________________
૧૩૨
ધર્મશ્રદ્ધા
એ ત્રણે પ્રકારની હિંસા આત્માને નિત્યનિત્ય તથા શરીરથી ભિન્નાલિન માનવાથી પરમાઈ રતિએ શ્રી જિનમતમાં ઘટી જાય છે. દ્રવ્યપણે આત્મા નિત્ય છે અને પર્યાયપણે અનિત્ય છે. શરીરથી તકરૂપ નહિ હોવાથી, લિલ છે અને પ્રતિપ્રદેશ વહિંય પિંડની જેમ શરીરને વ્યાપીને રહેલો હોવાથી અલિન થયું છે.
પ્રશ્ન કેઈ જીવ અકાળે મરને જ નથી, તેથી વધવિરતિ વણ્યા પુત્રના માંસની વિરતિ બરાબર નથી?
ઉત્તર બાંધેલું આયુષ્ય ઉપક્રમથી ઘટે છે. જેમ બહુ કાળ ચાલે તેટલે આહાર લકમક યા અગ્નિકરગથી પીડાતે જીવ ડા કાળમાં જ ખાઈ જાય, તેથી કઈ આહાર નાશ પામતું નથી પણ માત્ર થોડા કાળમાં ખવાઈ જાય છે.
અથવા જેમ લાંબી દેરીને બળતાં વખત લાગે છે. પશુ એકઠી કરીને સળગાવી હોય તો તે છેડા જ વખતમાં બળી જાય છે.
અથવા જેમ પહેલું કરેલું કપડું જલ્દી સુકાઈ જાય છે અને એકઠાં કરેલાં કપડાંને સુકાતાં વાર લાગે છે, તેમ કર્મ સરખું હોય તે પડ્યું તેને વિપાક-કાળમાં તરતમાતા પડી જાય છે. - અધવા જેમ રક્ત સરએ લબે હય, પણ શી મંદ ગતિવાળાને એ વધતે સમગ્ર લાગે અથવા