________________
=
માહા
પરન્તુ અંશ અને છેદ ઉભય તરફ લક્ષ્ય દેવામાં આવે તે અપૂર્ણાંક ફંદી પણ પૂર્ણ થનાર નથી, એ વાત ખરાખર સમજાય તેવી છે.’
સુખદુઃખનુ તારતમ્ય કાઢવાની ગણિતની આ રીત માન્ય ન રાખીએ, તેાપણુ ‘સ`સારમાં દુઃખ કરતાં મુખ અધિક છે—એમ સિદ્ધ કરવા માટે કોઈ પણ સાધન છે નહિં. ઈતિહાસના દાખલાએ કે શાસ્ત્રનાં દૃષ્ટાન્તે પણુ સુખ કરતાં દુ:ખની અધિકતાનું પ્રતિપાદન કરનારા મળી આવે છે. તેપણુ એ યાદ રાખવુ જોઈએ કે ઈચ્છાથી તૃષ્ણા, તૃષ્ણાથી અસંતાષ અને અસ’તેષથી દુઃખ, એ વાત કેવળ માધિભોતિક સુખને જ લાગુ પડે છે.
6
"
સર્વ પ્રકારની ઈચ્છાએ, સર્વ પ્રકારની તૃષ્ણાએ કે સવ" પ્રકારના અસåાષ દુઃખને જ લાવનાર છે, એવા સિદ્ધાન્ત નક્કી કરી શકાય એમ નથી. • અસતેષ એટલે દુનિયાદારીના પદાથે મેળવવાની હાયવેાય એવા અથ કરીએ, તા તે અસતેષ નિન્દાપાત્ર છે. પરન્તુ શાન્ત અને સ્વસ્થ ચિત્તથી ઉત્તરાત્તર આત્મિક પ્રગતિની ઈચ્છા અને જીવનમાં દિનપ્રતિદિન અધિને અધિક આત્મિક સુધારણા બનતી રહે તે માટેના અસાય, એ કદી પણ નિશ્વ નથી.
સતષ એ ગુણ છે, તે દ્રવ્યના સત્તાષ કે અહિક અન્વય બદલના સતાષા એટલું જ તેનુ', તાપ છે.
r