SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મશ્રણ નથી તેમ તૃષ્ણા રૂપી રિંગના કારણે જ જીવ ભોગ માટે આતુર થાય થાય છે, તેથી પણ ભાગને રેગની ઉપમા આપવામાં આવે છે. રેગના પ્રતિકારમાં જેમ દુઃખના અભાવે સુખ બુદ્ધિ થાય છે, તેમ વિષયોમાં પણ દુઃખને પ્રતિકાર જ સુખ રૂપ મનાય છે. ખાવાનું સુખ, ભૂખનું દુઃખ શમ્યું નથી, ત્યાં સુધી જ મનાય છે. જે તેમ ન હોય તે અધિક ખાવામાં અધિક સુખ થવું જોઈએ પણ તેમ તે થતું નથી. ઉલટું અજીર્ણ જવરાદિ પીડા થાય છે. જલપાનનું સુખગળાની શુષ્કતા દૂર કરવા પૂરતું જ છે. પરંતુ તૃષાથી અધિક જલપાન કરનારને ઉલ્ટી કે આફરે થાય છે. ઠંડક કે તાપ તેટલા જ અનુકૂળ લાગે છે કે જેટલા પ્રમાણમાં બકારે કે શરદીને વિકાર હોય છે. એજ રીતે અન્ય ઇન્દ્રિયના ભેગે પણ વિપુલતાના હિસાબે સુખ કરનારા નથી, કિન્તુ તૃષ્ણારૂપી દુખના હિસાબે જ સુખ કરનારા છે. માત્રા કે પ્રમાણથી અધિક આવેલ શબ્દ, કર્ણની બધિરતા કરે છે, તેજ, ચક્ષુની મંદતા કરે છે, ગંધ, નાસિકામાં મસા વગેરે પીડાઓને ઉત્પન્ન કરે છે. એ રીતે પ્રત્યેક ભોગ પ્રમાણથી અધિક થાય છે, ત્યારે સુખના બદલે દુઃખ ઉત્પન્ન કરે છે. પ્રમાણપત ભોગ પણ સ્વતંત્ર સુખરૂપ નથી, કિન્તુ ના પ્રતિકારરૂપ બનીને સુખનો અનુભવ કરાવે છે. તેથી ભોગસુખને
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy