SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ માનવકર્તવ્ય. ક વ્ય. “સુખદ સૌમાર, વલસઢ પરસન્નિાર્ | परिहर परिहरिअव्वाइ, आयरह आयरिअव्वाई ||१|| " સાંભળવા લાયકને સાંભળેા, પ્રશસા કરવા લાયકની પ્રશ'સા કરે, પરિત્યાગ કરવા લાયકના પરિત્યાગ કરો અને આચરવા લાયકનું આચરણ કરે. (૧) ઉત્તમ માનવભવ અને તેમાં પણ અતિ દુલ ભ ઉત્તમ કુલાદિ સામગ્રી પામ્યા પછી, એ સામગ્રીને સાર્થક કરનારાં કત ચૈા કયા ? તેના સુન્દરમાં સુંદર ખ્યાલ આ એક જ ગાથામાંથી મળી રહે છે. અનન્ત પુણ્યરાશિ એકત્રિત થવાના પરિણામે પ્રાપ્ત થતી દુલ ભ મનુષ્યકાયા અને તેમાં મળતી પાંચ ઇંદ્રિયાની પટુતા આદિને સફળ બનાવવાના ઉપાયે આ ગાથામાં સૌંગ્રહિત કરી દેવામા આવ્યા છે. અનન્ત જ્ઞાનીઓના વચનના પરમાને પામેલા મહર્ષિ આ આ ગાથા દ્વારા ફરમાવે છે કે મનુખ્યાને મળેલી શ્રવણેન્દ્રિયની સાથકતા સાંભળવા લાયકને સાંભળવામાં
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy