________________
' અધ્યાત્મતત્વોલક
| શ્રીજુંછે, ત્યારે તે વખતે તેઓને થતી ભયંકર પીડા જઈને સર્વ પ્રકારના (વિધિસહિત યા અવિધિવાળા ) માંસભક્ષણથી નિવૃત્ત થવું જોઈએ.”
આ શ્લોક ઉપરથી શું એ નથી સમજાતું કે-પશુવધ કર યા માંસભક્ષણ કરવું, એ સર્વ પ્રકારે ત્યાજ્ય છે ?. મનુસ્મૃતિના એક શ્લેકથી કેટલાકે વ્યાહમાં પડી જતા જોવાય છે, અને તે લેકને આગળ ધરીને કેટલાકે પિતાની રસનેન્દ્રિયની લાલચને ગોપવવાને પણ પ્રયાસ કરે છે. તે ક આ છે –
* માંસમક્ષ તે ન મળે મૈથુને ! , ! '' પ્રષિા મતાનાં નિવૃત્તિનુ મહાપા ”
(પાંચમે અધ્યાય.) * * અર્થાત–માંસભક્ષણમાં દોષ નથી, મઘમાં દોષ નથી અને મૈથુનમાં દેશ નથી, કારણ કે એ પ્રાણિઓની પ્રવૃત્તિ છે; એથી હઠવું એ ફળદાયક છે. " પરનું આ કથી માંસભક્ષણની મંજૂરી મળી શકે તેમ નથી; કારણ કે એ લેકને ઉપર બતાવેલ અર્થ ઘટી શકતા નથી. વિચાર કરવાની વાત છે કે જે વસ્તુમાં પ્રવૃત્તિ કરવાથી પાપ લાગતું ન હોય, તે તે વસ્તુથી નિવૃત્ત થવામાં પુણ્યપ્રાપ્તિ હેઇ શકે ખરી ? કદાપિ નહિ. જે વસ્તુથી નિવૃત્ત થવામાં કલ્યાણની સિદ્ધિ થતી હોય, તે માનવું જ જોઈએ કે તે વસ્તુની પ્રવૃત્તિમાં ચોકકસ અકલ્યાણું સમાયેલું છે. આ શ્લોકમાં જ્યારે માંસાદિને ત્યાગ કરવામાં મહાફળ બતાવ્યું છે, તે એ ઉપરથી નિસંદેહ સમજી શકાય છે કે માંસાદિનું સેવન કરવામાં અને વય દોષ રહેલો છે. માંસાદિના સેવનમાં દેષ હોય, તેજ તેની નિવૃત્તિમાં મહાફળ બતાવી શકાય. આ ન્યાયની તરફ દષ્ટિપાત કરતાં પ્રસ્તુત શ્લોકનો બીજ ભાવાર્થ શોધવાની જરૂર સમજાય છે. _ <
ખરે અર્થ એ છે કે-માંસભક્ષણ તથા મધ અને મિથુનમાં મરણ નથી, એમ નથી, કિન્તુ દોષજ છે. અતએ તેમાં પ્રાણિઓની ભણાનજન્ય પ્રવૃત્તિ છે; તે વસ્તુઓની નિવૃત્તિ જ મહાફળદાયક છે.
આ અર્થ કરવામાં વ્યાકરણની અસંગતિ લગારે કલ્પવાની નથી, કેમકે મલળે ” એ વાક્યમાં જે “ક” શબ્દ શ્રવણચર ' થાય છે, તે “” શબ્દ જોડવામાં આવ્યો નથી, કિન્તુ “બા”
342