________________
SPIRITUAL LIGHT.
man knowing the revolutionary turns of) the wheel of happiness and misery in this world, should never lose his mental balance that happiness and misery alternate.
( 91 ) The sun is red when it rises and also when it sets; similarly the great men are and remain the same in glorious prosperity and overwhelming calamity.
(92)
" As gold attains purity in fire so also the high
souled one in calamity. Truly the time of calamity is "a touch stone for the golden character.. .
–
“ હમેશાં પ્રાણીની પછવાડે સુખ અને દુઃખ લાગેલાં છે. આનું કારણે કર્મની વિચિત્રતા છે. પરંતુ ડાહ્યા મનુષ્યનું કામ એ છે કે સુખના અનુભવ વખતે ઉન્મત્ત થવું નહિ અને દુઃખ ભોગવવા વખતે ગભરાવું નહિ”-૮૯ - “રાત્રિ વિરામ પામે છે, ત્યારે દિવસનો ઉદય થાય છે અને ર્વિસ
પૂરે થાય છે, ત્યારે રાત્રિ ઉપસ્થિત થાય છે, એટલે રાત-દિવસનું ચક્ર ' હમેશાં ચાલ્યા કરે છે; આજ પ્રમાણે સંસારમાં સુખ-દુઃખનું ચક્ર દરેકને માથે ફર્યા કરે છે, એમ સમજી બુદ્ધિમાને સુખ કે દુ:ખના વખતમાં અધીરિયા ન બનવું.”–૯૦.
આ સૂર્ય ઉદય વખતે લાલ હોય છે અને અસ્ત પામવાની વખતે પણ લાલ હોય છે, એવી રીતે મહાપુરૂષો પણ ઉન્નત દશામાં અને વિપત્તિ અવસ્થામાં એક પ્રકૃતિવાળા જ હોય છે. ”–૯૧.
જેવી રીતે અગ્નિના તાપથી તેનું શુદ્ધ થાય છે. તેવી રીતે
17