________________
ધર્મ-શ્રદ્ધા
ત્રણે પ્રકૃતિઓ પરમ સંકલેશ સ્વરૂપ છે. એ ત્રણની હાતિમાં જીવને જે સુખ હોય છે, તે અસ્થિર, ચંચળ અને દુખ મિશ્રિત હોય છે. સિદ્ધાત્માઓને રાગાદિને અભાવ હોય છે. તેથી રાગાદિના અભાવે સિદ્ધના જીને સંકલેશ હિત જે સુખ થાય છે, તે જ સાચું અને સ્થિર સુખ છે. એ સુખને રાગાદિ રહિત આત્માઓ જ જાણી શકે છે. સન્નિપાતના અભાવમાં થનારા સુખને સનિપાતથી થત આત્મા જેમ જાણી શકતે નથી, તેમ રાગાદિથી ગ્રસ્ત–રાગાદિને પરતંત્ર એવા આત્માઓ પણ રાગાદિના અભાવથી થનારા સુખને જાણી કે અનુભવી શકતા નથી.
સંસારમાં સુખીમાં સુખી ગણાતા આત્માઓના માથે પણ મરણાદિનો ભય હોય છે. સિદ્ધના આત્માઓને એ ભય નથી, તેથી પણ સિદ્ધિનું સુખ અવ્યાબાધ છે. વળી બીજ બળી ગયા પછી જેમ અંકુરો ઉત્પન્ન થતા નથી, તેમ કમબીજ બળી ગયા પછી જન્મરૂપી અંકુર પ્રગટતું નથી. અને જન્મ નથી ત્યાં જરા કે મરણદિને ભય પણ નથી.
સિદ્ધના ને સદાકાળ સુકય નિવૃત્તિ હોય છે. સંસારી સુખના અનુભવને આધાર પણ સુક્ય નિવૃત્તિ ઉપર છે. પરંતુ ઈન્દ્રિય વિષયેના ભાગ પર્યક્ત થનારી ચૂકય નિવૃત્તિ સ્વલ્પકાળ માત્ર રહેવાવાળી છે. તથા એક નિહિં અન્ય વિષયની ઉત્સુકતા ઊભી કરીને જ જાય છે. સિદ્ધના જીવોને તે નિવૃત્તિ સાવ –