રત્યક્ષ જોઈ શકતા નથી, તેમ નાસ્તિકે પણ જોઈ શકતા નથી. કારણ કે જીવ અતીન્દ્રિય છે. એ અતીન્દ્રિય જીવને ઉત્પન્ન થતા નાસ્તિકોએ કઈ ઈન્દ્રિો વડે જે કઈ પણ ઈન્દ્રિય વડે નહિ જેવા છતા જીવ ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે, એમ કહેવું એ પ્રલાપ માત્ર છે. ઈન્દ્રિય પ્રત્યક્ષથી નાસ્તિકે જ્યારે જીવને પ્રત્યક્ષ કરી શક્તા નથી ૧૩
Page #202
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
ત્યારે તેને ઉત્પન્ન થવાની તો વાત જ ક્યાં રહી? જ્યાં લુગડાં જ ન હોય ત્યાં તેને પહેરવાની વાત તે હોય જ ક્યાંથી?
ચક્ષુ આદિ કે ઈન્દ્રિય દ્વારા આત્મા પ્રત્યક્ષ થતું નથી પણ ચેતના દ્વારા થાય છે, એમ નાસ્તિક કહેવા જાય તે ઈન્દ્રિયપ્રત્યક્ષ ઉપરાંત અતીન્દ્રિય પ્રત્યક્ષની સત્તા તેને સ્વીકારવી પડે છે. અને તે તેના મતથી વિરુદ્ધ છે. પદાર્થો ભિન્ન ભિન્ન છે, માટે જ પ્રમાણે ભિન્ન ભિન્ન માનવા પડે છે. જગતમાં જે બધા જ પદાર્થો એક સરખા હિત, તે તેનું જ્ઞાન કરનાર પ્રમાણ એક જ હેત પણ પદાર્થો ભિન્ન ભિન્ન છે, માટે તેને જાણવા માટેના પ્રમાણ પણ ભિન્ન ભિના માનવા પડે છે.
જીવ, સ્વર્ગ, નરક, પુષ્ય, પાપ આદિ અતીન્દ્રિય અને પરોક્ષ પદાર્થો છે, તેથી તેનું જ્ઞાન કરવા માટે અતીન્દ્રિય અને પરાક્ષ પ્રમાણ પણ માનવું જ જોઈએ. અતીન્દ્રિય પ્રમાણ માન્યા વિના પાંચ ભૂતેના સંગથી જીવ ઉત્પન્ન થાય છે વગેરે વાતે કરવી એ સ્વ–વચન વિરોધી છે. જેણે ઘરની બહાર પગ જ ન મૂક્યો હોય તે કહે કે નદી કિનારે ઘી ગેળનાં ગાડાં લૂંટાય છે, એને અર્થ લેકેને ઠગવા સિવાય બીજું શું હોઈ શકે?
પ્રશ્ન આત્મા સંબંધી વેદાંતદર્શનની માન્યતા શું છે?
ઉત્તર, વેદાન્તી નાસ્તિક કરતાં પણ એક ડગલું
Page #203
--------------------------------------------------------------------------
________________
સૃષ્ટિ-કર્તા
૧૯૫
આગળ વધે છે. નાસ્તિક કહે છે કે જે આંખે દેખાય તે જ માનવુ. જ્યારે વેદાંત દશનના પ્રણેતાઓ કહે છે કે જે આંખે દેખાય તેને જ ખાટું માનવુ'. પ્રશ્ન સત્ય નગશ્મિા ! પ્રશ્ના સાચુ' અને જગત્ જૂઠ્ઠું....' એના અથ એ કે જે સગી આંખે દેખાય છે, તે બધું જ અને જે કી દેખાતું નથી તે જ સાચુ. વેદાન્તીઓના મત પ્રમાણે તેા જેટલું પ્રત્યક્ષ તે મધુક ભ્રાન્ત અને શ્રમણા. નાસ્તિક કહે છે કે પુણ્ય, પાપ, સ્વગ, નરકાદિ, અમને દેખાય નહિ, તેા કેવી રીતે માનીએ ? ન દેખવાના કારણે ન માને તે ખરાબ કે દેખવા છતાં ઇન્કાર કરે તે ખરાબ ? આત્મા સિવાય ખીજી વસ્તુ અસાર છે એમ કહેવાને બદલે અસત્ છે, એમ વેદાન્તી તૈયાર થાય છે. પણ સ`સાર અસાર રૂપ હોવા છતાં તેના અસ્તિત્વના ઈન્કાર કેમ કરી શકાય ? ઝેર ખરામ છે એમ કહી શકીએ પણ ઝેર જગતમાં છે જ નહિ એમ કેમ કહી શકાય ?
કહેવા
અસાર શબ્દ વસ્તુના ખરાખપણાને મતાવે છે અને અસત્ શબ્દ વસ્તુના અસ્તિત્વના જ ઈન્કાર કરે છે. સ'સાર જો અસત્ જ હાય, તે માત્મા ઉપર તેની પ્રમળ અસર કેવી રીતે જમાવી શકે ? આકાશકુસુમે કૈાઈના ઉપર કશી પણ અસર નિપજાવી છે? માટે આ સસાર અસત નથી પણ અસાર છે, એ જ સત્ય સ્થિતિ છે. સ'સારની અસન્તાના -નહિ પણ અસારતાના સમ્યગ્ જ્ઞાનથી જ જીવ એના માહુમાં કદી સાતા નથી.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૯૬
ધર્મ-શ્રદ્ધા
પ્રશ્ન. ગર્ભવાસ અને જન્મદશાનાં દુખે પ્રત્યેક જીવે અનુભવ્યા છે, છતાં તે ભૂલી કેમ જાય છે?
ઉત્તર. એ દુઃખેનું વિસ્મરણ થવાનું કારણ કાળા છે. કાળ સર્વભક્ષી છે. જન્મકાળ પછી દુનિયાની સમજણ આવે છે ત્યારે પૂર્વકાળે ભગવેલી વેદનાને ખ્યાલ જાતે રહે છે. કોઈ ખ્યાલ કરાવવા માગે તે પણ આવી શકો નથી. જેને વીંછી કરડી જાય છે, તેને એ વીંછીના ડંખની અસહ્ય વેદના તે સમયે પૂરેપૂરી અનુભવાય છે પરંતુ બે ચાર દિવસ ગયા પછી એ જ વેદનાને વિચાર કરવા છતાં, તેનું પૂરેપૂરું ભાન કે સાક્ષાત્કાર કરી શકાતું નથી. વીંછીના ડંખની વેદના ભાનપૂર્ણ દશામાં અનુભવેલી છે, જ્યારે ગર્ભવાસ અને જન્માદિની વેદના અણસમજવાળી અવસ્થામાં ભગવેલી છે. તેથી તેનું ભાન ન આવે, એ સહજ છે.
બાળક જન્મે છે ત્યારે, દાંત બહાર આવવાનાં છિદ્રો હતાં નથી, પરંતુ પૃથ્વીમાંથી અંકુ જેમ પૃથ્વી ભેદીને બહાર નીકળે છે, તેમ દાંત પણ અવાબુ ભેદીને બહાર નીકળી આવે છે. એ સમયે બાળકને કેટલી વેદના થતી હશે ? તે તેની ચિચિયારી અને રૂદન ઉપરથી માલુમ પડે છે. કુમળા અવાળું તિક્ષણ દંતધારાઓથી ભેદાય ત્યારે અસહ્ય વેદના થાય જ, એ વેદના જન્મ પછી દરેક વ્યક્તિએ બાળકરૂપે અનુભવેલી હોય છે, છતાં મેટી વચ્ચે
Page #205
--------------------------------------------------------------------------
________________
સૃષ્ટિકર્તા
એ વેદનાને ખ્યાલ કેને આવે છે? કાળ એ ખ્યાલને ભૂલાવે છે.
પ્રશ્ન મરણથી શા માટે ડરવું નહિ?
ઉત્તર, મરણ જન્મથી સાથે જોડાએલું છે. જેને જન્મવાનું થાય તેને મરવાનું થાય જ, એ આ પૃથ્વી ઉપરને અવિચળ નિયમ છે. જન્મ બાદ મરણમાંથી કઈ બચી શક્યું નથી અને અમરત્વ કઈ પ્રાપ્ત કરી શક્યું નથી. તેથી જ જમ્યા પછી મરણને ભય રાખવે નિરર્થક છેઃ બેટા સંતાપને વધારનાર છે. જે વસ્તુ અવશ્ય થનારી છે, તેનાથી બચવા ફાંફાં મારવાં, એ અધિક દુખી થવા માટે છે. જન્મ એ અટકાવી શકાય એમ છે. જન્મના કારણે જ જીવને જરા અને મરણના દુખે છે. એ જન્મ જ ન થાય, એ પ્રયત્ન કરે, એ જીવને સત્ય પુરુષાર્થ છે. જીવને રખેને હું મરી જાઉં ? એવો ભય રહ્યા કરે છે. પણ રખેને “મારે ગર્ભવાસ જન્મ, આલ્યાવસ્થા કે વૃદ્ધાવસ્થાનાં દુખે ભેગવવાં પડે? એ ભય લેશ પણ થતું નથી. એ એની ઘેર અજ્ઞાનતા છે.
સર્વભક્ષી કાળ એને જન્મ વખતનાં અને ત્યાર પછીનાં દુખે ભૂલાવી દે છે, તેથી તે એક મરણને જ ચાદ રાખે છે, અને સર્વ દુઃખનું કારણ એક મરણ છે, એમ માનીને તેનાથી બચવાના પ્રયાસ કરે છે. પણ એ પ્રયાસ અર્થહીન હોવાથી મરણનું દુખ તે અવશ્ય ભોગવવું જ પડે છે અને તેની સાથે જન્માદિકનાં દુઃખ
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ધર્મ-શ્રદ્ધધ.
ટાળવાનો કોઈપણ પ્રયાસ નહિ હેવાથી, એ દુખે પણ પ્રત્યેક ભવમાં નવાં નવાં અનુભવવાં પડે છે.
તરવષ્ટિવાળો આત્મા એ મરણુભયને દૂર કરી દઈ જન્મના વાસ્તવિક ભયને જ હૃદયમાં સ્થાન આપે છે, અને તેથી ફરી વાર જન્મ ન થાય તેવા જ પ્રયત્નોમાં પરોવાઈ જઈ, જન્મનાં બીજભૂત જે કર્મ, તેને સર્વથા. બાળી નાંખવાને પ્રયાસ કરે છે. બીજ બળી ગયા પછી જેમ અંકુર ઉત્પન્ન થતું નથી, તેમ કર્મ દગ્ધ થઈ ગયા. પછી, જન્મરૂપી અંકુરે પણ ઉગતું નથી. જન્મ નષ્ટ થવાની સાથે જ જરા મરણાદિ ઉપ પણ આપોઆપ નાશ પામે છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
વારસો
પ્રશ્ન જૈન કુળના સાચા વારસા એ ?
ઉત્તર૦ જૈન કુળના સાચા વારસા કેવળ ધનમાલ નથી પણ ધ’-ભાવ પણ છે. ધનમાલ ઉપાર્જન કરવાના મુખ્ય ઉદ્દેશ જો કાઈ હાય, તે તે પેાતાના જીવનને વહિવટ સારી રીતે ચલાવી શકાય, જીવનની અનિવાય આવશ્યકતાને પહોંચી વળાય અને વ્યવહારની અમુક સગવડોને સાચવી શકાય. પર`તુ, ધન ઉપાર્જન કર્યાં પછી આ `શ ભૂલાઈ જાય છે અને એનુ” સ્થાન ધનના સંચય કરવાના હલકો ઉદ્દેશ લે છે. પછી આદમી વિચારે છે કે અમુક ધન મેળવી લઉં એટલે સંતાનને પણ વારસા આપતા જાઉં, એ જ હકીક્ત હાટ હવેલી માટે અને છે.
શરૂઆતમાં ટાઢ, તડકા અને વરસાદથી મચવાના ઉપાય તરીકે મકાન આંધવાની ભાવના ઉત્પન્ન થાય છે, પણ પાછળથી અનેક મકાને બધાવે છે અને ભાડાના વેપાર માંડી બેસે છે. રાજ્ય તરફથી એવા કાયદો થાય કે દરેક
Page #208
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
માણસ પિતાના હાથે જેટલું વાપરે અને ખર્ચ એટલું ધન એનું બાકી બીજા કોઈ પણ ધનને તે કે તેનાં સંતાન માલિક નહિ, પણ રાજ્ય માલિક તે ધનસંચયની ભાવના ટકે? ન જ ટકે. રાજા એ કાયદો ન કરે તો પણ ધમી આત્માએ તે એ રીતે જ વર્તવું જોઈએ.
બાળકને ધનને વારસે આપવાના બદલે ધર્મભાવનાને કે આત્મભાવનાને વારસે આપવાની ભાવના જ રાખવી -જોઈએ. બાળકને ધાર્મિક વારસે ન અપાય, તે એના આત્મકલ્યાણનું શું થાય? એને પિતાનું ભવિષ્ય સુધારવાને પાઠ ક્યાં મળે ? એક સાચા હિંદુને બચ્ચે ગમે તેટલે ભૂપે થાય, તે પણ માંસ ખાવાને વિચાર સરખે પણ નહિ કરેઃ ગમે એટલે તર થશે, તે પણ દારૂનું નામ પણ નહિ લેવાનેઃ તેમ શ્રી જિનેશ્વરદેવને સાચે સેવક -ભૂખથી પિટમાં લ્હાય લાગે તે પણ અનન્તકાય-કંદમૂળ
ખાવાને વિચાર સરખે પણ નહિ કરે. એ સાચે ધાર્મિક -વારસે છે.
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દરેક જીવને જીવવાને સરખો હક્ક છે. પિતાની ઈચ્છાપ્તિ માટે અન્ય જીવોને નિરર્થક સંહાર કરવાની કેઈને છૂટ નથી. એ વારસાને પામેલે જીવનનિર્વાહને માટે હિંસા કરવી પડે તેય તે બળતા હૈયે કરે તે પણ એટલી જ કરે, કે જે અનિવાર્ય અને ઓછામાં ઓછી હેય. અનંતકાચમાં કયાં જીવ દેખાય છે? એ કુતર્ક એ ન કરે.
Page #209
--------------------------------------------------------------------------
________________
વારસો
૨o૧
અનંતકાયમાં કયાં જીવ દેખાય છે? એવા કતર્ક કરનારાઓને પૂછવું કે તારા શરીરમાં જીવ કયાં દેખાય છે? આંધળે માણસ એમ કેમ કહી શકે કે અહીં કેઈનથી? અહી કેઈ નથી” એમ કહેવામાં આંધળા માણસ જેમ ભીત ભૂલે છે, તેમ અનંતકાયમાં જીવને ઈન્કાર કરનાર પણ એવી જ ભૂલ કરે છે. જીવને દેખવા માટેની અતીન્દ્રિય ચક્ષુ નહિ હિાવાથી, તે આંધળે જ છે.
એક સેચના અગ્રભાગ પર એક લાખ દીવાને પ્રકાશ રહી શકે કે નહિ? મૂર્તપ્રકાશ રહી શકે, તે અમૂર્ત એવા અનંત જીવે તેટલા સ્થાનમાં રહી શકે, તેમાં આશ્ચર્ય શું? જેઓ જીભને રાજી રાખવા ખાતર અનંતકાયનું ભક્ષણ કરે છે, તેઓને એમાં પા૫ રહેલું છે, એ વાતનું કથન રૂચ નથી ? પરંતુ એક વસ્તુ રૂચે યા ન રૂચે તેથી વસ્તુસ્થિતિમાં તલ માત્ર પણ પરિવર્તન નથી જ થતું. કોઈ પણ સારો યા નરસા નિયમને ચાહનારા અને ખેડનારાબન્ને જાતિના લેકે દુનિયામાં હોય જ છે. અજ્ઞાન અને વિષયાસક્ત છના નહિ માનવાથી કે ઈન્કાર કરવાથી અનન્તકાયલક્ષણ આદિનું પાપ મિથ્યા થઈ શકતું નથી.
કેવળ જિહુર્વેદિયના સ્વાદમાં જ આનંદ સમાયલે હેય, તો મુસ્લીમ કે ક્રિશ્ચિયન કુળમાં અવતાર લે વધુ ઉત્તમ ગણાય કે જ્યાં ભેજન માટે કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ છે નહિ. હિંદુ બનવામાં પણ ઓછામાં ઓછો -માંસ-મદિરાને ત્યાગ. મુસલમાન બનવામાં પણ ડુક્કરના
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૨
ધર્મ-શ્રદ્ધા
માંસથી તો અળગું રહેવું પડે. પરંતુ ખ્રિસ્તી બનવામાં તે કોઈ પ્રકારને પ્રતિબંધ જ નહિ. ખાવા પીવા અને
જશેખની દૃષ્ટિએ વિચારીએ, તો જે કુળને નંબર સૌથી. છેલ્લે જ આવે અને જૈનકુળમાં જન્મનાર કમનસિબ જ ગણાય, કે જેથી અનેક પ્રકારના પ્રતિબંધવાળા કુળમાં એને જન્મ થયે ! પણ જગતમાં કઈ પણ સ્થળે ખાવા-પીવાની. અમર્યાદિતતાને ઉત્તમપણાનાં ચિહ્ન તરીકે કે ઉત્તમ કુળના. લક્ષણ તરીકે કદી પણ વર્ણવામાં નથી આવી. ઉત્તમ કુળની ખૂબી તો એની ખાનદાનમાં છે. અને એ ખાનદાની બીજા જેને ઓછામાં ઓછું દુઃખ દેવાની શુદ્ધ ભાવનામાં રહેલી છે. એ ભાવનાને આચરણમાં ઉતારવાનો સૌથી ઊંચામાં. ઊ એ અને અત્યંત જરૂરી માર્ગ જૈનકુળમાં રહેલા છે. જે જિહુર્વેદિય ઉપર સંયમ કેળવી શકે, તે બીજી અનેક વસ્તુઓ ઉપર જરૂરી સંયમ મેળવી શકે છે અને જેને. જિહુર્વેદિય ઉપર સંયમ નથી, તે બીજા કેઈ પણ ઊંચા. પ્રકારના આત્મિક સંયમ માટે લાયક બની શક્તા નથી.
