________________
'
૧૮૯
• સમ ગ્રહા
જેવા જ અજ્ઞાની છે. તેા તેઓના અપરાધની પણ ઈશ્વરે
"
1
ક્ષમા આપવી જોઈએ. પણ વ્યવહારમાં · તેમ દેખાતુ' ..નથી...માળા કે મેાટા માણસો, સૌ કોઈને સુખ દુઃખ ભોગવવું પડે જ છે.
.
•
પાંચમુ’–ઉપરના બધા દોષમાંથી ખચવા માટે સુખ દુઃખ આપનાર ઇશ્વર નથી પણ સૌન પાતપાતાના કમ પ્રમાણે સુખ દુઃખ મળ્યા જ કરે છે, એમ કહેવામાં આવે તે કર્મ પ્રમાણે સુખ મળે અને એ કર્મ કરાવનાર ઇશ્વર જ હાય તા એ ક્રમની સજા જીવાત્માને થવી જોઈએ કે ઈશ્વરને ? ગુન્હા કરનાર કરતાં કરાવનાર એવડી ગુન્હેગાર ગણાય. વળી ચારો કરાવનાર અને સજા કરનાર અન્ને એક જ વ્યક્તિ કેમ હાઈ શકે ?
'
I
માટે માનવુ' જોઈ એ કે આત્માને હાથે જે શુભાશુલ કમ થાય છે, તે ઈશ્વર કરાવતા નથી પણ આત્મા પોતે જ કરે છે. અને તેથી સુખદુઃખ ઉપજાવનાર ઇશ્વર નથી પણ જીવનાં પેાતાનાં જ ક્રમ છે. સઘળુ' સુખદુઃખ ઉપજાવનાર ઈશ્વર હાય અને ક્રમમાં કાંઈ શક્તિ જ ન હોય, તે આપુ' પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર ખાટુ' ઠરે.
.
પદાર્થના પરમાણુઆમાં ફળ આપવાની શક્તિ
રહેલી. જ છે. પદામાં રહેલી શક્તિ અને સ્વભાવ ભિન્ન
ભિન્ન પ્રકારનાં ફળને આપે જ છે. સાકર સ્વભાવે મીઠી છે. લીમડા સ્વભાવે કડવા છે. આમલી સ્વભાવે પાટી છે : તે તેના ઉપચાગ કરનારને તે તેવા પ્રકારનું ફળ
1
.