Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १२ उ०५ सू०१ कोपुगलस्वरूपनिरूपणम् १५७ दूषणम्, एततु क्रोधजन्यत्वात् क्रोधाकार्यम् , द्वेषोचा अप्रीतिमात्रम् , अक्षमापरकृतापराधस्यासहनम् . संज्वलन:-पौनःपुन्येन क्रोषरह्निना ज्वलनम् , कलह:परस्परकोलाहलकरणम् परस्परमुच्चैरनुचितभाषणमित्यर्थः, एतच्चापि क्रोधकार्यम्, चाण्डिक्यम्-रौद्राकारकरणम् , एतदपि क्रोधजन्यमेव, भण्डनम्-दण्डनादिभिः-युद्धम् परदोषोद्घाटनम् , गालीपदानेन वा, एतस्यापि क्रोधजन्यत्वात् , विवादः-विरुद्धवचनानि, अयमपि क्रोधजन्य एव । एष खलु क्रोधादिः कतिवर्णः, यावत् कतिगन्धः, कतिरसः कतिस्पर्शः प्रज्ञप्तः? भगवानाह-गोयमा ! पंचवण्णे दुगंधे है यह क्रोध से जन्य होता है इसलिये क्रोध का कार्य है । अथवा द्वेषअनीति का नाम है। दूसरों द्वारा किये गये अपराध को सहन करनेकी अक्षमता का नाम अक्षमा है क्रोध से वारंवार जलना इसका नाम संज्वलन है आपस में एक दूसरे के प्रति धुरी तरह से जा जोर २ से बोलचाल हो जाती है उसका नाम कलह है यह भी क्रोध का एक कार्य है। रौद्र आकार का धारण करना इसका नाम चाण्डिक्य है यह भी क्रोध का एक कार्य है । दण्ड आदि से युद्ध करना अथवा गाली देने पूर्वक दूसरों के दोषों का उद्घाटन करना इसका नाम भण्डन है। यह भी क्रोध का एक कार्य है, परस्पर विरोध से उत्पन्न हुए वचनों का नाम विवाद है, यह भी क्रोध से ही जन्य होता है अत: उसका एक कार्य है। ये क्रोधादि परिणाम कितने वर्णों वाले, यावत् कितने गंधोवाले, कितने रसोंपाले, और कितने स्पर्शे वाले कहे गये हैं ? इसके જે દૂષણે લગાડવામાં આવે છે તેનું નામ દોષ છે તે ક્રોધ જન્ય હોવાથી ક્રોધના કાર્ય રૂપ ગણાય છે. અથવા અપ્રીતિનું નામ દ્વેષ છે. અન્ય દ્વારા થયેલા અપરાધને સહન કરવાની અક્ષમતાનું નામ અક્ષમા છે. ક્રોધથી વારંવાર પ્રજવલિત થવું તેનું નામ સંજવલન છે. એક બીજાની વચ્ચે ઉગ્ર વાયુદ્ધ થયું તેનું નામ કલહ છે. તે કલહ પણ ક્રોધના કારણે જ ઉદ્ભવતું હોવાથી તેને પણ ક્રોધના એક કાર્ય રૂપ ગણવામાં આવે છે. રૌદ્ર રવરૂપને ધારણ કરવું તેનું નામ ચાંડિય છે. આ ચાડિકય પણ ક્રોધના એક કાર્ય રૂપ છે, દંડા આદિ વડે લડવું અથવા ગાલીપ્રદાનપૂર્વક બીજાના દેને પ્રકટ કરવા તેનું નામ લંડન છે. તે પણ કોઇના એક કાર્ય રૂપ છે પરસ્પરના વિરોધને કારણે જે વચનનું ઉચ્ચારણ થાય છે તેનું નામ વિવાદ છે. આ વિવાદ પણ ક્રોધના જ એક કાર્ય રૂપ છે. ગૌતમ સ્વામીના પ્રશ્નનો ભાવાર્થ એ છે કે કોધાદિ પરિણામે કેટલાં વર્ણવાળા, કેટલા ગંધવાળાં, કેટલા રસવાળાં અને અને કેટલા સ્પર્શવાળાં છે?
શ્રી ભગવતી સૂત્ર : ૧૦