Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० १३ उ०४ सू०९ द्वि० पु० स्पर्शनाद्वारनिरूपणम् ६५३ तेनैव-यत्संख्येयकोऽयं स्कन्धस्तेनैव प्रदेशसंख्ये केन पञ्चगुणेन द्विरूपाधिकेन धर्मास्तिकायप्रदेशेन संख्येयाः पुद्गलास्तिकायप्रदेशाः स्पृष्टा भवन्ति, तथाहि-जघन्यपदे विंशतिपदेशिकः स्कन्धो लोकान्ते एकप्रदेशे स्थितः, सच नयमतेन विंशत्या. अवगाढप्रदेशैः, विंशत्येव च नयमतेनैव अधस्तनैः, उपरितनैर्वा प्रदेशः, द्वाभ्यां च प्रदेशों द्वारा, पुद्गलास्तिकाय के संख्यातप्रदेश जघन्यपद में स्पृष्ट होते हैं। यह पहिले कहा जा चुका है कि जघन्यपद में विवक्षित प्रदेशों को द्विगुणित करके आगन संख्या में दो को जोड़ देना चाहिये। यहां पुदगलास्तिकाय के संख्यातप्रदेश-२० प्रदेश जघन्यपद में विवक्षित हैउन्हें २ से गुणा करने पर या उतने ही प्रदेश उनमें मिलाने पर ४० आते हैं और फिर ४० में २ को जोड़ देने से ४२ हो जाते हैं। ये ४२ प्रदेशजघन्यपद में धर्मास्तिकाय के हैं । इतने धर्मास्तिकाय प्रदेशों द्वारा संख्यातप्रदेश पुद्गलास्तिकाय के स्पृष्ट होते हैं । उत्कृष्ट पद में धर्मा. स्तिकाय के १०२ प्रदेशों द्वारा पुद्गलास्तिकाय के संख्यात प्रदेश स्पृष्ट होते हैं। इन्हें इस प्रकार से समझना चाहिये । विवक्षित प्रदेशों को ५ से गुणित कर आये हुए संख्या में २ जोड देना चाहिये-इस प्रकार करने से उत्कृष्ट पद में स्पृष्ट प्रदेशों की संख्या आ जाती है। इसका तात्पर्य ऐसा है कि उत्कृष्ट पद में २० संख्याप्रमाण संख्यात परमाणुवाला पुद्गलास्तिकायरूप स्कन्ध स्वाभाविक २० अवगाढ प्रदेशों સંખ્યાત પ્રદેશે જઘન્યપદમાં પૃષ્ટ થાય છે. તે વાત તે પહેલાં સ્પષ્ટ કરવામાં આવી છે કે જઘન્યપદમાં આવેલા પ્રદેશના બમણા કરીને ગણાકારમાં બે ઉમેરવાથી સ્પર્શકના પ્રદેશે જાણી શકાય છે. અહીં પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત પ્રદેશ-૨૦ પ્રદેશ-જઘન્ય પદમાં લેવામાં આવ્યા છે. તેના બમણી કરવાથી ૪૦ આવે છે. પછી ૪૦ માં બે ઉમેરવાથી ૪૨ આવે છે, એટલે કે ૨૦ પ્રદેશેવાળે અંધ ધર્માસ્તિકાયના ઓછામાં ઓછા ૪૨ પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. સંખ્યાત પ્રદેશેવાળા સ્કંધ–ધારે કે ૨૦ પ્રદેશોવાળે કંધ ધર્માસ્તિકાયના વધારેમાં વધારે ૧૦૨ પ્રદેશ વડે સ્પષ્ટ થાય છે. આ કથનનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–પુદ્ગલાસ્તિકાયના પ્રદેશના પાંચ ગયાં કરી ગુણાકારમાં બે ઉમેરવાથી વધારેમાં વધારે પૃષ્ટ પ્રદેશની સંખ્યા આવે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે-ઉત્કૃષ્ટ પદમાં ૨૦ સંખ્યા પ્રમાણુ સંપાત પરમાણુવાળા પુદ્ગલાસ્તિકાયરૂપ કંધ સ્વાભાવિક ૨૦ અવગાઢ પ્રદેશ
શ્રી ભગવતી સૂત્ર: ૧૦