પિતાના સંતાનેને આ જાતિનો ધાર્મિક વાર આપવા પ્રયત્ન કરે એજ સમ્યગ્ગદષ્ટિ માતાપિતાઓનું સાચું ક્તવ્ય. છે. એથી જ પિતાના સંતાનોનું આત્મિક ભવિષ્ય સુધરે છે. કેવળ ધનનો વારસે આપી જવાથી જ સંતાન ભવિષ્યમાં સુખી થશે, એ જાતિની માન્યતામાં દીર્ઘદ્રષ્ટિ નથી કિન્તુ કેવળ મોહ છે.
Page #211
--------------------------------------------------------------------------
________________
વારસો
૨૦.
પ્રશ્ન જૈન કુળમાં પર્વતિથિએ લીલેતરી નહિખાવી, ઇત્યાદિ સામાન્ય બાબતે ઉપર બહુ ભાર દેવામાં આવે છે, તે શું વ્યાજબી છે?
ઉત્તર તદ્દન વ્યાજબી છે. પરંતુ જે સ્ત્રી સદાચાર નામની વસ્તુનું અસ્તિત્વ જ સ્વીકારતી ન હોય, શીલ કે બ્રહ્મચર્ય જેવી વસ્તુમાં જેને શ્રદ્ધા જ ન હોય અને વેશ્યાવૃત્તિને પણ જે સુંદર વસ્તુ ગણતી હેય, તે સ્ત્રી પિતાના ઉત્તમ કુળને ડગલે ને પગલે પિતાના મનતરંગી વિહારમાં આડખીલી રૂપ માને અને એ કુળને એક પ્રકારના શાપરૂપ. સમજે તથા તેનાથી દૂર થવાના વિચાર કર્યા કરે, એ શું બનવા જોગ નથી? તેમ જૈનકુળમાં ઉત્પન્ન થવા છતાં જેએને કંદમૂળ, શરિજન કે અનંતકાયાદિનું ભક્ષણ છેડવું નથી, તેવા પિતાના ઉત્તમ કુળને અને તેની ઉત્તમ રીતભાતને પણ વગેરે તે સ્વાભાવિક છે.
તિથિ કે પર્વના દિવસે લીલેરી છોડવાની વાત આવે છે, ત્યારે એવાઓની બુદ્ધિ બેલી ઉઠે છે કે શું પર્વતિથિઓના દિવસોમાં સૂચેય નથી થતું? કે જેથી. અમુક દિવસે અમુક ખાવું અને અમુક દિવસે અમુક - ખાવું, એ ભેદ કરે છે? કુદરતે જે વસ્તુમાં ભેદ નથી કર્યો એ વસ્તુમાં માણસે શા માટે ભેદ કરે? સૂર્યને માટે તેરસ અને ચૌદસ બન્ને સરખાં છે, તે પછી એક દિવસેલીલોતરી ખાવી અને એક દિવસે ન ખાવી, એવું શા માટે?
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૦૪
ધર્મ-શ્રદ્ધા
પરતુ શ્રી જૈનશાસનને તારક સમજનાર ધાર્મિક પુરુષને સ્વને પણ આ વિચાર આવતું નથી. તે તે એક જ વસ્તુને ધ્યાનમાં રાખે છે કે-જેમ બને તેમ જીવનમાં પાપનું સેવન ઓછું થાય, એમાં જ શ્રેય છે. અન્ય દિવસેએ આપણે પાપનું સેવન કરીએ છીએ, એને અર્થ એ શા માટે કરવું જોઈએ કે- દરેક દિવસે એ પાપનું સેવન કરવું? પાપથી તે જેટલું ખચાય તેટલું સારું. પાપથી ડું પણ બચાય તે તે શું ખોટું છે? એક દિવસ કમાણી ન થઈ તે બીજે દિવસે પણ કમાણી કરવાનું માંડી વાળવું? એક દિવસ દાન ન દઈ શક્યા, તે બીજે દિવસે પણ ન દેવું, એ કયાંને નિયમ? તેરસ અને ચૌદસે સૂર્ય એક હોવા છતાં તેરસે જીવીએ છીએ અને ચોદશે શું મરવું પડતું નથી ? કુદરતે ભેદ નથી રાખે, પણ તમે ભેદ રાખે છે, એટલે માણસે પણ ભેદ રાખ જોઈએ.
જેમ સૂર્યોદય છતાં જીવન અને સૂર્યોદય છતાં મરણ થાય છે, તેમાં બીજા કોઈ ગુદા સંગને પણ કારણભૂત માનવા પડે છે, તેમ પાપ-પુણ્યનો આધાર પણ અમુક દિવસે ઉપર નથી, પરંતુ એ પવિત્ર દિવસનું અવલબન લઈને આપણે જેટલા પ્રમાણમાં પાપથી બચી શકીએ છીએ, તેના ઉપર પણ છે.
આત્મા નિમિત્તવાસી છે. ઉત્તમ નિમિત્ત પામીને જેટલું પાપથી બચી શકાય તેટલું બચવું, એ જ ધમી આત્માઓનું ધ્યેય છે. તેથી પર્વતિથિઓએ લીલેરી આદિને -ત્યાગ અવશ્ય કરે, જેથી એ નિમિત્ત પામીને પણ આત્મા
ત્રણ છે
:
Page #213
--------------------------------------------------------------------------
________________
વારસા
૨૦૧૩
પાપ અને આસક્તિથી તેટલા પ્રમાણમાં તે અવશ્ય મચી જાય વળી પર્વ તિથિઓએ વિશેષે કરીને આયુષ્યના અધ પડતો હાવાથી, તે દિવસે આત્મા જેમ વધુ સંયમમાં રહે તેમ વધુ લાભ થાય છે, એ પણ એની પાછળ ધ્યેય છે.
પ્રશ્ન પુરુષ માટો કે પૈસા ?
ઉત્તર૦ એ વસ્તુ સમજવા જેવી છે. કેવળ શ્રીમતાઈને લઈને માન પામનાર અને માન આપનાર અને ભય કર કાટિની ભૂલે કરી રહ્યા છે. તે મનુષ્ય ઉત્તમ નથી કે જેની પાસે અપાર દ્રવ્ય હાય, જે દેખાવમાં સુંદર હાય કે જે વિવિધ વિલાસાને સેવનારા હાય, પરન્તુ જેને પેાતાના આત્માનુ ભાન થયુ' છે, તે જ પુરુષ ઉત્તમ છે, જેના આત્મામાં જડ અને ચેતનના વિવેક પ્રગટ થયા છે, તે જ વાસ્તવિક સન્માનને પાત્ર છે. જે આત્મામાં એ વિવેક ન હોય તે તે ખીજી રીતે ગમે તેટલા આગળ વધેલા હાય, શ્રીમંત હાય, મેટી લાગવગવાળા હોય કે લેાકમાં આખરૂદાર ગણાત હાય, તેાપણ વાસ્તવિક માનને પાત્ર નથી.
શ્રીમ ંતને જે માન મળે છે, તે તેને નથી મળતું પણ તેના દ્રવ્યને, સુવણ ને અને માલમિલ્કતને મળે છે. લક્ષાધિપતિ આજે પૂજાય છે અને તેની કિંમત ગણાય છે, પણુ કાલે જ જો તેની સોંપત્તિ ચાલી જાય, તે તેને કોઈ ઓળખતુ પણ નથી. પૈસાદાર ઉપર લેાકો જે સ્નેહ રાખે છે, તે તેના ઉપર નહિં પણ તેના
Page #214
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
૨૦૬
પૈસા ઉપર છે. પૈસા ઉપર નેહ શખવાની આ વૃત્તિ ભય કર ભૂલ ભરેલી છે.
લેકેએ મનુષ્યના વૈભવને નહિ પણ મનુષ્યને માન આપતાં શીખવું જોઈએ. મનુષ્યમાં માનને પાત્ર મનુષ્યત્વ છે નહિ કે તેને શૈભવ કે ઈન્દ્રિયેને વિલાસ. ઈન્દ્રિયને વિલાસ તે જેમ મનુષ્યમાં હોય છે, તેમ પશુઓમાં પણ હોય છે. મનુષ્યને જેમ સ્વાદ પ્રિય છે, તેમ પશુઓને પણ છે. વાડ આંબાને જ કરવી પડે છે, લીંબડાને નહિ, એક પણ ચીજ નહિ છોડનાર ઊંટ પણ તમાકુના ખેતરમાં ચરવા જતું નથી.
અમુક વસ્તુ ખાવી કે ન ખાવી, તેનો વિવેક જેમ મનુષ્યમાં છે, તેમ પશુઓમાં પણ છે. બન્નેને પાંચ ઈન્દ્રિય છે. સુધા આદિ વિકારે બન્નેને સરખાં છે. અને મરણના ભયથી ડરે છે. ટાટું, ઊનું, લીસું, ખરબચડું, મનુષ્ય અને જાનવર બનેને સમજાય છે. સુન્દર દેખાવવાળી વસ્તુઓ બન્નેને ગમે છે. સંગીતને સુન્દર શબ્દ બન્નેને પસંદ આવે છે. કડ, કઠેર કે કર્કશ શબ્દ બનેને ગમતું નથી. કામ ક્રોધાદિ (ઈન્દ્રિય અને મનના વિકારે) બનેને સરખા છે. બન્નેમાં બુદ્ધિ રહેલી છે. પશુઓ ઝેરી પદાર્થોને સુંઘવા માત્રથી પરખી લે છે. એ શક્તિ માણસોમાં નથી. સિંકાપર રહેલી વસ્તુ ખારી છે, ખાટી છે, કે મીઠી છે, તે મનુષ્ય નજરે જોયા કે ચાખ્યા વિના પારખી શકતે નથી, જ્યારે કીડી એક ઝપાટામાં પારખી કાઢે છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
વારસો
૨૦૭
જે ઇન્દ્રિયેના આધારે વધારે ઓછી બુદ્ધિનું માપ નીકળી શકતું હોય, તે મનુષ્ય કરતાં પશુ કઈ પણ રીતે ઉતરતું નથી. પિતાને અમુક વસ્તુને સ્પર્શ થ છે, એ -પશુઓ ઝડપથી પારખી શકે છે. માલિકના સ્પર્શથી આનંદ પામે છે, ખાટકીને સ્પર્શથી કં૫ પામે છે. છતાં માણસ ઉત્તમ છે, અને પશુ નહિ, એનું શું કારણ?
જેની પાસે વધારે ચાંદી હોય, વધારે સેનું હેય, વધારે મેતી હોય, વધારે જવાહર હેય, વધારે જંગમ કે સ્થાવર મિલક્ત હોય, એ સન્માનને પાત્ર ગણાય છે, તે વ્યાજબી નથી. માણસ એ દ્રવ્યથી જ જે સન્માનને પાત્ર હોય તો એ હીરા અને એ મેતી વગેરે તો તેથી પણ અધિક સન્માનને પાત્ર હોવા જોઈએ. પરંતુ એ બધી વસ્તુઓ તો જડ છે. અવસરે આત્માને જરા જેટલી પણ ઉપયોગી થઈ શકતી નથી. મરણ આવીને ઊભું રહે, ત્યારે હીરા અને મોતીને ભંડાર તે મરણને અટકાવી શકતો નથી. આગ લાગી હોય ત્યારે સુવર્ણના ભંડારથી શાંત કરી શકાતી નથી. તૃષા લાગી હોય ત્યારે મોતીના હાર તૃષાને છિપાવી શક્તા નથી અગર ખારા પાણીને મીઠું બનાવી શક્તા નથી.
શ્રીમંતને જે માન અપાય છે, તેમાં મૂળ વસ્તુને ભૂલી જવાય છે અને બહારના દેખાવ ઉપર માહિત થઈ જવાય છે. શ્રીમંત માણસમાં પણ જે માણસાઈને એક અંશ પણ ન હોય, આત્મભાનને લેશ પણ પ્રગટયો ન હોય, પ્રતિદિવસ ગમે તેવા પાપ કર્મો કરવા માટે લેશ
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ધર્મ –શ્રદ્દ
પણ સંકોચ ન હેાય, શરીર ઉજળુ પણ હૃદય કાળું હાય, તો તે એક અંશે પણ માનને પાત્ર રહેતો નથી.
મનુષ્યની ઉત્તમતા કે મહત્તા તેની માણસાઇના અ ગે. જ છે: તેના આત્મભાનના અંગે છે, જેને આત્મા સસ્કારી છે, તે જ વાસ્તવિક સન્માનને પાત્ર છે. આત્મસંસ્કાર વગરનું સ કાંઈ નકામુ' છે. શાસ્ત્રકારોએ, સાહિત્યકારાએ, કવિઆએ. જ્ઞાની કે મહાત્મા પુરુષાએ મનુષ્યભવની કિંમત ગણી છે, તે તમામ તેના આત્મભાનને અંગે ગણી છે.
જેને પેાતાના આત્માનું ભાન થયું છે, તે મનુષ્ય છે અને જેને આત્મભાન થયુ' નથી, તે આકારથી મનુષ્ય હોવા છતાં પણ વર્તનથી પશુ છે. શરીર અને આત્મા અલગ થઈ ગયા એટલે મેળવેલાં કરોડો એ ધૂળ ખરાખર છે. પશુથી મનુષ્યને જૂદું પાડનાર કોઈપણ હાય તે! તે આત્માના વિચાર છે. પશુને ખીજો ગમે તે વિચાર આવતા હશે પણ તેને એવા વિચાર આવતા નથી કે હું કોણ છું ? ચી ગતિમાંથી આવ્યે
·
.
છું ? ક્યા કમસ કરુ છુ ? એ કમ ના ખલા કેવા મળશે ? અહીંથી મરીને મારે ક્યાં જવાનું છે? આ જાતિના આત્મવિચાર પશુઓમાં નથી.
મનુષ્યને મનુષ્યત પ્રાપ્ત કરાવનાર આત્મવિવેક જ છે. જાનવર જન્મે, જીવે અને માલિકનું કામ કરીને યથાસમયે ચાલતું થાય, તેમ મનુષ્ય પણ જન્મે, જીવે અને આખા કુટુ અની ચાકરી કરી, કુટુંબ માટે વૈભવ ભેળ કરી, આયુષ્ય ક્રમ પુરું થયે મરી જાય, તે તે મનુષ્ય અને અને પશુમાં ફેર શું રહ્યો?
Page #217
--------------------------------------------------------------------------
________________
વારસો
* જેમ જાનવરે પિતાના જીવને કાંઈ “વિચાર કરતું નથી અને એમને એમ મરણ પામે છે, તેમ મનુષ્ય પણ આત્મજીવનને કાંઈ પણ વિચાર કર્યા સિવાય જ મરણ પામે, તે તેનું જીવતર પણ ધૂળ છે. મનુષ્ય જે કુટુંબમાં જન્મે છે, તે આખા કુટુંબની ચાકરી કરે છે, કુટુંબના દરેક માણસેના જાતજાતના વૈભવ પૂરા કરાવવા માટે પોતાના દેહને ઘસી નાખે છે, હજારે રૂપીઆ મેળવે છે, કુટુંબને માતબર બનાવે છે, પણ જ્યારે સંસાર છોડી પરલોક જાય, છે, તે વખતે તેના જીવનની કેટલી કિંમત રહે છે? તેને બદલામાં શું મળે છે? જિંદગીભરનું અનાજ અને કપડાં લતાં સિવાય શું? કાંઈ જ નહિ. માટે જ જ્ઞાનીઓ કહે છે કે મનુષ્યની ઉત્તમતા આત્મભાવના પર અવલબેલી છે.
હીરા ને કોલસામાં ફરક હોય તો માત્ર પ્રકાશનો છે, જે કેલસે તેજસ્વી છે, સુંદર પ્રકાશ આપે છે, તે હીરે છે. અને જે કેલસે કાળો છે, તેને લેકે કેલસે કહે છે. તે જ પ્રમાણે પશુઓમાં અને મનુષ્યમાં આત્મા એક જ છે. પરતુ આત્મા જે આત્મભાન ન મેળવે તો તેને દેહ મનુષ્યને હવા છતાં તે પશુ છેઃ જે ઘડી એ, આત્મા અને કર્મનું ભાન મેળવે છે, તે જ ઘડીયે તે સાચે મનુષ્ય બને છે.
પ્રશ્ન. સાચે સંસી કોણ?
