Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 601
________________ भगवतीसूत्रे अथ च रत्नपमा पृथिवी सर्वक्षुद्रिका-सर्वथा क्षुद्रा लघ्वी वर्तते सर्वान्तेषु पूर्वपश्चिमदक्षिणोत्तरदिग्भागेषु, रत्नप्रभायाः आयामविष्कम्माभ्यां रज्जुपमाणत्वात् , शर्कराममायाश्च ततो महत्तरत्वात् , ' एवं जहा जीवाभिगमे बितीये नेरइयउद्देसए' एवं-तथैव वर्तते रत्नप्रभापृथिव्याः बाहल्यस्य अशीतिसहस्राधिकलक्षयोजनप्रमाणत्वात् , शर्करापमा पृथिव्या बाहल्यस्य च द्वात्रिंशत् सहस्राधिकलक्षयोजनप्रमाणस्वात् , यथा जीवाभिगमे द्वितीये नैरयिकोद्देशके उक्तं तथैवात्रापि वक्तव्यम् , तथा मोटाई में सर्वथा बडी है ? और पूर्व, पश्चिम, दक्षिण एवं उत्तर दिग्भागों में आयामविष्कंभ को लेकर छोटी है ? इसके उत्तर में प्रभु कहते हैं-'एवं जहा जीवाभिगमे वितीये नेरइयउदेसए' हां गौतम ! ऐसा ही है-रत्नप्रभापृथिवी द्वितीय शर्कराप्रभापृथिवी की अपेक्षा स्थूलता में अधिक है और आयाम एवं विष्कंभ में यह चारों दिशाओं में उसकी अपेक्षा छोटी है । क्योंकि रत्नप्रभा का आयामविष्कंभ एक रज्जुप्रमाण है और शर्कराप्रभा का विस्तार उससे अधिक है । इत्यादि सब कथन जैसा कि जीवाभिगम सूत्र के द्वितीय नैरयिक उद्देशक में किया गया है। वैसा ही यहां पर जानना चाहिये, रत्नपभापृथिवी की मोटाई एक लाख ८० हजार योजन की है। इसलिये वह सब से बड़ी है, और शर्कराप्रभा की मोटाई एक लाख ३२ हजार योजन की है, इसलिये उससे यह छोटी है-रत्नप्रभा लंबाई चौडाई में एक राजूप्रमाण પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર દિગ્મામાં લંબાઈ અને પહોળાઈના અપેક્ષાએ નાની છે ખરી? भावार प्रभुन। उत्तर-" एवं जहा जीवाभिगमे बितीये नेरइय उद्देसए" હા, ગૌતમ! એવું જ છે. રત્નપ્રભા પૃથ્વીની સ્થૂલતા આસપાસ જે પૃથ્વીકાયિક, શર્કરા પ્રભા પૃથ્વી કરતાં અધિક છે અને તે ચારે દિશાઓમાં તેની લંબાઈ અને પહોળાઈની અપેક્ષાએ શર્કરામભા પૃથ્વી કરતાં નાની છે, કારણ કે રત્નપ્રભાનો આયામવિષ્કમ (લંબાઈ પહેલાઈ) એક રજજુ પ્રમાણ છે અને શકરપ્રભાને તેના કરતાં અધિક છે. જીવાભિગમ સૂત્રના બીજા નરયિક ઉદ્દેશકમાં આ વિષયને અનુલક્ષીને જે કથન કરવામાં આવ્યું છે, તે અહીં ગ્રહણ કરવાનું છે રતનપ્રભાની સ્થૂલતા એક લાખ એંસી હજાર એજનની છે. તેથી તે રસ્થૂલતાની અપેક્ષાએ સાતે પૃથ્વીઓમાં મોટી છે શર્કરાકભાની સ્થૂલતા એક લાખ બત્રીસ હજાર જનની છે. તેથી તે સ્થૂલતામાં રત્નપ્રભા કરતાં નાની છે. રત્નપ્રભાની લંબાઈ પહોળાઈ તેનાં કરતાં અધિક છે આ શ્રી ભગવતી સૂત્ર : ૧૦

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735