________________
માનવકર્તવ્ય.
ક વ્ય.
“સુખદ સૌમાર, વલસઢ પરસન્નિાર્ | परिहर परिहरिअव्वाइ, आयरह आयरिअव्वाई ||१|| "
સાંભળવા લાયકને સાંભળેા, પ્રશસા કરવા લાયકની પ્રશ'સા કરે, પરિત્યાગ કરવા લાયકના પરિત્યાગ કરો અને આચરવા લાયકનું આચરણ કરે. (૧)
ઉત્તમ માનવભવ અને તેમાં પણ અતિ દુલ ભ ઉત્તમ કુલાદિ સામગ્રી પામ્યા પછી, એ સામગ્રીને સાર્થક કરનારાં કત ચૈા કયા ? તેના સુન્દરમાં સુંદર ખ્યાલ આ એક જ ગાથામાંથી મળી રહે છે. અનન્ત પુણ્યરાશિ એકત્રિત થવાના પરિણામે પ્રાપ્ત થતી દુલ ભ મનુષ્યકાયા અને તેમાં મળતી પાંચ ઇંદ્રિયાની પટુતા આદિને સફળ બનાવવાના ઉપાયે આ ગાથામાં સૌંગ્રહિત કરી દેવામા આવ્યા છે.
અનન્ત જ્ઞાનીઓના વચનના પરમાને પામેલા મહર્ષિ આ આ ગાથા દ્વારા ફરમાવે છે કે મનુખ્યાને મળેલી શ્રવણેન્દ્રિયની સાથકતા સાંભળવા લાયકને સાંભળવામાં