ઉત્તર –જેને મનપયતિ–મનના પુદ્ગલે પરિણુમાવવાની તાકાત છે, તે સંસી છે. એ તાકાત જેને નથી તે ૧૪
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૦
ધર્મ-કહા અર્સફી છે. સંસી એટલે લાંબાકાળની સંજ્ઞાવાળા, લાંબા કાળને વિચાર કરવાવાળા, ભૂત, ભવિષ્ય અને વર્તમાન, ત્રણે કાળને વિચાર કરવાવાળા. વિચાર શબ્દ એક હેવા છતાં તેના અર્થમાં ફેર છે. પુરુષોત્તમ શબ્દને જૈન દષ્ટિએ તીર્થકર. અર્થ અને શૈષ્ણવ-દષ્ટિએ તેને અર્થ “કૃણ થાય છે. અર્થ કરવામાં ચારે બાજુ દષ્ટિ રાખવી પડે છે.
અહીં “શી” શબ્દનો અર્થ કરતાં પણ શાસ્ત્રકારે ફરમાવે છે કે કેવળ ભૂત, ભવિષ્ય અને વર્તમાનને વિચાર કરે, તેટલા માત્રથી તે સંસી નથી, પણ આત્મા સંબંધી ત્રણે કાળને અર્થાત્ નવતત્કાદિકને વિચાર કરે તે સાચે સરી છે. સ્ત્રી, પુત્ર, સંપત્તિ આદિ સંબંધી ત્રણે કાળના વિચારે કરે, તેટલા માત્રથી શાસ્ત્રકારેની દષ્ટિએ તે સંજ્ઞી નથી.
ગાંડ માણસ પણ ભૂખ અને તરસતી વખતે ડાહ્યો બની જાય છે ગંદા પદાર્થનું ભક્ષણ કરતા નથીઃ પઠાણને દેખીને અક્કલવાળે બની જાય છે પરંતુ તેટલા માત્રથી તે ડહાપણવાળે ગાણ નથી કારણ કે તેને આહાર વિહારને વિચાર છે પણ તેના સાધનને વિચાર નથી. તેમ જેઓને કેવળ પૌગલિક સુખે અને તેના સાધનેને જ વિચાર છે, પરંતુ આત્માને કે તેના મેક્ષને વિચાર જ નથી, તે પણ શાસ્ત્રકારેની દષ્ટિએ વિચારક નથી કિન્તુ અવિચારક છે. નિરંતર સંસારવ્યવહારના વિચારને સેવે છે, તેને શાસકારે સારો વિચારશીલ માનતા નથી. શાસ્ત્રકારે તેને
Page #219
--------------------------------------------------------------------------
________________
વારસો
૨૧૧
જ સારો વિચારશીલ માને છે કે જે આત્માના પણ વિચારે
- જેમ ખાવા પીવાને વિચાર કરે પણ કમાવાને વિચાર ન કરે તે વ્યવહારમાં ગતાગમ વિનાને કહેવાય છે, તેમ દુનિયાદારીના વિચારો કરે પણ આત્માને વિચાર ન કરે તે તે પણ શાસકારોની દષ્ટિએ ગતાગમ વિનાને કહેવાય છે. શાસ્ત્રકારોની દષ્ટિએ સાચે દૃષ્ટિવાદી કે સાચા વિચારક તે જ છે કે જે થઈ ગયેલા અનતા ભવે, વર્તમાન ભવ, ભવિષ્યના ભવે, જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિજેરા, મોક્ષ આદિ સંબંધી વિચાર નિરંતર કરે છે.
કેવળ વિષયેના વિચારથી ભરેલું મનુષ્યપણું, એ મનુષ્યપણું નથી પણ જાનવરપણું છે. કિમતની અપેક્ષાએ એવું મનુષ્યજીવન જડ જીવન કસ્તાં પણ હલકું છે. પથ્થર જેવું જડ જીવન, લે તે કેઈના ઉપગમાં આવનારું ન હોય છતાં તે જીવન કેઈને દુઃખ પણ આપતું નથી. જ્યારે વિષચેના વિચારવાળું મનુષ્ય જીવન બીજાને પીડાકારી નિવડે છે. તેવું જીવન જીવનારને શાસ્ત્રકારે વિચારશીલ કે સંજ્ઞી કેવી રીતે માને ?
સંજ્ઞા ત્રણ પ્રકારની છે. તેમાં દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા તે છે કે જેમાં સ્પશદિક વિષયમાં ઈષ્ટનિષ્ટની પ્રાપ્તિ અને પરિહાર માટે કે આ ભવને અંગે જ ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં થતી ઈષ્ટાનિષ્ટની પ્રાપ્તિ કે પરિહાર માટે જ માત્ર દષ્ટિ રખાતી ન હોય પરંતુ આત્માના સમ્યગદર્શનાદિ
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૨
ધર્મપ્રહ
સ્વરૂપમાં, આશ્રવ અને સંવરાદિના હેમાદેયપણામાં તથા? અતીત અનાગતના ભવભ્રમણનાં દુઃખ દૂર કરવામાં, તત્વદષ્ટિ રખાતી હોય. એવી તત્વદષ્ટિવાળા આત્માઓ જ શ્રી જૈન સંઘમાં સાચે સંજ્ઞી અને વિચારક મનાય છે.
પ્રશ૦ સાચા વિચારપણાની સ્પષ્ટ વ્યાખ્યા શું?
ઉત્તર૦ જે હંમેશાં પાપથી બચાવાને વિચાર કરે, જે શરીરના પિષણશેષણને વિચાર એક તરફ અથવા ગૌણ બનાવી પિતાના આત્માને અનાદિકાલથી લાગેલ ભવરિગના પ્રતિકારની ચિંતા કરે, જે ભવાનિશ્વિતાને માર્ગ મૂકી ભાવભીરતાના પંથે વિચરે, તે જ તત્વદષ્ટિએ સાચે વિચારશીલ, સાચે સમજદાર અને સાચે જ્ઞાની છે,
પીંડ પિષવા માટે, નશ્વર કાયાને આનંદ આપવા માટે શરીરની, ઘરની, કુટુંબની, સંસારવ્યવહારની, ધનદોલતની કે લાડીવાડીની સાર સંભાળ કરવાના રાત દિવસ જે વિચારે થયા કરે છે એમાં કાંઈ પણ ખામી ન આવે તે માટે હંમેશાં સચેત રહેવાય છે તથા એમાં ભણતી ઉણપ દૂર કરવા માટે ભરચક કેશિષ કરવામાં આવે છે, તેને અર્થાત ભૌતિક આનંદવૈભવના વિચારેને–શાસ્ત્રોમાં બિલકુલ ઊંચું સ્થાન આપવામાં આવ્યું નથી. એ વિચારેમાં પૂરે થતો જન્મ એ ભવેની હારમાળામાં એક મણકાને વધારે કરતો જાય છે, એ સિવાય એને બીજો કોઈ ઉપગ નથી.
સંસાર તથા વ્યવહારના–કા દેખાવમાં કદાચ ભલે સુંદર લાગતા હોય, તત્કાળ અનુભવની અપેક્ષાએ ભલે
Page #221
--------------------------------------------------------------------------
________________
વારસો
૨૧૩
એમાં મધુરતા પણ અનુભવાતી હોય, પરંતુ એનું પરિણામ છેવટે કપરુજ છે. જ્યારે શાસ્ત્રકારોએ બતાવેલા આત્મિક કાર્યોમાં કદ્દાચ બાહ્ય આડંબર, દેખીતી સુંદરતા કે પ્રત્યક્ષ મધુરતા ન પણ અનુભવાતી હોય, છતાં એનું પરિણામ આત્મશુદ્ધિમાં, આત્મઉદ્ધારમાં અને આત્માના ભવનના નાશમાં જ આવવાનું છે. જેનું છેવટ સારું, તેનું સઘળું સારું અને જેને અંત ખરાબ. તેનું સઘળું ખરાબ.” એ ન્યાય જગપ્રસિદ્ધ છે. એ કારણે વિચારશીલ પુરુષે ઝાંઝવાના નીરના જેવી ભ્રામક સુંદરતાના પાશમાં ન ફસાતાં શાશ્વત્ આનંદને આપનાર આત્મવિચારમાં જ નિમગ્ન-બને છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનાગમ
શ્રી જિનાગમની આ ઉપમાઓ.
૧ સૂર્ય, ૨ ચંદ્ર, ૩ દિપક, ૪ દર્પણુ, ૫ અગ્નિ, ૬ ઔષધ, છ આંખ અને ૮ હાટ.
૧ સૂર્ય જેમ પેાતાના પ્રકાશ વડે બાહ્ય પદાર્થોને દેખાડે છે, તેમ શ્રી જિનાગમ પણ તેનું અધ્યયન કરનારને લેાકાલેાકના ભાવને જણાવે છે.
૨ ચંદ્ર જેમ પેાતાની શીતળતા વડે જગતને આનંદ આપે છે, તેમ' શ્રી જિનાગમ પણ જગતને નિજસ્વરૂપ (જ્ઞાન દેશ'ન)માં રમણતા તન્મયતા રૂપી આન ંદને પમાડે છે.
૩ દિપક જેમ અધકારના નાશ કરે છે, તેમ શ્રી જિનાગમ પણ માન્તર તિમિર-માહાન્ધકારના નાશ કરે છે,
૪ દૃણુ જેમ તેની અંદર જોનારને પેાતાની આકૃતિ અતાવે છે, તેમ શ્રી જિનાગમ પણ તેનું અધ્યયન કરનારને પેાતાનું આત્મસ્વરૂપ અતાવે છે.
૫ અગ્નિ જેમ ઇંન્ધનને આળે છે, તેમ આગમજ્ઞાનરૂપી અગ્નિ કમ રૂપી ધનને ખાળવાનુ કામ કરે છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
બી જિનાગમ
૬ ઔષધ જેમ શરીરના રોગને મટાડે છે, તેમ આગમ રૂપી દવા મિથ્યાતનાદિ આમાના ભાવગને મટાડે છે.
૭ આંખ જેમ જેના માર્ગ ઉન્માર્ગ અતાવે છે, તેમ આગમ પણ તેના ભણનારને સન્માર્ગઉન્માગનું ભાન કરાવે છે.
૮ હાટ. જેમ અનેક કરિયાણાઓનું સંગ્રહસ્થાન હોય છે, તેમ શ્રી જિનાગમ પણ અનેક શા અને તેની વ્યાખ્યાઓનું સંગ્રહસ્થાન છે.
ઉપર્યુક્ત ગુણવાળા શ્રી જિનાગમને અન્ય શાસ્ત્રોની સાથે સરખાવવું તે અમૃતને વિષની સાથે, જલને અગ્નિની સાથે, અધિકારના સમૂહને સૂર્યના તેજની સાથે, મિત્રને શત્રુની સાથે, ફૂલની માળાને સર્ષની સાથે, ઐરાવતને રાસભની સાથે, ચિત્તામણિરાને પાષાણની સાથે અને ચંદ્રની ક્રાન્તિને સૂર્યના આલયમી સાથે સરખાવવા બરાબર છે. •
શ્રી જિનવચનને સાંભળવાની રીતनिद्रा-विकहापस्विज्जिपहिं पंजलीउडेहिं । મવિહુમાયુ નિયા શા , .
નિદ્રા વિસ્થાનો પરિત્યાગ કરી, બે હાથ જોડી, ભકિત બહુમાન પૂર્વક શ્રી જિનવચન સાંભળવું જોઈએ.
નિદ્રા એટલે સુધી ઊંધ આળસ-માદ વગેરે. વિકથા એટલે સ્ત્રી, “એકત, દેશ અને રાષ્ટ્રકથા વગેરે. ભક્તિ એટલે અલ્પત્યાદિ બાહ્ય વિષચાર.' બહુમાન એટલે અંતરિક પ્રીતિ વિશેષ: :
Page #224
--------------------------------------------------------------------------
________________
, શ્રી જિનવચન સાંભળવાથી થતા ગુણે
શ્રી જિનયરચાં સાંભળવાથી શ્રેમ દૂર થાય છે, આધિ વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપ શમે છે, જડતાને મઉશ્કેદા થાય છેસમતા ભાવની વૃદ્ધિ થાય છે તથા ઇન્દ્રિ રૂપી અશ્વો અને મનરૂપી વાનર વશમાં આવે છે. '': શ્રી જિનેવચનને શાસ્ત્રમાં નોળવેલની પણ ઉપમા આપી છે. નળવેલ એક એવી જાતની વનસ્પતિ છે કે જેને સુંઘવાથી નોળિયાને સર્પદંશથી ચહેલું ઝેર ઉતરી જાય છે તે રીતિએ પ્રાણીઓને મોહ રૂપી ફિણિધરના ડસવાથી ચતું રાગ રૂપી વિષ નિરંતર વિધિપૂર્વક શ્રી જિનવચનનું શ્રવણ કરવાથી ઉતરી જાય છે.
- શ્રી જિનવચનની મીઠાશ અમૃત, દ્રાક્ષ, શર્કરા અને ઈલ્સ રસની મીઠાશ કરતાં પણ અનંત ગુણી અધિક છે. શ્રી જિનવચન ઉત્તમ મંત્ર સમાન અને અપૂર્વ રસાયણ તુલ્ય પણ છે.
શ્રી જિનવચનનું શ્રવણ કરનાર જન્માંતરમાં અંધતા, મૂકતા, છત અને મતિમતાને પામતો નથી, તથા આ બ્રિોમાં પણ સમૃદ્ધિ, પાંડિત્ય અને પ્રતિષ્ઠાને પામે છે.
નિરંતશ્રી જિનવચનનું શ્રવણ કરનારને નિત્ય નવીન નવીન બેગ, વૈરાગ્ર, વિષય સુખે પ્રત્યે ઉદાસીનતા, એક્ષભિલાષ, આત્મરમણતા તથા રાગદ્વેષની મતા વગેરે સુરતરુ અને કામકુંભથી પણ ચઢિયાત ગુણ પ્રાપ્ત થાય છે. અથવા
Page #225
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનાગમ
શ્રી જિનવચનરૂપી જહાજ જેને પ્રાપ્ત થાય છે, તે જીવ આ સંસારસાગરને સહેલાઈથી તરી જાય છે. .
જેઓએ શ્રી જિનવચનનું શ્રવણ કર્યું નથી, તેઓને નીચેની વસ્તુઓનું જ્ઞાન કદી થતું નથી. , -
૧ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના છે. - ૨ ચાર ગતિ અને છ વનિકાયનું સ્વરૂપ ૩ નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવને રહેવાનાં સ્થાન,
૪ ચારે ગતિમાં રહેલા જીનાં આયુષ્ય, પ્રાણુ, અને કાયસ્થિતિ (ફરીને તેની તે અવસ્થા પામવી તે).
૫ દુઃખ તથા સુખ અને બંધ તથા મોક્ષના હેતુઓ. ૬ મોક્ષ અને સિંદ્ધના જીવનું સ્વરૂપ, ૭ ષડ્રદ્ર અને નવત. ૮ કર્મનો બંધ, સત્તા, ઉદય, ઉદીરણું અને અખાધા.
૯ કર્મને સંક્રમ, ઉદ્વર્તના, અપવર્તના, સ્થિતિઘાત, રસઘાત ઈત્યાદિ.
૧૦ ઉપામશ્રેણિ અને ક્ષપકશ્રેણિ. ૧૧ નય, ભંગ પ્રમાણ અને નિક્ષેપ.
૧૨ વિધિ, નિષેધ, ઉત્સર્ગ, અપવાદ, વ્યવહાર, નિશ્ચય, સામાન્ય, વિશેષ, જ્ઞાન, ક્રિયા, ક્ષેત્ર, કાળ, દ્રવ્ય અને ભાવ.
પૂર્વ મહર્ષિએ ફરમાવે છે કે શ્રી જિનવચન રૂપી સૂત્રમાં પરોવાયેલ જીવરૂપી સેય આ ભવચકેમાં કદિ પણ
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૮
મહા
ખવાઈ જર્સી નથી. ભાવથી પ્રાપ્ત કરેલ શી જિનવચનનું એક પણ સુત્ર જીવને આ સંસાર સાગરથી ઉદ્ધાવાને સમર્થ થાય છે.
એ સંબધે કહ્યું છે કેएकमपितु जिनवचनी यस्मात्रिवहिक पदं भवति । श्रूयन्ते चानन्ता सामायिकमात्रपदसिद्धाः ॥१२॥
શ્રી જિનવચનનું એક પણ પદ સંસારસાગરથી પાર. ઉતારનારું થાય છે. કારણ કે એક સામાયિક માત્ર પદને પામીને પણ અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યાનું સંભળાય છે.
