________________
વારસો
પ્રશ્ન જૈન કુળના સાચા વારસા એ ?
ઉત્તર૦ જૈન કુળના સાચા વારસા કેવળ ધનમાલ નથી પણ ધ’-ભાવ પણ છે. ધનમાલ ઉપાર્જન કરવાના મુખ્ય ઉદ્દેશ જો કાઈ હાય, તે તે પેાતાના જીવનને વહિવટ સારી રીતે ચલાવી શકાય, જીવનની અનિવાય આવશ્યકતાને પહોંચી વળાય અને વ્યવહારની અમુક સગવડોને સાચવી શકાય. પર`તુ, ધન ઉપાર્જન કર્યાં પછી આ `શ ભૂલાઈ જાય છે અને એનુ” સ્થાન ધનના સંચય કરવાના હલકો ઉદ્દેશ લે છે. પછી આદમી વિચારે છે કે અમુક ધન મેળવી લઉં એટલે સંતાનને પણ વારસા આપતા જાઉં, એ જ હકીક્ત હાટ હવેલી માટે અને છે.
શરૂઆતમાં ટાઢ, તડકા અને વરસાદથી મચવાના ઉપાય તરીકે મકાન આંધવાની ભાવના ઉત્પન્ન થાય છે, પણ પાછળથી અનેક મકાને બધાવે છે અને ભાડાના વેપાર માંડી બેસે છે. રાજ્ય તરફથી એવા કાયદો થાય કે દરેક