________________
કર્મના અસ્તિત્વની સિદ્ધિ तुल्यप्रतापोधमसाहसानां
केचिल्लभन्ते निजकार्यसिद्धिम् । परे न तामत्र निगद्यतां मे
कर्माऽस्ति हित्वा यदि कोऽपि हेतुः ॥॥ તુલ્ય પ્રતાપ, તુલ્ય ઉદ્યમ અને તુલ્ય સાહસવાળામાંથી પણ કેટલાક પિતાના કાર્યની સિદ્ધિને પ્રાપ્ત કરે છે અને બીજા પ્રાપ્ત કરતા નથી. એમાં કર્મને છોડીને જે બીજે કેઈ હેતુ હોય, તે મને કહે. विचित्रदेहाकृतिवर्णगन्ध
કમાવજાતિમામાદાર ! केन क्रियन्ते भुवनेऽङ्गिवर्गा
ચિરના સ નિરજી વિના રિમા લેકને વિષે વિચિત્ર પ્રકારના શરીરવાળા, આકૃતિ-વાળા, વર્ણવાળા, ગંધવાળા, પ્રભાવવાળા, જાતિવાળા, જન્મવાળા અને સ્વભાવવાળા પ્રાણીઓ દેખાય છે. આ પ્રકારની વિચિત્રતાઓ પુરાતન કર્મને છોડીને બીજા કેના વડે કરાય છે? विवर्य मासान्नव गर्भमध्ये
बहुप्रकारैः कललादिभावः। उद्वर्त्य निष्कासयते सवित्र्याः
જર્મત વર્ગ વિક્ષાર પુર્વ III ગર્ભને વિષે નવ માસ સુધી બહુ પ્રકારના કલાદિ ભાવટે વધારીને, ઉદ્વર્તન કરીને માતાના ગર્ભમાંથી બહાર કઢાય છે, તેમાં પૂર્વ કર્મને છોડીને બીજે ક. હેતુ છે?