#
Page #227
--------------------------------------------------------------------------
________________
“શ્રીપરમર્ભિદોર્નિશિમ * सत्त्वेषु मैत्री गुमिषु.प्रमोद,
लियेषु जीवेषु कृपापरत्वम् । 'मध्यस्थमावं विपरीतवृत्ती
સા મામા જિયા તેવાણા - હે દેવ! મારે આત્મા સદા પ્રાણીઓને વિષે મૈત્રી ગુણવાનને વિષે પ્રમદ, દુખી જીવેને વિષે દયા અને વિપરીત વર્તનવાળાઓ પ્રત્યે મધ્યસ્થ ભાવને ધારણ કરવાવાળ થાઓ. (૧)
દિગમ્બરાચાર્ય શ્રી અમિતગતિસર વિરિચિત "શ્રી પરમાત્મહાવિંશિકા' એ નામની પ્રસિદ્ધ સ્તુતિ અહીં ભાવાનુવાદ સહિત આપવામાં આવે છે. ધમશહાનું અંતિમ ફળ, આત્માને પરમાત્માની સાથે તમય બનાવે, તે છે. તે કાર્યમાં આ સ્તુતિ યત્કિંચિત મદદગારરૂપ થાય, તેવા સંભવ છે. શ્વેતામ્બર આચાર્યો વિરચિત બીજી અથી પણ વિશેષ ભાવવાહી સ્તુતિઓ ઘણી છે છતાં પણ ગુણાનુરાગથી આકર્ષાઈ એક દિગમ્મરાચાર્યની કૃતિને અહીં સ્થાન આપવામાં આવ્યું છે. દિગમ્બરે અમુક વિષયમાં ઉતારે સાથે સમાન તંત્રવાળા હોવાથી નિપક્ષમતામ્બર મહર્ષિ દિગમ્બર આચાર્યોની કૃતિઓ ઉપર ટીકાઓ વગર લખ્યાના અને એ રીતે પણ પિતાના ગુણાનુરાગ વયક્ત કરવાની સાથે સમ્ય જ્ઞાનના પ્રચાર માટે પ્રયાસ કર્યાના દાખલા મળી આવે છે,
Page #228
--------------------------------------------------------------------------
________________
:२२०
धभशरीरतः कामनन्तशक्ति,
विभिन्नमात्मानमपास्तदोषम् । जिनेन्द्र ! कोषादिव खगयष्टि, ___ तव प्रसादेन ममास्तु शक्तिः ॥२॥
હે જિનેન્દ્ર! આપના પ્રસાદથી અનન્ત શક્તિવાળા અને દોષ વિનાનાં મારો આત્માને, મ્યાનથી તલવાર જેમ અલગ કરાય, તેમ શરીરથી અલગ કરવાની શક્તિ પ્રાપ્ત थामा. (२)
दुःखे सुखे वैरिणि बन्धुवर्ग, ' .. योगे वियोगे भुवने वने वा। निराकृताशेषममत्वबुद्धेः,
समं मनो मेस्तु सूदापि नाथ ! ॥३॥ હે નાથ ! દુઃખને વિષે અથવા સુખને વિષે, વૈરીને વિષે અથવા વધુ વર્ગને વિષે, સંગને વિષે અથવા વિયેગને વિષે, ઘરને વિષે અથવા જંગલને વિષે દૂર કરી નાંખી છે સમસ્ત મમત્વની બુદ્ધિ જેણે એવા મને સમાન मन प्राप्त था. (5) मुनीश । लीनाविव कीलिताविव, ..
* स्थिरौ निखाताविव. बिम्बिताविव । पादौ त्वदीयो मम तिष्ठता संदी, ..
तमोधुनानौ हृदि, दीपिकाविव ॥४॥
"
1
"
Page #229
--------------------------------------------------------------------------
________________
શ્રી પરમાત્મઠાત્રિશિકા
ર૧: હે મુનીશ! અંધકારને દૂર કરનાર એ દીપકો જેમ આપનાં બે ચરણે મારા હદયને વિષે જાણે લીન થયા હોય, જોડાઈ ગયા હોય, સ્થિર થયા હોય, રેપાઈ ગયા હોય અથવા પ્રતિબિસ્મિત થયા છે, તેમ થઈ જાઓ. () एकेन्द्रियाया यदि देव ! देहिनः,
प्रमादतः संचरता इतस्ततः । क्षता विभिन्ना मीलिता निपीडिता
स्तदस्तु मिथ्या दुरनुष्ठितं तदा ॥५॥ હે દેવ! પ્રમાદથી અહીં તહીં ફરતા એવા મેં એકેન્દ્રિયાદિ પ્રાણીઓને હણ્યા હોય, વિખૂટા પાડ્યા હોય, એકઠા કર્યા હોય, અથવા અત્યંત પીડા ઉપજાવી હોય, તે. મારા દુષ્ટચેષ્ટિતને, મિથ્યા દુષ્કૃત છે. (૫) विमुक्तिमार्गप्रतिकूलवर्तिना,
__ मया कषायाक्षवशेन दुधिया । चारित्रशुद्धयंदकारि लोपन,
तदस्तु मिथ्या मम दुष्कृतं प्रभो! ॥६॥ હે પ્રભો ! મેક્ષ માર્ગથી પ્રતિકૂળ વર્તનારા, કષાય અને ઈન્દ્રિયેને પરવશ થયેલા અને દુષ્ટ બુદ્ધિવાળા એવા મારા વડે જે કાંઈ ચારિત્રશુદ્ધિનો લેપ કરાયે હોય, તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. (૬)
Page #230
--------------------------------------------------------------------------
________________
२२.
विनिन्दना लोचनगणैरहं, मनोवचः कायकषायनिर्मितम् ।
निहन्मि पापं भवदुःखकारणं, भिषग्विपं मन्त्रगुणैरिवाखिलम् ||७||
મન, વચન, કાયા અને કષાયેાથી કરાયેલું, સ’સાર દુઃખનાં કારણભૂત એવુ પાપ, વૈદ્ય જેમ મન્ત્રના ગુણ્ણા . ( प्रभाव ) वडे समग्र विषने हाणी नांचे, तेभ यासोयना, નિન્દા અને ગણા વડે હું હણી નાંખુ છેં. (૭) अतिक्रमं यद्विमतेर्व्यतिक्रमं, जिनातिचारं सुचरित्रकर्म्मणः ।
व्यधामनाचारमपि प्रमादतः,
धर्भ-श्रद्धा
प्रतिक्रमं तस्य करोमि शुद्धये ॥८॥
હું જિન ! વિપરીત મતિ અને પ્રમાદૃથી ઉત્તમ ચારિત્રક્રિયાને વિષે મેં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર લગાડયા હાય, તેની શુદ્ધિ માટે હું પ્રતિક્રમણ કરૂ છું. (૮) क्षतिं मनःशुद्धिविधेरतिक्रमं, व्यतिक्रमं शीलवृतेर्विलंघनम् ।
प्रभोऽतिचारं विषयेषु वर्तनं,
वदन्त्यनाचारमिहातिसक्तताम् ||९||
હું પ્રભા ! મનઃશુદ્ધિને વિષે ક્ષતિને અતિક્રમ, શીલવૃદ્ધિના વિલંઘનને વ્યતિક્રમ, વિષયાને વિષે પ્રવૃત્તિને
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૩.
શ્રી પરમાત્મઠાત્રિશિકા અતિચાર અને તેને જ વિષે અતિ આસક્તિને મહષિઓ અનાચાર કહે છે. (૯) यदर्थमात्रापदवाक्यहीनं,
___ मया प्रमादायदि किश्चनोक्तम् । तन्मे क्षमित्वा विदधातु देवी,
सरस्वती केवलबोधलब्धिम् ॥१०॥ પ્રમાદથી મેં જે કાંઈ અર્થહીન, માત્રાહીન, પદહીન કે વાકયહીન કહ્યું હોય તેની ક્ષમા કરીને શ્રી સરસ્વતી દેવી મને કેવલજ્ઞાનની લબ્ધિને આપે. (૧૦) बोधिः समाधिः परिणामशुद्धिः,
स्वात्मोपलब्धिः शिवसौख्यसिद्धिः । चिन्तामणिं चिन्तितवस्तुदाने,
त्वां वंद्यमानस्य ममास्तु देवि! ॥११॥ હે દેવિ ! ચિતિતવસ્તુનું દાન કરવાને વિષે ચિન્તામણિ તુલ્ય એવી તને વંદન કરતા, મને બધિ, પરિણામશુદ્ધિ, સ્વ-અભેપલબ્ધિ તથા શિવ સૌની સિદ્ધિ થાઓ. (૧૧) यः स्मयते सर्वमुनींद्रघृन्दैः, यः स्तूयते सर्वनरामरेन्द्रैः । यो गीयते वेदपुराणशास्त्रैः, स देवदेवो हृदये ममास्ताम् ॥१२॥ | સર્વ સુનીન્દ્રના દો વડે જે સ્મરણ કરાય છે. સર્વ નરેન્દ્રો અને દેવેન્દ્રો વડે જે સ્તુતિ કરાય છે તથા વેદ, પુરાણુદિ શાસ્ત્રો વડે જે ગવાય છે, તે શ્રી દેવાધિદેવ મારા હૃદયને વિષે રહે. (૧૨)
Page #232
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા यो दर्शनज्ञानसुखस्वभावः, समस्तसंसारविकारबाह्यः । समाधिगम्यः परमात्मसंज्ञः,स देवदेवो हृदये ममास्ताम् ॥१३॥
જે દર્શન, જ્ઞાન અને સુખ સ્વભાવવાળા છે, સમસ્ત સંસારના વિકારથી બાહ્ય છે અને સમાધિ વડે ગમ્ય છે, તે પરમાત્મસંજ્ઞાવાળા શ્રી દેવાધિદેવ મારા હૃદયને વિષે રહે. (૧૩) निषदते यो भवदुःखजालं, निरीक्षते यो जगदन्तरालं । योऽन्तर्गतो योगिनिरीक्षणीयः, स देवदेवो हृदये ममा
તાણ જા જે સંસારના દુખની જાલને છેદી નાખે છે, જે જગતના અંતરાલને જુએ છે, જે અંતર્ગત છે અને એશિઓ વડે નિરીક્ષણીય છે, તે શ્રી દેવાધિદેવ મારા હૃદયને વિષે રહે. (૧) विमुक्तिमार्गप्रतिपादको यो, यो जन्ममृत्युव्यसनाधतीतः । त्रिलोकलोकी विकलोकलंकः, स देवदेवो हृदये ममास्ताम् ॥१५॥
જે મુક્તિ માર્ગના પ્રતિપાદક છે, જે જન્મમૃત્યુના સંકટથી દૂર થઈ ગયેલા છે, જે ત્રણલકને જોનારા છે, જે કમ ક્લાથી રહિત છે અને જે અકલંક છે, તે શ્રી દેવાધિદેવ
મારા હૃદયને વિષે રહે. (૧૫) क्रोडीकृताशेषशरीरिवर्गाः, रागादयो यस्य न सन्ति दोषाः। निरिन्द्रियो ज्ञानमयोऽनपायः, स देवदेवो हृदये ममास्ताम् ॥१६॥
સમસ્ત પ્રાણીઓના સમૂહને જેણે વશ કર્યા છે એવા રાગાદિ દેશે જેમને છે નહિ, તે નિરિજિય, જ્ઞાનસ્ય અને અપાય શ્રી દેવાધિદેવ મારા હૃદયને વિષે રહે. (૧૬)
Page #233
--------------------------------------------------------------------------
________________
શ્રી પરમાત્માત્રિશિકા
૨૫
यो व्यापको विश्वजनीनवृतैः सिद्धो विबुद्धो धृतकर्मबन्धः । ध्यातो धूनीते सकलं विकारं स देवदेवो हृदये ममास्ताम् ॥१७
વિશ્વને હિતકારી વૃત્તિથી જે વ્યાપક છે, જે સિદ્ધ છે, યુદ્ધ છે, જે કમ મન્થથી રહિત છે, તથા જે ધ્યાન રૂ નારના સકલ વિકારને દૂર કરે છે, તે દેવાધિદેવ મારા હૃદયને વિષે રહેા. (૧૭)
न स्पृश्यते कर्मकलंकदेाषैः, यो ध्वान्तसंधैखि तिग्मरश्मिः ॥ निरञ्जनं नित्यमनेकमेकं तं देवमाप्तं शरणं प्रपद्ये ||१८||
અધકારના સમૂહેાવડે જેમ સૂર્ય સ્પર્શ કરાતે નથી, તેમ કમÖરૂપી લ ક અને દોષાવડે જે અસ્પૃશ્ય છે, નિર ંજન છે, નિત્ય છે, અનેક છે અને એક છે, તે આપ્ત એવા દેવનુ હું શરણુ અંગીકાર કરુ છું. (૧૮) विभासते यत्र मरीचिमाली, न विद्यमानो भुवनावभासी ॥ स्वात्मस्थितं बोधमयप्रकाश, तं देवमाप्तं शरणं प्रपद्ये ॥१९॥
જીવનને પ્રકાશિત કરનાર સૂર્યના પ્રકાશ જ્યાં પહાંચતા નથી, તે સ્વ–આત્મ-સ્થિત જ્ઞાનમય પ્રકાશવાન આત એવા તે દેવનુ હુ શરણુ અંગીકાર કરું છું. (૧૯) विलोक्यमाने सति यत्र विश्व, विलोक्यते स्पष्टमिदं विविक्तम् । शुद्धं शिवं शान्तमनाद्यनन्तं तं देवमाप्तं शरणं प्रपद्ये ॥२०॥ જેમને જોવાથી સમસ્ત વિશ્વ સ્પષ્ટ અને વિવિક્તપણે
૧૫
Page #234
--------------------------------------------------------------------------
________________
ધ્રુમહા
• જોવાય છે, તે શુદ્ધ, શિવ, શાન્ત, અનાદિ, અનંત અને આપ્ત એવા દેવનું હું' શરણુ અંગીકાર કરું છું. (૨૦) येन क्षता मन्मथमानमूर्छा विषादनिद्राभयशोकचिन्ता । क्षय्योऽनलेनेव तरुप्रपञ्चस्तं देवमाप्तं शरणं प्रपद्ये ||२१||
{ {
અગ્નિ વડે જેમ વૃક્ષના સમૂહના નાશ કરાય છે, તેમ જેમના વડે મન્મથ, માન, મૂર્છા, વિષાદ, નિદ્રા, ભય, શાક અને ચિન્તા વગેરે દોષોને નાશ કરાવે છે, તે આપ્ત એવા દેવનુ હું... શરણુ અંગીકાર કરુ છુ. (૨૧) न संस्तरोऽश्मा न तृणं न मेदिनी, विधानतो नो फलको विनिम्मितः ।
यतो निरस्ताक्षकषायविद्विषः,
सुधीभिरात्मैव सुनिर्मलो मतः ||२२||
વિધિપૂર્વક ઘડેલા પથ્થર, શ્વાસ, પૃથ્વી કે પાટિયું', એ સથારા નથી કિન્તુ ઇન્દ્રિય અને કષાયરૂપી બૈરીઓને જેણે દૂર કરી નાંખ્યા છે એવા પુરુષના અત્યંત નિમળ આત્મા, એજ સચારા માનેલા છે. (૨૨) न संस्तरो भद्र ! समाधिसाधनं, न लोकपूजा न च संघमेलनम् । यतस्ततोऽध्यात्मरतो भवानिश,
विमुच्य सर्व्वामपि बाह्यवासनाम् ||२३|| હે ભદ્ર! જે કારણથી સમાધિનું સાધન કરવુ" તે
Page #235
--------------------------------------------------------------------------
________________
શ્રી પરમાત્મઠાત્રિ શિકા
૨૭
સંથારે નથી, લોકપૂજા કે સંઘતું મેલન, એ પણ સથાર નથી, તેથી સઘળીયે બાહ્ય વાસના છેડીને તું અધ્યાત્મમાં २. था. (२३) न सन्ति बाह्या मम केचनार्था,
भवामि तेषां न कदाचनाऽहम् । इत्थं विनिश्चित्य विमुच्य वायं, __स्वस्थः सदा त्वं भव भद्र ! मुक्त्यै ॥२४॥
બાહ્ય કોઈપણ પદાર્થો મારા નથી, હું પણું કદી તેઓનો નથી-એ પ્રમાણે નિશ્ચય કરીને તથા બાહ્ય ભાવને ત્યાગ ४रीन, ! भुति भाटे तु सहा स्वस्थ था. (२४) आत्मानमात्मन्यवलोक्यमान
स्त्वंदर्शनज्ञानमयोविशुद्धः। एकाग्रचित्तः खलु यत्र तत्र,
स्थितोऽपि साधुलभते समाधिम् ॥२५॥ આત્માને વિષે આત્માને તે એ તું વિશુદ્ધ દર્શનજ્ઞાનમય છે. એ રીતે આત્માને વિષે એકાગ્રચિત્તવાળે એવો સાધુ ગમે ત્યાં રહેલો હોય તે પણ સમાધિને પામે છે. (૫) एक: सदा शाश्वतिको ममात्मा,
विनिर्मल: साधिगमस्वभावः । बहिर्भवाः सन्त्यपरे समस्ताः,
न शाश्वताः कर्मभवाः स्वकीयाः ॥२६||
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ધર્મ-શ્રદ્ધા જ્ઞાન સ્વભાવવાળો મારે આત્મા સદા નિર્મળ, શાશ્વત અને એકલે છે. કર્મથી ઉત્પન્ન થયેલા બીજા મારા સમસ્ત બાહ્ય ભાવે શાશ્વત નથી. (૨૬) यस्यास्ति नैक्यं वपुषापि सार्बु,
___ तस्यास्ति किं पुत्रकलत्रमित्रः । पृथक्कृते चर्मणि रोमकूपाः,
___ कुतोहि तिष्ठन्ति शरीरमध्ये ॥२७॥
શરીરની સાથે પણ જેનું અકય નથી, તેનું પુત્ર, કલત્રઅને મિત્ર સાથે ઐકય ક્યાંથી હોય? શરીરથી ચામડી દૂરકચે છતે રમકપની સ્થિતિ પણ કયાંથી રહે? (ર૭). संयोगतो दुःखमनेकद,
यतोऽनुते जन्मवने शरीरी। ततनिधासा परिवर्जनीयो,
यियासुना निवृत्तिमात्मनीनाम् ॥२८॥ સંસારરૂપી વનમાં શરીરાદિના સંગથી પ્રાણુ અનેક પ્રકારનાં હદને ભગવે છે. તે કારણે મુક્તિમાં જવાની અભિલાષાવાળા આત્માથી છએ તે સગને ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કર જોઈએ. (૨૮) सवं निराकृत्य विकल्पजालं,
संसारकान्तारनिपातहेतुम् । विविक्तमात्मानमवेक्ष्यमाणो,
निलीयसे त्वं परमात्मतत्वे ॥२९॥
Page #237
--------------------------------------------------------------------------
________________
શ્રી પરમાત્મઠાત્રિશિકા
રર૯
સંસારઅટવીમાં પડવાના હેતુભૂત સઘળી વિ૫– જાલને દૂર કરીને એકલા આત્માને જે એવે તું પરમાત્મતત્વને વિષે લીન થઈશ. (૨૯)
स्वयं कृतं कर्म यदात्मना पुरा,
फलं तदीयं लभते शुभाशुभम् । परेण दत्तं यदि लभ्यते स्फुट,
स्वयं कृतं कर्म निरर्थकं तदा ॥३०॥
આત્માએ પૂવે સ્વયં જે કર્મ કર્યું છે, તેનું જ શુભાશુભ ફલ તે પામે છે. બીજાએ આપેલું જે મળતું હોય તે પિતે કરેલું કર્મ સ્પષ્ટપણે નિરર્થક થાય. (૩૦) निजार्जितं कर्म विहाय देहिनो,
न कोपि कस्यापि ददाति किंचन । विचारयन्नेवमनन्यमानसः,
परो ददातीति विमुञ्च शेमुषीम् ॥३१॥ પોતે ઉપાર્જન કરેલાં કર્મને છોડીને બીજે કોઈ પણ, ઈને પણું, કાંઈ પણ આપતું નથી. અનન્ય મન વડે એ રીતે વિચાર કરતે એ તું, બીજે આપે છે, એવી બુદ્ધિનો ત્યાગ કર. (૩૧)
Page #238
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
यैः परमात्माऽमितगतिवन्धः,
सर्वविविक्तो भृशमनवद्यः । શ્વષિતો મનસિ સમજો,
मुक्तिनिकेत विभववरं ते ॥३२॥
અમિતગતિ (આચાર્ય) વડે વન્ય, સર્વથી ભિન્ન અને અત્યન્ત અનવદ્ય એવા પરમાત્માનું જેઓ હંમેશાં થાન કરે છે, તેઓ શૈભવથી ભરેલા એવા મુક્તિ સ્થાનને પોતાના મનની અંદર પ્રાપ્ત કરે છે. (૩૨)
इति द्वात्रिंशतिवृत्तः, परमात्मानमीक्षते । योजन्यगतचेतस्को, यात्यसौ पदमव्ययम् ॥३३॥
એ રીતે બત્રીસ ગ્લૅકેવડે અનન્ય ચિત્તવાળે જે પરમાત્માને જુએ છે, તે અવ્યય પદને પામે છે. (૩૩)
Page #239
--------------------------------------------------------------------------
________________
• [ વિચાર અને વર્તન એ નામનો આ નાને નિબંધ જેમ્સ
એલન નામના એક અંગ્રેજ વિદ્વાને લખ્યો છે અને તે આજે ધણના જીવન પર અસર કરનાર બને છે; આ નાના લેખને આજે યુરોપ અને અમેરિકા વગેરે દેશમાં મેટી પ્રસિદ્ધિ મળતી જાય છે અને એ એક જ નિબધે ઘણું લેકેના જીવનમાં મોટું પરિવર્તન આપ્યું છે. જીવન ઘડતર માટે આ નાનકડા સ દેશાઓ આધુનિક યુગમાં ઘણો પ્રકાશ ફેલા છે, એમ અમેરિકન વિદ્વાને મુક્તક કે જાહેર કરે છે. અહી તેનું સારભૂત અવતરણ આપ્યું છે. તેને ઉતાવળથી નહિ વાંચતાં, વિચારપૂર્વક અને વારંવાર વાંચવા તેના મૂળ લેખકની ભલામણ છે. આ નિબંધ અહીં પ્રગટ કરવાને આશય. એટલે જ છે કે-વિચારની વર્તન ઉપર થતી અસરને જણાવનારા આવા એક સામાન્ય (સર્વ રીતિએ પ્રમાણભૂત નહિ એવા )ખથી પણ મધ્યસ્થ દૃષ્ટિની વિચારક દુનિયા માત્રમુગ્ધ બને છે, તે શ્રી. જેનશાસને દર્શાવેલ કર્મસાહિત્ય અને તેમાં વર્ણવેલ રસ્થાનકે અને અધ્યવસાયસ્થાનકેની ભૂત, ભાવિ અને વર્તમાન જીવન ઉપર થતી ચક્કસ અને પ્રમાણભૂત અસરોને જણાવતી વિગતે સામે જે દુનિયાની નજર ખેંચાય, તે જીવનને સુખ અને શક્તિની ટોચ ઉપર લઈ જવા માટે શ્રી જૈનશાસને જગત ઉપર કરેલા અપ્રતીક ઉપકારને ખરે ખ્યાલ આવે.]
