Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 10 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४९२
भगवतीसूत्रे
गमएसु न भन्नंति सेसं तं चेव ' एवं पूर्वोक्तरीत्या यथा रत्नप्रभायां संख्येयविस्तृता अपि असंख्येयविस्तृताश्च अवि, नरकावासाः प्रतिपादितास्तथा शर्करा प्रभायामपि संरूयविस्तृताः, असंख्येयविस्तृताश्च नरकावासाः प्रतिपत्तव्याः, नवरं पूर्वापेक्षया विशेषस्तु असं तिन स्त्रिष्वपि गमकेषु उत्पादोद्वर्त्तनस्थितिविषयेषु आलापकेषु न भण्यन्ते, न वक्तव्याः, यतः असंज्ञिनां मथमायामेव पृथिव्यामुत्पादसद्भा वात् 'असन्नी खलु पढमं " इति वचनात् शेषं तदेव - पूर्वोक्तव देवावसेयम् ।
सक्करप्पभाए वि, नवरं असन्नी तिसु वि गमएसु न भन्नंति, सेस तं चेत्र' हे गौतम! पूर्वोक्त रीति से रत्नप्रभा में संख्यातयोजन के विस्तारवाले नरकावास कहे गये हैं, उसी प्रकार से शर्कशप्रभा में भी संख्यातयोजन के और असंख्यातयोजन के विस्तारवाले नरकावास कहे गये हैं. पूर्व में जैसे उत्पाद, उद्वर्त्तना और स्थिति विषयक तीन आलापकों में असशियों का उत्पाद, उद्वर्त्तना और स्थिति कही गई है, अर्थात् उत्पाद, उद्वर्त्तना और स्थिति विषयक आलापक कहे गये हैं-वे आलापक यहां नहीं कहना चाहिये क्योंकि यहां पर असंज्ञियों का उत्पाद ही नहीं होता है । असंज्ञीजीवों का उत्पाद प्रथम पृथिवी में ही होता है । 'असन्नी खलु पढमं' ऐसा सिद्धान्त का कथन है । बाकी का और सब कथन रत्नप्रभापृथिवी की तरह से ही जानना चाहिये.
-
રત્નપ્રભામાં કેટલાક નરકાવાસા સખ્યાત ચેાજનના વિસ્તારવાળા છે અને કેટલાક અસખ્યાત યાજનના વિસ્તારવાળા છે, એજ પ્રમાણે શકાપ્રભામાં પશુ કેટલાક નરકાવાસે! સખ્યાત ચૈાજનના વિસ્તારવાળા અને કેટલાક અસખ્યાત વૈજનના વિસ્તારવાળા છે. આગળ રત્નપ્રભા પૃથ્વીના નારકાના વિષયમાં જેવુ' કથન કરવામાં આવ્યુ છે, એવુ' જ કથન અહી પણુ કરવું જોઈએ તે કથન કરતા શકરાપ્રભાના નારકેાના કથનમા એટલી જ વિશેષતા છે કે–રત્નપ્રભામાં ઉત્પાદ, ઉદ્ધત્તના અને સ્થિતિવિષયક ત્રણ આલાપકામાં અસ' ત્તિઓના ઉત્પાદ, ઉદ્ધૃત્તના અને સ્થિતિનું કથન કરવામાં આવ્યું છે, પરન્તુ શર્કરાપ્રભામાં તે આલાપકે કહેવા જોઇએ નહીં, કારણ કે અસજ્ઞિની ઉત્પત્તિ આ પૃથ્વીમાં થતી જ નથી. અસંજ્ઞી જીવેાના ઉત્પાદ પહેલી નરકમાં ४ थाय छे, सिद्धान्तमां मा प्रहार स्थन छे ! " असन्नी खलु पढमं" अस ज्ञी જીવાના પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં જ ઉત્પાદ થાય છે માકીનુ` સમસ્ત કથન રત્નપ્રભા પૃથ્વીના નાટ્કાના કથન પ્રમાણે જ સમજવુ'.
શ્રી ભગવતી સૂત્ર : ૧૦