Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८२
भगवतीसूत्रे सत्कारितः विनयादिना सम्मानितः , दिव्यः-प्रधानः , सत्यः-प्रामाणिकः स्वप्नादि प्रकारेण तदुपदिष्टस्य सत्यभूतत्वात् , सत्यः अपातः वैयावृत्य सेवा यस्य स तथाविध सफलमेव, यतोहि-सन्निहितमातिहार्यश्चापि सन्निहित-निकटवर्ति पातिहार्य-पूर्वकालिकसुहृद्भुतदेवकृतं प्रतिहारकर्म यस्य स तथाविधः-समीप चर्तिदेवकृतप्रतिहारकर्मा, चापि किं भवेत् ? भगवनाह- हंता, भवेज्जा' हे गौतम ! हन्त-सत्यम् , स नागेषु उत्पन्नो देवः तत्र अर्वितादिसन्निहितमातिहार्यथापि भवेत् , गौतमः पृच्छति-से गं भने ! त भोहितो अणंतरं उव्वट्टित्ता सिज्ज्ञेयादि द्वारा सम्मानित हुआ, दिव्य-प्रधान हुभा, सत्य-स्वमादिरूप से तदुपदिष्ट कथन को सत्यभूत होने से प्रामाणिक हुआ, एवं सफल सेवावाला हुआ क्या अपने पूर्वकालिक सुहृद्भूत देवकृत प्रतिहार कर्मवाला होता है ? इसके उत्तर में प्रभु कहते हैं-हंता, भवेज्जा' हां गौतम! ऐसा होता है। अर्थात् ऐसा देव जब नागों में उत्पन्न होते हैं-तब वहाँ उसकी चन्दनादि से अर्चना भी होती है, लोग उसे चन्दनादि सुगंधितद्रव्यों से पूजते हैं, बड़ी २ उसकी स्तुतियां करते हैं, साष्टाङ्ग उसे नमस्कार भी करते हैं, वस्त्रादिकों द्वारा उसका सत्कार भी करते हैं, विनयादि करने से उसका सन्मान भी प्रदर्शित करते हैं, उसे बहुत ऊँचा भी मानते हैं, प्रमाणिक भी मानते हैं क्योंकि जो स्वप्न वह देता है वह दिया हुआ स्वप्न भी उसका सत्य निकलता है,उसकी जो कोई जिस भावको लेकर सेवा करता है-वह सेवा उसकी सफल भी हो जाती है तथा દ્વારા સન્માનિત થાય છે ખરો? તેને તેઓ પ્રધાન (મુખ્ય) દેવરૂપ ગણે છે ખરાં? તેઓ તેનાં વચનને સત્ય અને પ્રમાણભૂત ગણે છે ખરાં? શું તે સફલ સેવાવાળો હોય છે ખરો ? શું દેવભવમાં તેના સહભૂત જે દે હતા તેઓ તે નાગનું પ્રતિહાર કર્મ (મહિમા અને સત્કાર) કરે છે ખરાં?
__ महावीर प्रभुने। उत्तर-“ हंता, भवेज्जा" , गौतम ! मे १ मने છે એટલે કે એ દેવ જયારે નાગોમાં ઉત્પન્ન થાય છે, ત્યારે ત્યાં તેની ચન્દનાદિ વડે અર્ચના પણ થાય છે, લેકે ચન્દનાદિ સુગંધિત દ્રવ્ય વડે તેની પૂજા પણ કરે છે, તેની ખૂબ ખૂબ સ્તુતિ કરે છે, તેને સાષ્ટાંગ નમસ્કાર પણ કરે છે, વસ્ત્રાદિક દ્વારા તેને સત્કાર પણ કરે છે, વિનયાદિ દ્વારા તેનું સન્માન પણ કરે છે, તેને ઘણે જ ઊંચે (દિવ્ય) માને છે, તેને પ્રમાણિક પણ માને છે–કારણ કે તે જે સ્વમ આપે છે, તે સ્વમ સાચું જ પડે છે, તેની સેવા કરનાર જે ભાવથી તેની સેવા કરે છે, તે તેનો ભાવ તેની સેવા
શ્રી ભગવતી સૂત્ર: ૧૦