Page #240
--------------------------------------------------------------------------
________________
વિચાર અને વર્તન
(વિચારેની જીવન પર થતી અસર)
“મનુષ્ય હૃદયમાં જેવા વિચાર કરે છે, તે જ તે હોય છે.” આ કહેવત જેટલી મનુષ્યને લાગુ પડે છે, તેટલીજ તેની દરેક અવસ્થા તેમજ તેના દરેક સગને લાગુ પડે છે. ખરેખર ! મનુષ્યનું વર્તન પિતાના વિચારને સરવાળે જ છે.
જેમ છેબીજમાંથી ઊગે છે પરંતુ બીજ વિના નથી ઊગતે, તેમ મનુષ્યનું દરેક કાર્ય છૂપાઈ રહેલા વિચાર રૂપી બીજમાંથી ઉદભવે છે. વિચારપૂર્વક થતાં કાર્યને આ કાયદો જેટલે લાગુ પડે છે, તેટલે જ વિચાર વિનાનાં અને આપઆપ સ્વાભાવિક થતાં કાર્યોને પણ લાગુ પડી શકે છે.
વર્તન, એ વિચારનું મુખ્ય છે અને સુખ-દુખ, એ ફળ છે. માણસ પિતે જ પિતાના માટે કડવાં તથા મીઠાં ફળ પિતાની માલિકી નીચેના બગીચામાં રેપે છે. આથી નકકી થાય છે કે શુભ વિચારોથી સુખ થાય છે અને દુષ્ટ વિચારાથી દુખ આવે છે. આના માટે મનુષ્યની છાયા દષ્ટાંત છે, કેમકે-છાયા પણ મનુષ્યની સાથે જ રહે છે.
Page #241
--------------------------------------------------------------------------
________________
વિચાર અને વર્તન
૨૭૩
કાય –કારણુ ભાવના કાયદા જગતમાં વ્યાપક છે અને તેજ કાયદો વિચાર અને વર્તનને લાગુ પડે છે. આથી સિદ્ધ થાય છે કે મનુષ્યમાં પ્રગતિ થાય છે તે કાયદા પ્રમાણે થાય છે, પણ તે પ્રગતિ કંઈ અકસ્માતથી થતી નથી. જેવી રીતે ઉમદા અને ઉચ્ચ વર્તન એ કાંઈ અકસ્માત નથી પરંતુ લાંખા કાળના શુદ્ધ વિચારાનુ સ્વાભાવિક ફળ છે, તેવી જ રીતિએ ખરાબ અને હલકુ વન એ પણુ દુષ્ટ વિચારોનું કુદરતી ફળ છે.
મનુષ્ય પાતે જ પેાતાની ઉન્નતિ તથા વિનાશ કરે છે. વિચારની શસ્ત્રશાળામાં તે એવાં હથિયાર ઘડે છે, કે જેના વડે તે પેાતાના જ નાશ કરે છે તેમજ તેવાં પણ આજારા અનાવે છે, કે જેના વડે તે પેાતાને માટે સુખ અને શાંતિના દિવ્ય મહેલા ખાંધે છે. વિચારોને સાચી દિશામા લગાડવાથી માણુસ દિવ્ય સંપૂર્ણતાને પામે છે અને ખાટી દિશામાં લગાડવાથી પશુ કરતાં પણ નીચા ઉતરી જાય છે. આ એ અતિમ અવસ્થાએની વચ્ચે અધી મધ્યમ અવસ્થાઓ છે અને મનુષ્ય જ તેના કર્તા અને માલિક છે.
વમાનકાળમાં આત્મા સંબંધી ઘણાં સુ ંદર સત્ય પ્રકાશમાં આવ્યાં છે, પરન્તુ “મનુષ્ય પાતાના વિચારોના માલિક છે, વર્તનના કર્તા છે અને પાતાના સચાગ, સ્થિતિ તથા ભાગ્યના રચનાર છે.” એ સત્ય કરતાં કોઈ પણ સત્ય અધિક સુખકારક કે અધિક ભરોસાપાત્ર નથી.
મનુષ્ય શક્તિમય, બુદ્ધિમય અને પ્રેમમય છે, તેમજ
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ધર્મ-શ્રદ્ધા
પિતાના વિચારોને માલિક છે અને તેટલા જ માટે પિતાની દરેક અવસ્થા માટે પોતાની પાસે જ ચાવી રાખે છે અને. પિતાની ઈચ્છા મુજબ પિતાની અંદર પરાવર્તન અગર તો નવી સ્થિતિ ઉત્પન કરવાની શક્તિ ધરાવે છે.
નબળી અને હલકામાં હલકી અવસ્થામાં પણ મનુષ્ય. પોતાને માલિક જ છે, પણ તેવી અવસ્થામાં તે મૂર્ણ માલિક બની જાય છે. પરંતુ જ્યારે તે પોતાના વર્તનના. મૂળ પાયા ઉપર પ્રયત્નપૂર્વક વિચાર કરે છે, ત્યારે તે શાણે માલિક બની જાય છે અને પોતાની શક્તિને સાચે માગે વાપરે છે.
શોધ કરવાથી અને ખાણ દવાથી જ સોનું અને હીરા પ્રાપ્ત થાય છે, તેવી જ રીતિએ આત્મા રૂપી ખાણને ઊંડી ખેદવાથી જ સત્યની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય પિતાની જાત ઉપર કાબુ રાખે, પોતાના વિચારોના પરિવર્તનની અસર પિતા ઉપર, બીજા ઉપર અને પિતાના જીવન તથા સંગે ઉપર તપાસે, તેમજ ધીરજ અને ખંતપૂર્વક કાર્ય-કારણભાવનો વિચાર કરે તથા તે જ્ઞાનની પ્રાપ્તિ માટે પોતાના દૈનિક અનુભવને ઉપગ કરે, તે જરૂર તે માણસ ખાત્રી કરી. શકે છે કે તે પોતે જ પોતાના વર્તનને બનાવનાર છે તથા પોતાના જીવનને અને ભાગ્યને રચનાર છે. જે શોધ કરે તે મેળવે છે અને જે ધક્કો મારે છે તે દરવાજાને ઉઘાડી. શકે છે.” એ ન્યાયે ધીરજ અને ખંતથી મનુષ્ય જ્ઞાનરૂપ. મંદિરના દરવાજામાં પ્રવેશ કરી શકે છે.
Page #243
--------------------------------------------------------------------------
________________
વિચાર અને વર્તન
૨૩૫"
બાહા વાતાવરણ ઉપર વિચારની અસર
મનુષ્યનું મન બગીચા સાથે સરખાવી શકાય તેમ છે. તેમાં કાળજીપૂર્વક વાવેતર કરવાથી સારાં વૃક્ષો ઉગે છે અને બેદરકારી કરવાથી તેમાં નડતર રૂ૫ ઘાસ ઉત્પન્ન થાય છે. માટે પિતે જ પિતાના બગીચા માલિક છે– એમ વિચારીને કાળજીપૂર્વક સારાં ફળની પ્રાપ્તિ થાય તેમ કરવું જોઈએ.
વિચાર અને વર્તન અને એક છે. જેમ વર્તનને આજુબાજુના વાતાવરણ ઉપરથી કળી શકાય છે, તેમ મનુષ્યની માનસિક સ્થિતિ પણ બાહ્ય સંગ સાથે સંબંધ ધરાવે છે.
દરેક મનુષ્ય જે અવસ્થા ભેગવે છે, તે પોતાના વિચારને આધીન છે. આ કાયદે જીવનની દરેક ગોઠવણમાં છે. ત્યાં અકસ્માતને સ્થાન જ નથી, સઘળાંએ પરિણામે આ કાયદાને અનુસરીને છે, કે જેમાં ભૂલને સંભવ નથી. જેમને પિતાનું વાતાવરણ અનુકૂળ હોય છે તેમને આ કાયદો એટલે લાગુ પડે છે, તેટલેજ પ્રતિકૂળ વાતાવરણથી ઘેરાયેલાઓને પણ લાગુ પડી શકે તેમ છે.
મનુષ્ય એક અપેક્ષાએ પ્રગતિશાળી પ્રાણી છે અને તેથી જ્યાં તે છે ત્યાં તે આગળ પ્રગતિ કરવાનું શીખવાને માટે નિર્માચલે છે અને જે તે પ્રગતિ સાધે તો અમુક સંચાગે પસાર થયા પછી બીજા જે સગો ઊભા થાય છે, ત્યાં તેને વિશેષ રીતિએ આધ્યાત્મિક પાઠો શીખવાનું મળે છે.
મનુષ્ય બાહ્ય સગે સાથે ત્યાં સુધી જ અફળાય છે, કે જ્યાં સુધી તે પિતાની અત્યંતર સ્થિતિને ઓળખતે
Page #244
--------------------------------------------------------------------------
________________
ધર્મશ્રદ્ધા
નથી. ઓળખાણ પડયા પછી તે તે પિતાના સંગે ઊભા કરવામાં પિતાની જ માલિકી ધરાવે છે.
જે માણસે અમુક કાળ સુધી આત્મિક સંયમ અને શુદ્ધિ માટે પ્રયત્ન ક્યાં છે, તે તે જાણે છે કે-આહ્ય વાતાવરણની ઉત્પત્તિનું સ્થાન પિતાના વિચારે છે કારણ કે તે જોઈ શકે તેમ છે કે બાહ્ય વાતાવરણ અને માનસિક સ્થિતિમાં એકસરખા પ્રમાણુથી પરિવર્તન થયા કરે છે. આ -વસ્તુ એટલી બધી સાચી છે કે મનુષ્ય જે પિતાના વર્તનની ખામીઓને દૂર કરવાને આ કાયદો લાગુ પાડવા જાય છે, તે જ તે સપાટાબંધ પિતાના સંગમાં પરિવર્તન નિહાળે છે.
જે જે વિચાર રૂપી બીજને મનમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે, તે પિતાનાં ફળે વહેલાં અગર તે ડાં ઉત્પન્ન કરે જ છે. બાહ્ય સંગે વિચારોથી ઊભા થાય છે, પરંતુ -આઉં યાદ રાખવું જોઈએ કે-સગે સુખદ.એક હેય કે દુઃખદાયક હોય, પણ તેનાથી મનુષ્યને જે પાઠ મળે છે, તે મનુષ્યની પ્રગતિમાં સહાયક છે.
પિતાના જ હલકા વિચારો અને દુષ્ટ ઈછાએથી મનુષ્ય દુઃખદ અવસ્થામાં આવી પડે છે. શુદ્ધ મનવાળો પણ જ્યારે
ખદ અવસ્થા ભગવે, ત્યારે આટલું સમજી લેવું જોઈએ કે ઊંડે ઊંડે પણ ક્યારેક તે દુષ્ટ વિચારને આધીન હતું અને આ બાહ્ય દુખદ સ્થિતિ, તે છૂપાયેલી દુષ્ટ વિચારની શક્તિનું પ્રદર્શન છે. બાહ્ય સંગે મનુષ્યને અસર કરી શકતા જ નથી. તે તે તેને પિતાની જાત એળખવાનું
Page #245
--------------------------------------------------------------------------
________________
વિચાર અને વર્તન
૨૧૭
સાધન છે. જન્મથી માંડીને સંસારયાત્રામાં આત્મા જે જે પગથિયાં ચઢે છે, ત્યાં ત્યાં તેની જે સ્થિતિ હોય છે તે સ્થિતિ પિતાના શુભાશુભ વિચારેનું પ્રતિબિંબ છે, આથી જ, જે વસ્તુની પ્રાપ્તિ મનુષ્યને થાય છે તે પોતે તેને માટે પ્રાર્થના કરે છે માટે મેળવે છે એવું નથી, પરંતુ તે પોતે પોતાના વિચારની કમાણી ભેગવે છે. પોતાની ઈચ્છાઓ અને પ્રાર્થનાઓ જે વિચારોની સાથે એકમેક થઈ જાય, તો જરૂર તેને સફળતા પ્રાપ્ત થાય છે.
હવે ત્યારે વિચારે કે “વિચારની અસરએને એથે શે? તેને અર્થ એ જ છે કે માણસ બાહ્ય સગો સામે બળવે કરે છે, જ્યારે તેના કારણને પોતાના હૃદયમાં પિષે છે. કાં તો જાણવા છતાં આ કારણ વ્યસન બની ગયું છે માટે પોષાય છે અગર તે અજાણપણે પોતાની નબળાઈથી પોષે છે. પણ ગમે તે હો, તેની લડતમાં તેને પાછું જ પડવાનુ થાય છે.
