Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
भगवती सूत्रे
नोक्तं वस्तुस्यादतः कर्मणां बाहुल्यं प्रतिपादितम् कर्मणां बाहुल्येऽपि जन्मादेरल्पत्वेनोक्तार्थः स्यादतो जन्मादि बाहुल्यं प्रतिपादितमवसेयम्, प्रकृतमुपसंहरमाह - 'से तेणद्वेणं तंचेच जाव न मएवा वि' तत् तेनार्थेन तेन कारणेन, तदेव यावत् उक्तलोकस्य नास्ति कचित् परमाणुपुद्गलमात्रोऽपि प्रदेशः, यत्र खलु अयं जीवो न जातो वा-नोत्पन्नो वा भवेत् न मृतो वापि भवेदिति भावः ॥सू० १॥
,
से नाना जीवों की अपेक्षा से संसार में अनादिता होने पर भी यदि विवक्षित जीव को अनित्यमाना जावे तो इस उक्तार्थ की सङ्गति नहीं बनसकती है अतः जीव में नित्यता कही गई है। जीव को नित्य मानने पर भी कर्मों में अल्पता मानी जावे तो तथाविध संसार में जीव का परिभ्रमण नहीं हो सकेगा, अतः उक्तार्थं का कथन बन सकेगा- इसलिये उक्तार्थ का कथन बन जावे, इसी कारण से कर्मों में बाहुल्यता प्रतिपादित की गई है। कर्मों की बहुलता होने पर भी यदि जन्मादि में अल्पता मानी जावे तो उक्तार्थ नहीं बन सकता है इसलिये यह उक्तार्थ बन जावे- इसीलिये जन्मादि में बहुलता कही गई है, ऐसा जानना चाहिये 'से तेणट्टेण तं चेव जाव न मए वा वि ' इसी कारण हे गौतम! ऐसा कहा गया है कि इस लोक का कोईसा भी ऐसा परमाणुपुद्गलमात्र प्रदेश भी नहीं है कि जहां पर यह जीव उत्पन्न न हुआ हो और मरा भी न हो | सू० १ ॥
જ લાકાકાશના પ્રત્યેક પ્રદેશમાં જીવાની અનાદિ રૂપે જન્મમરણુ પરમ્પરા ઘટિત થઈ શકે આ પ્રકારે વિવિધ જીવાની અપેક્ષાએ સંસારમાં અનાદિતા હાવા છતાં પણ જો વિવક્ષિત જીવને અનિત્ય માનવામાં આવે, તે ઉપયુક્ત અર્થની સ`ગતતા સભવી શકતી નથી, તેથી જીવમાં નિત્યતા કહી છે જીવને નિત્ય માનવા છતાં જો કર્મોમાં અલ્પતા માનવામાં આવે, તે તથાવિધ સસારમાં જીવાનુ` પરિભ્રમણ સાઁભવી શકશે નહીં, તેથી ઉપયુકત કથન સંગત બની શકે, તે માટે બહુલતા પ્રતિપાદિત કરાઈ છે કર્માંની બહુલતા હૈ।વા છતાં પણ જન્માદિમાં અલ્પતા માનવામાં આવે, તે ઉપર્યુક્ત કથન અસ’ગત જાય છે, તે કારણે મે' એવું કહ્યું છે કે આ લેાકના કાઈ પરમાણુપુદ્ગલપ્રમાણ પ્રદેશ પણ એવા નથી કે જ્યાં આ જીવ ઉત્પન્ન થા ન હોય અને માઁ પણ ન હેાય. પ્રસૂ॰૧।।
શ્રી ભગવતી સૂત્ર : ૧૦