પોતાની બાહ્ય સ્થિતિને સુધારવાને ઘણું ઈચ્છે છે, પરતુ પોતાની જાતને સુધારવાને કઈ ઈચ્છતું નથી અને તેથી જ તેઓને બંધનમાં રહેવું પડે છે. જે માણસ આત્મશુદ્ધિથી પાછો હઠતો નથી, તે જરૂર પોતાનું કાર્ય સાધી જાય છે. આ વસ્તુ જેટલી લૌકિક વસ્તુઓને લાગુ પડે છેતેટલી જ લેકોત્તર વસ્તુઓને પણ લાગુ પડે છે. જે માણસનું ધ્યેય કેવળ લક્ષ્મી પ્રાપ્ત કરવાનું છે, તેને પણ ખૂબ ખૂબ ભેગ આપ પડે છે, તે પછી જે પોતાનું જીવન દઢ અને સુસ્થિત જોવા માગે છે, તેને માટે તો પૂછવાનું જ શું?
Page #246
--------------------------------------------------------------------------
________________
ધર્મ શ્રદ્ધા
હવે એક માણસ દરિદ્રતાથી પીડાઈ રહ્યો છે. તે પેાતાની સાંસારિક સ્થિતિ સુધારવાને બહુ જ આતુર છે, છતાં હું ંમેશાં પોતાના કામમાં આળસુ રહે છે અને માને છે કે- પાતે પેાતાના શેઠને છેતરવામાં ઠીક જ કરી રહ્યો છે:' તેમજ ઉપરથી દલીલ કરે છે કે શેઠે મને પૂરતો પગાર નથી આપતા !’ આવા માણુસ સાચી આબાદીના સાદો પણ સિદ્ધાંત નથી સમજતા અને ઊંચે ચડવા માટે તદ્દન નાલાયક છે તે તો ખેતરમાજીથી ખરેખર અધિક દરિદ્રતાને શ્યામ ત્રણ કરી રહ્યો છે.
:
૨૩૮
આ બાજુ એક પૈસાદાર માણુસ છે, પણ તે પોતાની પાચનશક્તિ કરતાં અધિક આહાર કરવાની ટેવથી રાગને શ પડેલા છે. તેમાંથી મુક્ત થવાને માટે તે ખૂબ પૈસા ખર્ચવાને માટે તૈયાર છે, પરન્તુ પોતાની હદ ઉપરાંત ખાવાની ઈચ્છા પર "કુશ મૂકવા માગતા નથી. પેાતાની તૃપ્તિ ખાતર સારા અને સ્વાદિષ્ટ ભાજનને ગુલામ એવા આ, તંદુરસ્તી માટે સવ થા નાલાયક છે કારણ કે તંદુરસ્તીના મૂળ સિદ્ધાંતનું પણ તેને ભાન નથી.
:
ત્રીજી ખાજુ એક મોટો શેઠ છે. તે અનીતિના મા અપનાવી પેાતાના નાકરોના પગારા ઘટાડીને નફો ઉઠાવવા માગે છે. આવે! માણસ આખાદી પામવાને સથા અચેગ્ય છે. તેવા માણસના પૈસાનું અને આખનું દેવાળું જ્યારે નીકળે છે, ત્યારે તે પેાતાના બાહ્ય સંચાગના ઢાષા કાઢ છે, પરંતુ જાણતા નથી કે પેાતે જ પાતાની ઈશાના કર્તા છે. માણસ પોતાની સ્થિતિના કર્યાં છે’–એ સત્યનુ' દશન
Page #247
--------------------------------------------------------------------------
________________
વિચાર અને વર્તન
૨૩૯
કરવા માટે મેં તમારી પાસે ઉપરનાં ત્રણ દષ્ટાંતે રજૂ કર્યા છે. આવા અનેક દષ્ટાંત આપી શકાય તેમ છે, પણ વાચકને સમજવા માટે આટલું પૂરતું છે. વિચારશીલ માણસ સમજી શકે છે કે-બાહ્ય સગોને જીવનના ઘડતરમાં મુખ્ય સ્થાન છે જ નહિ.
જો કે બાહ્ય સગો એટલા બધા ગૂંચવાયેલા હોય છે, વિચારનાં મૂળ પણ એટલાં બધાં ઊંડાં હોય છે અને પ્રત્યેક વ્યક્તિની સુખ-દુઃખની અવસ્થા પણ એટલી બધી ભિન્ન ભિન્ન હોય છે કે-માણસની આત્યંતર સ્થિતિ (પિતે જાતે જાણતો હોય છતાં) કેવળ બાહ્ય સંયોગથી કળી શકાતી જ નથી.
કેઈ એક માણસ પ્રામાણિક હોવા છતાં તેને વેઠવું પડે છે અને બીજો એક માણસ અપ્રામાણિક હેવા છતાં ખૂબ પૈસે પેદા કરે છે. આથી કેટલાક લોકો અનુમાન કરે છે કે-પ્રામાણિકપણુથી નિષ્ફળતા અને અપ્રામાણિક પણથી સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ બહેળા અનુભવથી અને ઊંડાં ઉતરવાથી આ અનુમાન ખોટુ છે, એમ સમજાશે. પ્રામાણિક માણસમાં ઊંડે ઊંડે પણ જરૂર દુર્ગણે દેખાશે અને અપ્રામાણિક માણસમાં છૂપાઈ રહેલા પણ એવા કેટલાક સદ્દગુણે હેય છે કે જેને લઈને તે આબાદીને પામે છે.
સારા વિચાર અને વર્તનથી ખરાબ પરિણામ કદી આવતું જ નથી. બીજી બાજુ ખરાબ વિચાર અને વર્તનથી - સારું પરિણામ પણ આવતું નથી. ટૂંકમાં, જેવું બીજ
Page #248
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધા
નાખ્યું હોય તેવું જ ફળ ઉગી શકે છે. પણ વિપરીત બનતું નથી. બાહ્ય દુનિયામાં આ કાયદો લાગુ પડે છે એવું સૌ કોઈ સમજી શકે છે, પરંતુ માનસિક દુનિયાને પણ આ સીધે અને સાદો કાયદો તેટલે જ લાગુ પડે છે એવું ભાગ્યે જ કોઈ સમજે છે અને તેથી જ બાહ્ય સ્થિતિને અનુસાર વિચારનો જે સુમેળ સમન્વય જોઈએ તે દેખાતું નથી.
દુ:ખ, એ ખેટા વિચારોનું પરિણામ છે અને એ દુઃખનું કાર્ય જે કઈ હોઈ શકે તે કેવળ આત્મામાં રહેલા કચરાને બાળવાનું જ છે. શુદ્ધ આત્માને કદી પણ સહન કરવાનું કે તું જ નથી. એનું માટીથી જૂદ થયા પછી અને સર્વથા શુદ્ધ થયા પછી કદી બાળવામાં આવતું નથી. તેમ સશા શુદ્ધ અને પ્રકાશિત થયેલા આત્મા પણ દુખને પામતો જ નથી,
બાહ્ય શ્રીમંતાઈ અને દરિદ્રતા ઉપરાંત આત્માની શાંતિ અગર તે અશાંતિને આધાર મન ઉપર છે. પૈસાદાર પણ ખોટા વિચારેથી આત્માની સમાધિને દૂર કરે છે, જ્યારે ગરીબ માણસ પણ શુભ વિચારેથી આત્મિક શાંતિને આમંત્રણ કરે છે. જેવી રીતિએ પૈસાને સાચે માગે વાપરવાથી માણસ શ્રીમંતાઈ અને આત્મિક શાંતિ બન્નેનો ભક્તા. બને છે, તેવી જ રીતિએ ગરીબ માણસ પોતાના દુર્ભાગ્યની બૂમો પાડવાથી ગરીબાઈ અને અશાંતિને વધારે ભાગીદાર થાય છે. આથી સમાધિ, તંદુરસ્તી અને આબાદી કે જે માણસને સુસ્થિત બનાવે છે, તેની પ્રાપ્તિને માટે બાહ્ય અને આત્યંતર સ્થિતિનું ઐકય કરવાની જરૂર છે.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૧
વિચાર અને વર્તન
મનુષ્ય ત્યારે જ મનુષ્ય બની શકે છે, કે જ્યારે તે સુખ-દુઃખની ફરિયાદ કરતે મટીને પિતાની આત્યંતર શક્તિને તપાસવાનું શરૂ કરે છે અને જેમ જેમ તે પિતાના મનને સુધારે છે, તેમ તેમ તે બાહ્ય સાગને ઠોકર મારે છે અને પિતાની અંદર એવી શક્તિ શોધે છે કે જે શક્તિદ્વારા પિતે ખૂબ ઝડપથી પ્રગતિ કરે છે. જેમ જેમ માણસ બીજી વસ્તુઓ અને બીજા લેકે પ્રત્યે વિચારે ફેરવે છે, તેમ તેમ તે વસ્તુઓ અને તે લેકે પણ તેની તરફ ફેરવાઈ જાય છે,
આ સત્યને પુરા દરેક વ્યક્તિમાં છે અને તેથી પિતાની જાતનું પૃથક્કરણ કરવાથી આની તપાસ સહેલાઈથી થઈ શકે છે. જો તમે વિચારમાં પરિવર્તન લાવશે, તે તમને આશ્ચર્ય થશે કે-ખૂબ સપાટાબ ધ તમારા સંગે પણ પટાય છે. લેકે માને છે કે વિચારે છૂપા રહી શકે છે પરંતુ તે અશક્ય છે. વિચારથી જ અમુક આદત પડી જાય છે અને તે આદતથી જ બાહ્ય સગો ઊભા થાય છે. ડરપોક વિચારેથી નબળાઈ અને પરિણામે ગુલામી પ્રાપ્ત થાય છે. આળસુ વિચારથી ગંદી ટેવ અને પરિણામે દરિ, દ્રતા પ્રાપ્ત થાય છે. સ્વાથી વિચારેથી સ્વાથી ટેવે અને પરિણામે દુઃખની પ્રાપ્તિ થાય છે.
બીજી બાજુએ શુદ્ધ વિચારથી આત્મિક સંયમ અને પરિણામે શાંતિ પ્રાપ્ત થાય છે. નિડર વિચારેથી પુરુષાર્થ અને પરિણામે સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. ઉદામી વિચારેથી
Page #250
--------------------------------------------------------------------------
________________
પર
ધર્મ- હા
વછતા અને પરિણામે આખાદી પ્રાપ્ત થાય છે. નિવાર્થ વિચારેથી જાતને ભૂલવાનું અને પરિણામે સાચી શાંતિને પ્રાપ્ત કરવાનું થાય છે.
વિચારોની હારમાળા, વર્તન અને બાહ્ય સંગે ઉપર અસર લાવ્યા વિના રહેતી જ નથી. માણસ પંતાના બાહ્ય સંગોને સીધી રીતિએ ચૂંટી શક્તા નથી, પણ તે પોતાના વિચારોની ચૂંટણી કરી શકે છે અને તેના દ્વારા આડકતરી રીતિએ પણ પિતાનું બાહ્ય વાતાવરણ ઘડી શકે છે. માણસ જે વિચારને ખૂબ પપે છે, તે વિચારને અનુકુળ વાતાવરણ કરી આપવામાં કુદરત ઘણી સહાય કરે છે.
શરીર અને તંદુરસ્તી ઉપર વિચારની અસર
શરીર એ મનનું ગુલામ છે. ખોટા-ખરાબ વિચારોથી શરીર ક્ષીણ થાય છે અને સાચા-શુભ વિચાથી શરીર પ્રકુલિત રહે છે.
બાહ્ય સગોની માફક રેગ અને તંદુરસ્તીનું મૂળ પણ વિચારે જ છે. ભયભરેલા વિચારે માણસને પિસ્તોલના જેટલી ઝડપથી મારી નાખે છે અને નિરંતર બીજા પણ હજાર માણસને ધીરે ધીરે પણ નિશ્ચિતપણે મારે જ છે. રેગના ભયથી પીડિત જરૂર રેગી બને છે. ચિંતાતુર વિચાથિી શરીર ક્ષીણ થાય છે અને પરિણામે રેગનાં દ્વાર ખુલ્લાં થાય છે. બીજી બાજુએ સારા વિચારોથી શરીરની સુંદરતા વધે છે. શરીરની સારી અગર તે ખરાબ અવસ્થા સારા અગર તે નઠારા વિચારોનું પ્રતિબિંબ છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
વિચાર અને વર્તન
૨૪૩
વિચારોના પરિવર્તન વિના ખેરાનું પરિવર્તન જરા પણ અસર કરતું નથી. જો તમે શરીરની આબાદી ઈચ્છતા રહે, તે તમારા મનની બરાબર રક્ષા કરે.
જાણું છું ત્યાં સુધી એક ૯૬ વર્ષની સ્ત્રી પણ સુંદર કુમારિકા જેવી મુખાકૃતિ ધરાવે છે, જ્યારે બીજી બાજુ એક મધ્યમ વયની નીચેને માણસ પણ ઘરડા ડેસા જે લાગે છે. એક સારા વિચારેનું પરિણામ છે અને બીજુ અસંતોષ તથા વાસનાવાસિત વિચારોનું પરિણામ છે.
જેવી રીતિએ સારી હવાની આવ-જાવવાળું અને સૂર્યનાં કિરણોથી પ્રકાશિત એવું મકાન રહેવા માટે સુંદર લાગે છે, તેવી રીતિએ સુંદર વિચારેની આવ-જાવથી આત્માને રહેવા માટે સારા શરીરની પ્રાપ્તિ થાય છે. હમણાં જ મેં, સારા વિચારમાં રક્ત એવા માણસને મરણપથારીએ જે તે તે કેવળ વયમાં જ વૃદ્ધ હતું. જેટલી શાંતિપૂર્વક તે જીવતું હતું, તેટલી જ શાંતિપૂર્વક તે મૃત્યુને પામ્યા. - શરીરને સુધારવા માટે આનંદમય વિચારે સમાન કેઈ ડેકટર નથી. તેને સમાન કેઈ દુખમાં દિલાસો આપનાર નથી.
શુદ્ધ વિચારે અને શુદ્ધ એય કાર્યસાધક બને છે. ચેય વિનાને માણસ ચિંતાનો શિકાર બની જાય છે, જેથી ચેય હમેશાં શુદ્ધ અને દઢ હોવું જોઈએ. પછી તે ધ્યેય સાંસારિક હોય કે આધ્યાત્મિક હોય! ઉચ્ચ ધ્યેય સ્વીકારવાની જેઓની શક્તિ નથી, તેઓએ પણ પિતાની મામુલી
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૪૪
ધર્મ-શ્રદ્ધા ફરજ અદા કરવામાં પિતાના વિચારોને સ્થિર કરવા જોઈએ અને તેમ કરવાથી જ આગળ વધવાની શક્તિ પ્રાપ્ત થાય છે.
નબળામાં નબળે આત્મા પણ, પોતાની નબળાઈને જાણીને “પ્રયત્ન દ્વારા જ બળની પ્રાપ્તિ થાય છેઆવી અનુભવી પુરુષોની ઉક્તિને લક્ષ્યમાં રાખીને સક્રિય પ્રયને કરે છે તે માણસ પ્રગતિ ક્યા વિના રહેતો જ નથી. જેમ શારીરિક નબળાઈ કસરત કરવાથી દૂર થાય છે, તેમ માનસિક નબળાઈ પણ સાચી દિશામાં વિચારે કરવાથી દૂર થાય છે.
દયેય નક્કી કર્યા પછી તેની પરિપૂર્ણતાને પામવા માટે માણસે લાઈનદોરી કરી રાખવી જોઈએ. શંકા તથા ભયથી રહિત બની જવું જોઈએ અને નિર્ણિત લગ્ન કે તેના માર્ગ સિવાય બીજે કયાંય દષ્ટિ રાખવી નહિ જોઈએ. કઈ પણ કાર્ય, તેમાં શંકા અગર ભય રાખવાથી સાધી શકાતું જ નથી. કાર્ય કરવાની ઈચ્છા “હું કરી શકું એમ છું'—એ જ્ઞાનથી થાય છે અને શંકા તથા ભય આ જ્ઞાન થવામાં આડાં આવે તેવા હોય છે, માટે જે તેમને પિગ્યા કરે છે, તે પગલે પગલે ગોથાં ખાય છે. તેમને જીતનાર નિષ્ફળતાને જીતનાર છે. દયેયમાં નીડરપણે વિચારોને જેડવાથી માણસ ઘણુ જ ઊંચા દરજજાને પામી શકે છે.
સફળતામાં વિચારે હિસે સફળતા અને નિષ્ફળતાએ વિચારેનું પરિણામ છે. માણસની નબળાઈ અને બળ, શુદ્ધિ અને અશુદ્ધિ, એના
જ રાખવાથી
નવા કાર્ય કરવાની
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૫
વિચાર અને વર્તન પોતાના જ છે પણ બીજા કોઈના નથી. તેમાં પરિવર્તન પણ પોતે જ લાવી શકે તેમ છે. તેના સાગ, સુખ, દુઃખ વગેરેને કર્તા પણ પોતે જ છે. જેવા તેના વિચારે છે, તે જ તે છે. ઘણા લોકોનું કહેવું છે કે–અમુક માણસ જુલ્મી છે એટલે બીજાઓ ગુલામી ભગવે છે, માટે જુલમી માણસને ધિક્કાર જોઈએ.”
બીજા કેટલાકનું એમ કહેવું છે કે “ઘણું લેકે ગુલામ છે એટલે તેઓ ઉપર અમુક માણસ જુલ્મ કરી શકે છે, માટે ગુલામેને તિરસ્કાર કરે.”
વસ્તુતઃ જુમી માણસ અને ગુલામે અજ્ઞાનપણે પણ પરસ્પરના સહાયક છે. સાચી રીતિએ બન્ને પક્ષે પોતાને જ નુકસાન કરી રહ્યા છે અને તેથી બને દયાપાત્ર છે. જેણે નબળાઈને જીતી છે અને સ્વાર્થને છોડ છે, તે આ અનેથી જુદું જ પડે છે અને તે જ સ્વતંત્ર છે.
આ વિશ્વ પણ લોભી, અપ્રામાણિક તથા ગુણહીનને સહાય કરતું નથી. પછી ભલે ઉપરથી સહાય કરતું દેખાતું હિય! વાસ્તવિક રીતિએ પ્રામાણિક માણસને જ તે સહાય કરે છે. સઘળાય જ્ઞાનીઓએ આ વસ્તુને ભિન્ન ભિન્ન સ્વરૂપે જાહેર કરેલ છે અને તેની સત્યતાને પુરો જેને જોઈને હોય, તેણે કેવળ પોતાના વિચારને સુધારીને ગુણિયલ બનવું જોઈએ.
ઊંચા આદર્શ ઊંચા વખસેવનારાઓ જગતના રક્ષક છે. જે માણસ પોતાના હૃદયમાં ખૂબ ઊંચા આદર્શને ધરી રાખે છે, તે
Page #254
--------------------------------------------------------------------------
________________
ધર્મ-શ્રદ્ધો
એક દિવસ જરૂર તેના પારને પામે છે. કેલમ્બસ બીજી દુનિયા જેવાનાં સ્વપ્ન સેવતો હતો અને તેણે તેની શેધ પણ કરી. બુદ્ધ સંપૂર્ણ શાંતિ અને કલક વિનાની સુંદર દુનિયા જેવાની ધારણું ધારતો હતો અને તે પ્રમાણેની આધ્યાત્મિક દુનિયામાં તેણે પ્રવેશ કર્યો. માટે જો તમે તમારા આદર્શ પ્રત્યે વફાદાર રહેશે, તો તે તમારા મનોરથ પૂરા થશે.
માણસની હલકી જાતિની ઈચ્છાઓ સફળતાને પામે તથા શુદ્ધ અને ઉચ્ચ કેટિની ઈચ્છાઓને નિષ્ફળતા મળે, એવું કદી બની શકે છે? નહિ જ. કુદરતના કાનુનમાં એ એક તરફી કાયદા હેઈ શકતો જ નથી. તમે ભવિષ્યમાં કેવા થવાના છે, તે તમારા આદર્શ ઉપરથી કહી શકાય તેમ છે. મહાન કાર્યો અમુક વખતને માટે સ્વપ્ન જેવાં જ હોય છે, પરંતુ સ્વને એ સાચી વસ્તુસ્થિતિનાં બીજ છે.
તમારા ઊંચા વિચારની સામે પ્રતિકૂળ સંગે પણ લાંબે વખત નહિ ટકી શકે. તેને માટે એક યુવકનું દષ્ટાંત છે. એક કારખાનામાં તે યુવકને ઘણા વખતથી મજૂરી કરવી પડે છે. તેણે કઈ જાતિની કેળવણું પણ પ્રાપ્ત કરી નથી, પરન્તુ તે સારા વિચારેને સેવે છે અને મનમાં પોતાના જીવન માટેની આદર્શ સ્થિતિની કલ્પના કરે છે. આથી સ્વતંત્રતા તરફ તેનું મન ખેંચાય છે. પોતાની ફુરસદને અલ્પ સમય પણ તે પોતાની શક્તિને ખીલવવામાં કાઢે છે. થોડા વખતમાં જ તે, શરીરથી વસ્ત્ર દૂર કરવામાં આવે છે તે રીતિ
Page #255
--------------------------------------------------------------------------
________________
વિચાર અને વર્તન
ર૪૭
એ, કારખાનાથી દૂર થાય છે. થોડાં વર્ષો બાદ તે પોતા ઉપર મોટી જવાબદારીવાળાં કામ ઊઠાવવાને શક્તિસંપન્ન થાય છે અને તેના વચનથી લાખેનાં જીવન પલટાઈ જાય છે. પરિશુમે આજે તે પોતાના આદર્શની સાથે એકમેક બની ગયું છે.
જેઓ બહુ વિચારશીલ નથી હોતા, તેઓ આ બધું ભાગ્યાધીન છે અગર તો અકસમાતથી થાય છે, એમ માને છે. તેઓ સામા માણસના કેટલા પ્રયત્ન છે, કેટલે ભેગ છે, કેટલા પ્રમાણમાં નિષ્ફળતા છે, એ તરફ લક્ષ્ય પણ આપતા નથી. મનુષ્યના દરેક વ્યવહારમાં પરિણામનું માપ પ્રયત્નની દઢતા ઉપર અવલંબે છે.
મનની શાંતિ “મનની શાંતિ–એ ડહાપણનું સુંદર રત્ન છે. આત્મિકસંયમમાં ખૂબ કાળજી અને પ્રયત્નનું એ પરિણામ છે. તેની હાજરી પરિપકવ અનુભવની નિશાની છે. જેટલા પ્રમાણમાં માણસ–વિચારોની અસર બાહ્ય સામગ્રી ઉપર કેટલી છે –એવું સમજી શકે છે, તેટલા પ્રમાણમાં તેનું મન શાંતિને અનુભવ કરે છે. પછી તો તે જગતની હરેક સ્થિતિમાં કાર્યકારણ ભાવને વિચાર કરીને નિશ્ચિતપણે બેસી શકે છે. તેને કઈ જાતિનું દુઃખ થતું જ નથી.
શાંત માણસ પિતા પર કાબુ રાખવા ઉપરાંત બીજાને પણ અનુકૂળ થઈ જાય છે. અને બીજાઓએ તેના પ્રત્યે આદરભાવ રાખનારા બને છે તથા તેની આધ્યાત્મિક શક્તિ જોઈને તેના પર વિશ્વાસ રાખતા થાય છે. જેમ જેમ માણસ વધુને
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૪૮
ધર્મ-શ્રદ્ધા
વધુ શાંત બને છે, તેમ તેમ તેની સફળતા અને શક્તિ વધતી જાય છે. સંસારમાં પણ તે જ માણસ આબાદી ભેગવે છે, કે જે પિતાના મન ઉપર કાબુ રાખે છે અને જેને સ્વભાવ બીજાઓને અનુકૂળ હોય છે.
શાંત માણસને સૌ કેઈ ચાહે છે. તે માણસ ગરમીમાં છાયાવાળા વૃક્ષ સમાન છે. મનની શાંતિ, એ સંસ્કૃતિની પરાકાષ્ઠા છે, જીવનનું પુષ્પ છે, આત્માનું ફળ છે, ડહાપણ જેટલું કિંમતી છે અને તેના કરતાં પણ અધિક ઈચ્છવા રોગ્ય છે.
લક્ષ્મીને ગુલામ શાંત માણસની અપેક્ષાએ કેટલે તુચ્છ છે? પિતાના ખરાબ સ્વભાવથી તે કેટલાય લેકે પિતાના જીવનને ખાટાં બનાવે છે તથા જીવનની મધુરતાનો નાશ કરે છે. દુનિયાને બહોળે ભાગ સારા વિચારના અભાવે આ રીતિએ દુઃખી થઈ રહે છે.
માટે વિચારના શિખર ઉપર તમારા હાથને દઢ રીતિએ ધારી રાખે અને આત્મા રૂપી વહાણમાં માલિક સૂતે છે, તેને જગાડે. આત્મિક સંયમ એ બળ છે, વિચાર એ માલિક છે અને શાંતિ એ શક્તિ છે. માટે તમારા હૃદયને ઉદ્દેશીને કહે કે “હે હૃદય! તું શાંત થઈ જા!” અથવા શાંતિને ઉદ્દેશીને કહો કે “હે શાંતિ ! તું સ્થિર થઈ જા !!”
Page #257
--------------------------------------------------------------------------
________________
અન્તિમ-ક્શન. ધર્મ-શ્રદ્ધા એટલે ધર્મના અસ્તિત્વની દઢ પ્રતીતિઃ ધર્મના ફલને અખંડ વિશ્વાસઃ ધર્મના સ્વરૂપને ચોક્કસ "નિર્ધાર. ધર્મ એક અતીન્દ્રિય વસ્તુ છે. ઈન્દ્રિયગ્રાહ્ય પદાર્થોના અસ્તિત્વની પ્રતીતિ કે સ્વરૂપને નિર્ધાર કર એ જેટલે સુલભ હાય, તેટલે ઇન્દ્રિયને અગેચર પદાર્થને સુલભ ન હોય, એ સહજ છે. પરંતુ જે વસ્તુ અતિશય કિંમતી હોય, જેને ઉપગ અને જરૂર સૌથી વિશેષ પડતી હોય, તેવી ઈન્દ્રિય ગ્રાહ્ય કે અતીન્દ્રિય વરતુને ઓળખવી, ઓળખીને તેના સ્વરૂપને નિશ્ચય કર, નિશ્ચય કરીને તેના શુભાશુભ ફળ ઉપર પ્રતીતિ અને વિશ્વાસ કેળવે, કેળવીને તેને જીવનના ઉપચોગમાં ઉતારવું, એ આ દુનિયામાં કેઈ નવી ચીજ નથી. ઈલેકટ્રિક, રેડિઓ, વાયરલેસ વગેરેની શોધે, એ વિષયના જીવતાં અને જાગતાં ઉદાહરણ છે.
એ બધી વસ્તુઓનાં કાર્યો ભલે ઈન્દ્રિય ગેચર હોય પરંતુ એ બધી વસ્તુઓ શું છે? તેનાં ચોક્કસ સ્વરૂપ આદિ ઈન્દ્રિય ગોચર હજુ સુધી થઈ શક્યાં નથી. છતાં તેનાં કાચ ઉપરથી તેનાં પૃથક પૃથક સ્વરૂપની પણ
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૫૦
ધર્મ –ાહા
એ ખષી એટલુ જ
હૈયાતિ અવશ્ય સ્વીકારવામાં આવે છે. જો કે વસ્તુએ આ એક જ જીવનને ઉપયોગી નિવડે છે નહિ, ન્તુિ ઘણીવાર ભયંકર ઘાતક સ્વરૂપ પણ ધારણ કરી લે છે, તો પણ રાજના ઉપયાગમાં આવનારી હાવાથી એની શેાધા નિક છે, એમ કાઈ માનતું નથી.
જ્યારે ધમ તા એક એવી ચીજ છે કે જે કાઈ ને પણ અહિતકર થયા વિના સૌ કોઈને ઉપયેગી નિવડે છે. તે માહ્ય ચક્ષુને ગાચર નહિ હોવા છતાં તેનાં કાર્ય, કારણ અને સ્વરૂપ વગેરેથી સદાય પ્રત્યક્ષ છે. બાહ્ય દૃષ્ટિએ તેના કાંઇ પણ ઉપયાગ નહિ દેખાવા છતાં આંતર દૃષ્ટિએ તે જ એક સૌ કાઈના જીવનમાં સદા સૌથી અધિક અને ખરેખરી ઉપચેગમાં આવનારી વસ્તુ છે.
ધર્મ અધમ ની વાતા મિથ્યા છે અને સ્વાથી માણસાએ સ્વાર્થ સાધવા માટે ઉપજાવી કાઢેલી છે, એમ કહેનારાએ પણ આ દુનિયામાં છે પરન્તુ તેઓ સાવ અજ્ઞાન છે અને તેથી તેવાઓની વાત સદંતર અવિશ્વાસ કરવા લાયક છે.
ધર્મ અધર્મની વાત મિથ્યા પણ નથી અને સ્વાથી— આએ પોતાની કલ્પનામાંથી ઉપજાવી કાઢેલી પણ નથી કિન્તુ જગતના સર્વશ્રેષ્ઠ પુરુષોએ, સંપૂર્ણ જ્ઞાની અને સંપૂર્ણ સ્વા ત્યાગી મહાપુરુષાએ પાતાના જ્ઞાનમાં જોયેલી અને કેવળ લેાકહિત માટે જ કહેલી વાત છે. જગતનાં સશ્રેષ્ઠ પ્રમાણાથી સિદ્ધ તે વાતને નહિ સમજી શકનારા અથવા સમજવા છતાં માનવાની આનાકાની કરનારાએ જ ખરેખર જ
Page #259
--------------------------------------------------------------------------
________________
અંતિમ-કથન
૫
અજ્ઞાની, સ્વાથી અને ધૂર્ત પુરુષો છે, એ વાત કદી પણ ભૂલવી જોઈએ નહિ.
ધર્મ જેવા અતીન્દ્રિય પદાર્થને ઓળખવા માટે મુખ્ય. પ્રમાણ તે અતીન્દ્રિય જ્ઞાનને ધારણ કરનારા મહાપુરુષોએ પ્રકાશનું શાસ્ત્ર જ છે. એ સિવાય એને સાક્ષાત જાણવાને બીજે કઈ સત્ય ઉપાય છે જ નહિ. તોપણ બીજી જેટલી જેટલી રીતિઓથી ધર્મની પ્રતીતિ થાય છે, તે સર્વ રીતિએથી, ધર્મને, ધર્મનાં અસ્તિત્વને, ધર્મનાં સ્વરૂપને અને ધર્મનાં ફળને સમજાવવા માટે હિતસ્વી પૂર્વ પુરુષોએ પ્રયાસ કરવામાં કમીના રાખી નથી. અને તે રીતિઆગમ પ્રમાણુ ઉપરાંત પ્રત્યક્ષ અનુભવ પ્રમાણે અને એના ઉપરથી ફલિત થતાં અનુમાન વગેરે પ્રમાણે દ્વારા ધર્મને ઓળખવાની છે.
ધર્મ અતીન્દ્રિય હોવા છતાં તેની સત્તાને સાબિત કરનાર પ્રાણી માત્રને પ્રત્યક્ષ અનુભવ પણ છે. જેમકે
સચેતન પ્રાણ એવું આ જગતમાં કઈ પણ નથી. કે જેને રેજના પિતાનાં જીવનમાં કોઈને કાંઈ સુખ દુખનો અનુભવ કરે પડતો ન હોય. સુખ દુઃખ એ પ્રત્યક્ષ અનુભવની વસ્તુઓ છે. એને ઈન્કાર કેઈથી પણ થઈ શકે તેમ નથી. જગતની વિચિત્રતા પણ પ્રત્યક્ષ છે.
મનુષ્યત્વ દરેક મનુષ્યમાં સમાન હોવા છતાં કેટલાક સ્વામિપણું ભેગવે છે અને કેટલાક દાસપણું અનુભવે છે. કેટલાક હજારે અને લાખનું પિષણ કરનારા હોય છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
-પર
ધર્મ-શ્રદ્ધા અને કેટલાક પિતાનું પેટ પણ પુરું ભરી શકતા નથી. કેટલાક દેવેની જેમ નિરન્તર ભેગવિલાસમાં લીન દેખાય છે અને કેટલાક નારકીઓની સમાન પીડાઓને અનુભવ કરી રહ્યા હોય છે. કેટલાક મરણ પર્યત નિગી દેખાય છે અને કેટલાક જન્મથી જ રેગી નજરે પડે છે. કેટલાક દીર્ઘ આષ્ય ભોગવે છે અને કેટલાક બાલ્યાવસ્થામાં જ મરણને શરણ થાય છે. કેટલાકને ત્યાં દ્ધિ અને સિદ્ધિની નિરંતર છે ઉછળે છે અને કેટલાકને હોય તેમાં પણ હંમેશાં હાનિ થતી રહે છે.
આમ સુખ-દુઃખની વિચિત્રતાથી સમસ્ત સંસાર ભરેલ છે, એટલું જ નહિ પણ એક જ મનુષ્ય કે પ્રાણીનું જીવન પણ સુખ-દુઃખ અને ચઢતી-પડતીના અનેક પ્રસંગથી વ્યાસ દેખાય છે. એ સુખ-દુઃખને ઉત્પન્ન કરનાર કેશુ? સુખદુખ એ કાર્ય છે, અને કાર્ય માત્ર કારણપૂર્વક જ હોય છે, એ આ સૃષ્ટિને અવિચળ નિયમ છે. તે પછી એ -સુખ-દુઃખનાં કારણે ક્યા?
બાહ્ય અનુકુળ સંગ એ સુખનાં કારણે અને બાહ્ય પ્રતિકૂળ સંગે એ દુઃખનાં કારણે-એમ એક વાર માની લઈએ, તે પણ એવા આહા સોની પ્રાપ્તિમાં હેતુ કેણુ? અથવા એક સરખા બાહ્ય સગામાં પણ જે સુખ–દુઃખની અનેક પ્રકારની તરતમતાઓ દેખાય છે, તેનાં કારણ શું? આ કારણેની શોધમાં ઉતરતાં બાહ્ય કારણની પાછળ રહેલાં આભ્યન્તર કારણે સુધી પહોંચવું જ પડે છે. એ
Page #261
--------------------------------------------------------------------------
________________
અંતિમ-કથન
૨૫.
આચન્તર કારણે–પુણ્ય-પાપ, ધર્મ અધર્મ–કે શુભાશુભ કર્મ સિવાય બીજા કોઈ જડે તેમ નથી. કેઈ એને દૈવા કહે છે તે કે એને ભાગ્ય કહે છે, કેઈ એને પ્રારબ્ધ કહે છે તે કોઈ એને ઈશ્વરદત્ત કહે છે, અથવા કઈ એને ભગવાનની લીલા કહે છે, કિન્તુ સૌ કોઈને કોઈ પણ નામથી સુખઃખનાં કારણ રૂપ એક અતીન્દ્રિય સત્તાને સપ્રમાણુ સ્વીકાર કરે જ પડે છે.
અંકુરનું કારણ જેમ બીજ છે, તેમ સુખ–દુઃખ રૂપી અંકુરનું કારણભૂત બીજ માનવું જ જોઈએ. અને એ બીજને જ ભિન્ન ભિન્ન દર્શનકારોએ ભિન્ન ભિન્ન નામેથી સંબોધેલું છે. પ્રમાણુશાસ્ત્રને સમજનાર કોઈ પણ દર્શનકાર તેને ઈન્કાર કરી શક્યું નથી. જૈન શાસ્ત્રકાએ તેને શુભાશુભ કર્મની સંજ્ઞા આપેલી છે. સુખ-દુઃખનાં કારણભૂત એ કર્મબીજનું સ્વરૂપ સ્પષ્ટતયા સમજાવવા માટે આજે પણ જૈન દર્શનમાં, જગતની સર્વશ્રેષ્ઠ ભાષામાં લખાયેલું, લાખે કલેક પ્રમાણુ સાહિત્ય હયાતિ ધરાવે છે.
સુખ, દુઃખ અને જગત–વૈચિત્ર્યના પ્રત્યક્ષ અનુભવ ઉપરથી ફલિત થતાં કર્મરૂપી અષ્ટ કારણ સુધી સૌ કોઈ બુદ્ધિમાનને પહોંચવું જ પડે છે. શાસ્ત્રીય પરિભાષામાં એને કાર્યાનુમાન” કહેવાય છે. ધૂમ દર્શનથી અગ્નિનું અનુમાન, એ જેટલું સોય છે, તેટલું જ સત્ય સુખદુઃખ રૂપી કાર્ય દર્શનથી તેના કારણભૂત પુ–પાપ અને ધર્મ–અધર્માદિનું અનુમાન કરવું તે છે.
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ધર્મ-શ્રદ્ધા
બીજી રીતે જોતાં જીવ માત્રમાં આત્મહત્વ સરખું છે, છતાં નર, પશુ આદિ દેહવૈચિવ્ય જણાય છે, તેનું કારણ પણ તેવું જ જોઈએ. માતાપિતાદિ દુષ્ટ હેતુઓ જ તેનાં કારણે છે, એમ કહેવું એ ઠીક નથી, કારણ કે-દષ્ટ હેતુ સમાન હોવા છતાં સુરૂપ, કુરૂપદિ દેતવૈચિત્ર્ય પણ પ્રત્યક્ષ દેખાય છે. તે પણ કારણ વિના થવું અશક્ય છે. શુભ દેહની પ્રાપ્તિ એ પુણ્ય યા ધર્મનું કાર્ય છે અને અશુભ દેહની પ્રાપ્તિ એ પાપ યા અધર્મનું કાર્ય છે, એમ માન્યા સિવાય કોઈને પણ ચાલે તેમ છે જ નહિ.
જેમ કાર્યાનુમાનથી ધર્મ-અધર્મની સત્તા પ્રત્યક્ષ થાય છે તેમ “કારણનુમાનથી પણ ધર્મ અધર્મની સત્તા પ્રત્યક્ષ થાય છે. ક્રિયા માત્ર કાંઈને કાંઈ ફળ આપનારી છે જ, એ પણ આ વિશ્વને એક અવિચળ નિયમ છે.
આ જગતમાં પ્રાણુઓ દ્વારા બે વિરુદ્ધ પ્રકારની ક્રિયા થઈ રહેલી સ્પષ્ટ દેખાય છે. કેટલાક દાનાદિ શુભ ક્રિયાઓમાં રક્ત હોય છે અને કેટલાક હિંસાદિ અશુભ ક્રિયાઓમાં રકત હાય છે.
કૃષિ વગેરે ક્રિયાનું ધા નિષ્પત્તિ આદિ દઈ ફલ દેખાય છે, તેમ દાનાદિ અને હિસાદિ ક્રિયાનું પણ દઈ કુલ દેખાય છે. પરંતુ એ દષ્ટ ફલ એકાંતિક કે આત્યંતિક નથી. -દાનાદિ કરનારને કાતિ આદિ દષ્ટ ફલ મળે છે અને કેટલીક વાર નથી પણ મળતું અને કેટલીક વાર વિપરીત પણ ભળે છે,
Page #263
--------------------------------------------------------------------------
________________
અંતિમ-કથન
૨૫૫ 'હિંસાદિ કરનારની પણ અપકીતિ આદિ થાય જ છે, એ નિયમ નથી. એ રીતિએ દષ્ટ ફલમાં અનેક ભેદ અને તરતમતાએ પડી જાય છે, જ્યારે અદૃષ્ટ ફેલ બધાને અવશ્ય જોગવવું જ પડે છે. • હિંસાદિ ક્રિયાઓનું અદષ્ટ ફલ પાપ રૂપ માનવામાં ન આવે તે અદષ્ટ ફલના અભાવે સેવે પાપ કરનારાઓની ભષ્ણુની સાથે જ મુક્તિ થઈ જવી જોઈએ અને ચેડા જ વખતમાં સંસાર છથી શુન્ય થઈ જ જોઈએ. તથા સંસારમાં કોઈ દુઃખી પણ રહેવું જોઈએ નહિ, પરંતુ આ સંસારમાં તેમ કદી બનતું જ નથી.
સંસાર અનંતકાળ થયા અનંતાનંત જીથી ભરેલ જ દેખાય છે અને તેમાં સુખી કરતાં દુઃખીની સંખ્યા જ અધિક જણાય છે.
આ સંસારમાં હિંસાદિ અશુભ ક્રિયાઓ કરનારા અધિક છે અને દાનાદિ શુભ ક્રિયાઓ કરનારા અલ્પ છે, એથી એ ફલિત થાય છે કે હિંસાદિ અશુભ ક્રિયાઓ કરનારા, એ હિંસાદિથી ઉત્પન્ન થયેલું, પોતે નહિ ઈચ્છેલું એવું પણ) દુઃખ રૂપી ફલ અવશ્ય ભેગવે છે. અને દાનાદિ શુભ ક્રિયાઓ કરનારા (અણચિંતવી રીતિએ પણ) સુખરૂપી ફલને મેળવે છે. એ રીતિએ આ સંસારને પ્રત્યક્ષ અનુભવ, એ જ પુણ્ય, પાપ અને તેના અનુક્રમે સુખ દુખ રૂપી ફલાની હયાતિને સિદ્ધ કરે છે.
પુણ્ય અને પાપ તથા ધર્મ અને અધર્મની પ્રત્યક્ષ સાબિતી આપનારાં કાર્ય અને કારણે આ જગતમાં જેમ
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ધર્મશ્રદ્ધા
નજરે દેખાય છે તેમ તેના સ્વરૂપને નિશ્ચય કરાવનાર સાબિતીઓ પણ આ જગતમાં પ્રત્યક્ષ ગોચર થાય જ છે. ધર્મ– અધર્મ કે પુણ્ય-પાપ એ આત્મધર્મ રૂપ છે.
આત્મા એ સ્વસંવેદન પ્રત્યક્ષ સિદ્ધ તત્વ છે. સારી નરસી અનેક પ્રકારની લાગણીઓ આત્મામાં થયા જ કરે છે. કોઈ વાર આત્મા રાગયુક્ત બને છે, તે કઈ વાર શ્રેષયુક્ત બને છે. કોઈવાર હર્ષયુક્ત દેખાય છે, તે કઈ વાર વિષાદચુક્ત જણાય છે. એ પ્રમાણે કેઈવાર ક્ષમાવાન તે કોઈવાર ક્રોધી, કેઈવાર માનયુક્ત તે કેઈવાર વિનયી, કેઈવાર માયાયુક્ત તે કેઈવાર સરળ સ્વભાવી, કેઈવાર તૃણાવાન તે કઈવાર સંતોષીએમ અનેક પરિવર્તન થતાં આત્મામાં પ્રત્યક્ષ અનુભવાય છે.
ભિન્ન ભિન્ન નિમિત્તો દ્વારા થતાં આત્માના આ ભિન્ન ભિન્ન પરિવર્તને એ જ નિશ્ચયથી ધર્મ–અધર્મનું સ્વરૂપ છે. ક્ષમા–મૈત્રી આદિ ભાવે એ ધર્મનું સ્વરૂપ છે અને ક્રોધદ્વેષાદિ ભાવે એ અધર્મનું સ્વરૂપ છે.
ધર્મના અસ્તિત્વને સિદ્ધ કરનાર કારણે, કાર્યો અને સ્વરૂપની જેમ હયાતિ પ્રત્યક્ષ સિદ્ધ છે, તેમ તેનાં ફલને જણાવનાર સુખ, લાખ અને તેને ભોગવવાનાં સારા નરસાં સ્થાનેની હયાતિ પણ દુનિયામાં પ્રત્યક્ષાદિ પ્રમાણેથી સિદ્ધ છે. આગમ પ્રમાણ તે એ વાતનું ખૂબજ સમર્થન કરે છે. ઉત્કૃષ્ટ પુણ્યનું ફલ વર્ગ છે, ઉત્કૃષ્ટ પાપનું ફલ નરક છે, અને સર્વથા પુણ્ય પાપથી રહિત અવસ્થા એ મોક્ષ છે,
Page #265
--------------------------------------------------------------------------
________________
અંતિમ-કથન
૨૫
એમ શ્રી જિનાગમ જોરશોરથી પ્રતિપાદન કરે છે. અને ધર્માધર્મને વાસ્તવિક નિર્ણય કરવાનું આખરી સાધન પણ તે જ છે. આપ્ત પુરુષનાં વચન સ્વરૂપ આગમ, એને અનુસરતી યુક્તિ અને જેને પ્રત્યક્ષ અનુભવ, એ સર્વ એ રીતે એકી અવાજે ધર્મ અને તેનાં ફલની હયાતિને સિદ્ધ કરે છે.
એ ધર્મને ધર્મશાસ્ત્રકારોએ અનેક ઉપમાઓ વડે પ્રશં છે. ધર્મને માતા, પિતા, વમળ્યું, સવામી, ગુરુ અને મિત્રાદિની ઉપમાઓ શાસ્ત્રમાં આપી છે. જેમ કે – ધર્મ એ માતાની જેમ ઉત્તમ ગતિમાં જન્મ આપે છે, પિતાની જેમ અગ્નિ, જળ આદિની આપત્તિઓથી રક્ષણ કરે છે, બધુની જેમ ઘોર પાપકર્મ કરનાઓને પણ દુર્ગતિમા પડતાં બચાવી લે છે, સ્વામીની જેમ નિગોદાવસ્થા જેવી શુદ્ર અવસ્થામાંથી દેવેન્દ્રોને પણ પૂજ્ય એવી ઉચ્ચ અવસ્થાએ પહોંચાડે છે, ગુરુની જેમ એકેન્દ્રિયાદિમાં જઘન્ય ચેતના ધારણ કરનારને પણ કેવળજ્ઞાનાદિ અસાધારણ ગુણે પમાડે છે, અને મિત્રની જેમ સદા સાથે રહીને અનેક પ્રકારના આનંદ, કલેલ અને સુખનાં સાધનો પૂરાં પાડે છે.
બાહ્ય કે આંતર શત્રના પરાભવ વખતે ધર્મ એ બખ્તરનું કાર્ય કરે છે, જડતારૂપી શૈત્યને ઉછેદ કરવા માટે ધર્મ એ સૂર્યના આતપનું કાર્ય કરે છે અને મિથ્યાત્વાદિ પાપના મર્મ સ્થાનેને ભેદવા માટે ધર્મ એ અદ્વિતીય ફૂલ અને ૧૭
Page #266
--------------------------------------------------------------------------
________________
ધર્મ શ્રહા
૫૮
શસ્ત્રનું કાય કરે છે. ધર્મનું ફળ દર્શાવતાં, પણ શાસ્ત્રકાર -મહિષ એ ફરમાવે છે કે ધમ થી રાજા મહારાજાપણુ મળે છે, ખળદેવ વાસુદેવપણું મળે છે, તથા નવનિધાન, ચૌદ રત્ન અને છ ખડની માલિકીવાળુ ચક્રવતી પશુ પણુ ધર્મથી જ મળે છે. જૈયિ શક્તિવાળુ દેવપ, દેવાના આધિપત્યવાળુ ઈન્દ્રપશુ કે કોઈના પણ આધિપત્ય કે સ્વામી સેવકભાવ વિનાનુ અહમિન્દ્રપશુ તથા અનંત અતિશયાના ધામસ્વરૂપ ત્રૈલેાક્યપૂજનીય શ્રી તીથંકરદેવ યા દેવાધિદેવપણુ પણ ધર્મથી જ મળે છે. આધિભૌતિક, આધિદૈવિક કે આધ્યાત્મિક સ ષ્ટિના સર્વે સમાગમ ધમ થી જ પ્રાપ્ત થાય છે. ધર્મ એ અમિત્રના મિત્ર છે, અમન્યુના મન્યું છે અને અનાથના નાથ છે. પુણ્યરૂપી ધમ જીવનું ધારણ પોષણ કરે છે અને નિજ રારૂપી ધમ આત્માને યાતન્ સ જ્ઞપૂણાના વૈભવવાળા અવ્યાબાધ પટ્ટને પમાડે છે.
એ રીતે જગતના હિતમાં સૌથી માટી કાળા કોઇના પણ હાય તો તે ધર્મના જ છે. પરન્તુ એ વાત જગતના લક્ષ્ય બહાર છે. તે તરફ જગતનું લક્ષ્ય ખેંચવા માટે શાસ્ત્રકાર મહર્ષિ આએ અથાગ પરિશ્રમ સેન્ચે છે. તેનાં ફલસ્વરુપે સમ્યગ્દૃષ્ટિ મહાપુરુષ! પ્રણીત નાનાં મેટાં અનેક શાસ્ત્રો આજે પણ મળી આવે છે, એ શાસ્ત્રોની સાથે સીધે સંપર્ક ન સાધી શકે એવા પશુ ધમ ના સ્વરૂપને પિછાની શકે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને ઢ રીતે ધારણ કરી શકે અને ધમ નાં આચરણથી પરિણામે પાશવાર લાભ ઉઠાવી શકે,
Page #267
--------------------------------------------------------------------------
________________
અંતિમ-કથન
ર૫૯
એ માટે આવા પુસ્તકની પણ આજકાલ ઉપયોગિતા છે. આ પુસ્તકનું વાંચન એમાં ચચેલા વિષયેનું પ્રતિપાદન કરનાર મહાન શાસ્ત્રગ્રન્થને ભણવાની અને તે ન બની શકે તે છેવટે અધિકારી આત્માઓના મુખથી શ્રવણ કરવાની જિજ્ઞાસાને પણ ઉત્પન્ન કરે, તે પણ શ્રમ સફળ થયે લેખાશે.
ધર્મ કર એ જુદી વાત છે અને શ્રદ્ધાપૂર્વક ધર્મ કરે એ જુદી વાત છે. શ્રદ્ધહીન ધર્મ કરનાર કરતાં ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધારણ કરનાર કર્મવશાત ધર્મ ન કરી શકે તે પણ ઘણું આગળ છે. આત્મા પરકાદિ પદાર્થોનું સમ્યજ્ઞાન શ્રદ્ધા સ્થી શરીરના પ્રાણસમાન છે. એના સમ્યજ્ઞાન વડે જ શ્રદ્ધા નિર્મળ થાય છે અને શ્રદ્ધા સહિતની ક્રિયા એ જ મુક્તિરૂપી પરમ ફલની પ્રાપ્તિમાં પ્રધાન હેતુ છે, એમ સમજી સૌ કેઈ ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને સુદઢ બનાવવાના પ્રયત્નમાં તલ્લીન, તન્મય અને તદ્રુપ બની જાઓ. "शिवमस्तु सर्वजगतः,
परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं,
सर्वत्र सुखी भवतु लोकः ॥१॥"
Page #268
--------------------------------------------------------------------------
________________
|ો ચાસજી મહારાજક્ત પુસ્તકોની યાદી
૩-૦૦
૧ જૈન માર્ગની પિછાન
૩-૫૦ ૨ અપેક્ષા કિરણ ૧-૨-૩
૬-૫૦ ૩ જિનભક્તિ ૪ પ્રાર્થના
૧–૫૦ ૫ પ્રતિમા પૂજન ૬ નમસ્કાર મિમાંસા
છપાય છે ૭ પરમેષ્ઠિ નમસ્કાર અને સાધના ૮ નમસ્કાર મહામંત્ર
અપ્રાપ્ય ૯ આસ્તિક્તાને આદર્શ ૧૦ નાસ્તિકમતનું નિરસન ૧૧ આરાધનાને માર્ગ ૧૨ મહાવીર દેવજીવન ૧૩ દેવદર્શન ૧૪ પ્રતિક્રમણની પવિત્રતા
૧–૫૦ (પ્રકાશક જૈન સાહિત્ય વિકાસ મંડળ વિલેપાલ-મુંબઈ)
છપાય છે
સુક : રાજુભાઈ સી. શાહ નિમેક પ્રિન્ટર્સ અમદાવાદ,
મુખ્ય વિકેતા ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય કુવારા સામે, ગાંધીમાર્ગ અમદાવાદ ૧
Page #269
--------------------------------------------------------------------------
_